I'm GiRish SaDiya

I'm GiRish SaDiya A Being

11/09/2024

ગીતા-કથા | Ep.9 ઈન્દ્રિયો


સ્થિરબુદ્ધિ બનવા, સ્થિતપ્રજ્ઞ થવા શ્રીકૃષ્ણ ઈચ્છાનો ત્યાગ કરવાનું કહે છે પણ તમને વિચાર આવ્યો હશે કે આ ઈચ્છાઓ આવે છે ક્યાંથી? ઈચ્છાઓનું મૂળ શું?

તો શ્રીમદ ભગવદ્ ગીતા મુજબ ઈચ્છાનું મૂળ ઇન્દ્રિયો છે, ઈચ્છાઓ અસલમાં ઇન્દ્રિયવિષયો છે.

ટોટલ 11 ઇન્દ્રિયો છે: આંખ, કાન, નાક, જીભ, ચામડી આ પાંચ જ્ઞાનેન્દ્રિય.

અને હાથ, પગ, મોઢું, ઉત્સર્જનઅંગ, પ્રજનનઅંગ આ પાંચ કર્મેન્દ્રિય અને અગિયારમી, સૌથી પાવરફુલ ઇન્દ્રિય એટલે મારું તમારું મન.

એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વયં શ્રી કૃષ્ણ કહે છે કે, "હે પાર્થ, ઈન્દ્રિયો બળજબરીથી મન ઉપર હાવી થઈ જાય છે. તેથી, જે માણસ એની ઇન્દ્રિયો ઉપર સંયમ રાખી શકે છે, એ જ એની ઈચ્છાઓને છોડી શકે છે અને સ્થિતપ્રજ્ઞ બને છે!"

Video Shot & Edited By My Little Bro 💙

Follow His Video Editing Reels ✌🏻

(*ખાસ નોંધ: આ વીડિયોમાં બોલાયેલ, લખાયેલ એકેએક શબ્દ મેં મારી જાતે ખુદથી આલેખ્યો/ઉચ્ચાર્યો/ઉછેર્યો છે એટલે એ શબ્દ પૂરતાં મારા કૉપિરાઇટ રહેશે અને આ સિવાય જે સંગીત લીધું છે એ માત્ર મનોરંજનનાં ઉપયોગ હેતુ લીધું છે અને એનાં સર્વ માલિકી હક તેમના સર્જકોનાં છે.*)

#ગુજરાતી #ગિરીશસાદિયા #ગીતાકથા    

10/09/2024

ગીતા-કથા | Ep.8 સ્થિતપ્રજ્ઞ


હે કેશવ, સ્થિતપ્રજ્ઞ એટલે કે સ્થિરબુદ્ધિવાળો માણસ કોણ હોય છે? એનાં લક્ષણ શું? ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વયં શ્રી કૃષ્ણ કહે છે: હે પાર્થ, જ્યારે કોઈ માણસ બધીય ઈચ્છાને ત્યાગ કરી દેય, બધી ઈચ્છાને છોડી મૂકે અને પોતાના શુદ્ધ મનથી આત્મસંતોષી બની જાય ત્યારે એ માણસ સ્થિરબુદ્ધિવાન કે સ્થિતપ્રજ્ઞ કહેવાય!

Video Shot & Edited By My Little Bro 💙

Follow His Video Editing Reels ✌🏻

(*ખાસ નોંધ: આ વીડિયોમાં બોલાયેલ, લખાયેલ એકેએક શબ્દ મેં મારી જાતે ખુદથી આલેખ્યો/ઉચ્ચાર્યો/ઉછેર્યો છે એટલે એ શબ્દ પૂરતાં મારા કૉપિરાઇટ રહેશે અને આ સિવાય જે સંગીત લીધું છે એ માત્ર મનોરંજનનાં ઉપયોગ હેતુ લીધું છે અને એનાં સર્વ માલિકી હક તેમના સર્જકોનાં છે.*)

(Tags - Gujarati, Content Creator, Gujarati Content Creator, GitaKathaa, Shrimad Bhagvad Gita, Gita, Lord Krishna, I'm GiRish SaDiya, Gujarati Reels)

04/09/2024

ગીતા-કથા | Ep.2 - જન્મ અને મૃત્યુ

હે ગોવિંદ હું યુદ્ધ નહીં કરું, આવું કહીને જેમ હું તમે મૂંગા, માયુષ થઇને, જિંદગીમાં ગૂંચવાઇને બેસી જઈએ, તેમ અર્જુન પણ મારવા-મરવાના વિચારથી બેસી ગયો. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે, હે પાર્થ, જેમાં તારે દુઃખી નથી થવાનું, એમાં તું દુઃખી થા છો! કેમકે, શ્રીમદ્ ભગવદ્ ગીતા મુજબ, જેનો જન્મ થયો છે, એનું મૃત્યુ નિશ્ચિત છે અને જેનું મૃત્યુ થયું છે, એનો ફરીથી જન્મ નિશ્ચિત છે!

Video Shot & Edited By My Little Bro 💙
Follow His Video Editing Reels ✌🏻

(*ખાસ નોંધ: આ વીડિયોમાં બોલાયેલ, લખાયેલ એકેએક શબ્દ મેં મારી જાતે ખુદથી આલેખ્યો/ઉચ્ચાર્યો/ઉછેર્યો છે એટલે એ શબ્દ પૂરતાં મારા કૉપિરાઇટ રહેશે અને આ સિવાય જે સંગીત લીધું છે એ માત્ર મનોરંજનનાં ઉપયોગ હેતુ લીધું છે અને એનાં સર્વ માલિકી હક તેમના સર્જકોનાં છે.*)

02/09/2024

એ જ તો હોય છે કે ક્યાંક એક સરખું કામ કરવું છે!!

તો આ એ જ *એક સરખું કામ* છે. આજે ઓલરેડી સપ્ટેમ્બર 3, 2024 થઈ રહી છે. હવે થોડાં કલાકમાં અહીંથી જ શરૂઆત થશે, આગાઝ થશે, આરંભ થશે. મને નથી ખબર આ શરૂઆત ક્યાં પહોંચશે પણ ઠીક છે, નેતિ... નેતિ નહીં તો ન ઇતિ... ન ઇતિ કરતા-કરતા પહોંચી જઈશું એવી આશ...

તો ગુજરાતી વાંચવું વધારે ગમતું હોય, લાંબા લખાણ અસલમાં વધું કામનાં લાગતા હોય તો અહીં જોડાયેલ રહેજો, હું ધ્યાન રાખીશ કે તમને ફેસબુક પર વધુ બહેતર વાંચવા મળે!

આભાર/લાઈક/ફોલો/આવજો... 🙋🏻‍♂️

~ ગિરીશ સાદિયા

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when I'm GiRish SaDiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share