Our Ahmedabad

Our Ahmedabad Our Ahmedabad News is Ahmedabad's leading social platform. As news breakers we delivering truth & fa

      ભારે ગરમીના પગલે શ્રમિકોને બપોરે કામ ન કરાવવા ગુજરાત સરકારનો આદેશશ્રમ આયોગની કચેરી દ્વારા પરિપત્ર જારી કરી બપોરે 1...
11/04/2025



ભારે ગરમીના પગલે શ્રમિકોને બપોરે કામ ન કરાવવા ગુજરાત સરકારનો આદેશ

શ્રમ આયોગની કચેરી દ્વારા પરિપત્ર જારી કરી બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામગીરી ન કરાવવા સૂચના અપાઈ; જૂન 2025 સુધી આ નિયમનું પાલન કરવા માટે આદેશ

▶️ અમદાવાદના ચાંદખેડામાં કાર અને AMTS બસ વચ્ચે અકસ્માતમાં એકનું મોત▶️ કાર AMTS બસની પાછળ ઘૂસી ગઈ▶️ફાયર વિભાગની ફર્સ્ટ રિ...
28/03/2025

▶️ અમદાવાદના ચાંદખેડામાં કાર અને AMTS બસ વચ્ચે અકસ્માતમાં એકનું મોત

▶️ કાર AMTS બસની પાછળ ઘૂસી ગઈ

▶️ફાયર વિભાગની ફર્સ્ટ રિસ્પોન્સ 5 રેસ્ક્યૂ વ્હિકલ ઘટના સ્થળ પર

છઠ્ઠો દિવસ - ચૈત્ર નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવ...
08/10/2024

છઠ્ઠો દિવસ - ચૈત્ર નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી કાત્યાયનીને મીઠી સોપારી અર્પણ કરવી જોઈએ. સાતમો દિવસ- નવરાત્રીના સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે અને તેમને ગોળથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ
મા કાત્યાયનીનું સ્વરૂપ ખૂબ જ જાજરમાન અને માતાજીનું તેજ પણ અનન્ય છે. માતાજીને ચાર ભૂજાઓ છે. માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તેમજ નીચેવાળો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે. માતાજીનું વાહન સિંહ છે.

માતા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખૂબ જ સરળતાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય ફળોની પ્રાપ્તિ થાય છે. મા કાત્યાયનીની પૂજા, અર્ચના, અને આરાધના કરતા ભક્તને આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ પ્રાપ્ત થાય છે. તો સાથે જ જે કોઈ ભક્ત સાચા મનથી યાદ કરે છે તેમના રોગ, ભય, સંતાપ, અને શોક વગેરે દૂર થઈ જાય છે. જન્મજન્માંતરના પાપોમાંથી મુક્તિ મેળવવા માટે અને તે પાપોને વિનષ્ટ કરવા માટે માતા કાત્યાયનીના શરણે જઈ તેમની પૂજા અને ઉપાસના કરવી જોઈએ.
चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनी॥

सुरासम्पूर्णकलशं रुधिराप्लुतमेव च ।दधाना हस्तपद्माभ्यां कूष्मांडा शुभदास्तु मे ॥પાંચમા નોરતાની શુભેચ્છા 🙏🙌🚩
07/10/2024

सुरासम्पूर्णकलशं रुधिराप्लुतमेव च ।
दधाना हस्तपद्माभ्यां कूष्मांडा शुभदास्तु मे ॥

પાંચમા નોરતાની શુભેચ્છા 🙏🙌🚩

  ના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ના ટર્મિનલ 1ના પ્રસ્થાન વિસ્તારમાં નવરાત્રિની સજાવટ અને ગરબાની ઉજવણીડોમેસ્ટિ...
05/10/2024

ના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ના ટર્મિનલ 1ના પ્રસ્થાન વિસ્તારમાં નવરાત્રિની સજાવટ અને ગરબાની ઉજવણી

ડોમેસ્ટિક ટર્મિનલ ડિપાર્ચર સિક્યોરિટી હોલ્ડ એરિયા ને નવરાત્રી-થીમ આધારિત સજાવટથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે.

  ના તહેવારને પગલે પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવાને માટે નવત્તર પ્રયોગ શરૂ કર્યો છેમહિલા પોલીસ કર્મીઓ ભીડભાડ વાળી ...
05/10/2024

ના તહેવારને પગલે પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવાને માટે નવત્તર પ્રયોગ શરૂ કર્યો છે

મહિલા પોલીસ કર્મીઓ ભીડભાડ વાળી જગ્યાઓ અને નવરાત્રીના પંડાલમાં ટ્રેડિશનલ પહેરવેશ ધારણ કરી બાજ નજર રાખી રહ્યા છે

ત્રીજા નોરતાના વારાણસી થી માં ના દર્શન.....મા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘટા છે. નવરાત્રિમાં ત્રીજા દિવસે તેમની પ...
05/10/2024

ત્રીજા નોરતાના વારાણસી થી માં ના દર્શન.....મા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘટા છે. નવરાત્રિમાં ત્રીજા દિવસે તેમની પૂજા થાય છે. તેમના મસ્તક પર ઘંટાના આકારનો અડધો ચંદ્ર છે, જેના કારણે તેમનુ નામ પડ્યું. તેમના દસ હાથ છે, જેમાં તેઓ અસ્ત્ર-શસ્ત્ર સાથે છે. જોકે, દેવીનુ આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે.જય અંબે🙏🙏

 અમદાવાદના GMDC મેદાન ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ -2024નો કેન્દ્રીય ગૃહમંત્રીએ શુભારંભ કરાવ્યો  કાર્યક્રમમાં ...
04/10/2024


અમદાવાદના GMDC મેદાન ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ -2024નો કેન્દ્રીય ગૃહમંત્રી
એ શુભારંભ કરાવ્યો

કાર્યક્રમમાં મુખ્યમંત્રી પ્રવાસન મંત્રી
વિદેશી રાજદૂતો - પ્રતિનિધિઓ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા

नवरात्र के द्वितीय दिन ब्रह्माचारिणीःनवरात्र के दूसरे दिन मां के ब्रह्मचारिणी स्वरूप का पूजन करने का विधान हैं। क्योकि ब...
04/10/2024

नवरात्र के द्वितीय दिन ब्रह्माचारिणीः

नवरात्र के दूसरे दिन मां के ब्रह्मचारिणी स्वरूप का पूजन करने का विधान हैं। क्योकि ब्रह्म का अर्थ हैं तप। मां ब्रह्मचारिणी तप का आचरण करने वाली भगवती हैं इसी कारण उन्हें ब्रह्मचारिणी कहा गया। इस दिन देवी का षोडशेपचार से पूजन करके देवी को चीनी का भोग लगाकर दान करना चाहिए। चीनी का भोग लागाने से मनुष्य दीर्घजीवी होता हैं। देवी कृपा से व्यक्ति को अनंत फल कि प्राप्ति होती हैं।

03/10/2024

નવરાત્રી ની સર્વે ને ખુબ ખુબ શુભકામનાઓ....🙏🙌

આજે માં નું પહેલું નોરતું.....પહેલું નોરતું એટલે કલ્યાણકારી માતા શૈલપુત્રીની આરાધનાનો દિવસ.

#જયઅંબે #જયમાતાજી🙏

02/10/2024

આવી નવલી નવરાત્રી.....🎉🎉🎉

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Our Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share