
12/12/2024
ભરૂચ
અંકલેશ્વરમાં સગી દીકરી પર બાપે દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટનો ચૂકાદો
કોર્ટે નરાધમ આરોપીને આજીવન કેદની સજા ફટકારી
ગ્રામ્ય વિસ્તારમાં રહેતા 55 વર્ષીય બાપે સગીર વયની દીકરી પર આચર્યું હતું દુષ્કર્મ
ભોગ બનનાર દીકરીને રૂ.4 લાખનું વળતર ચૂકવવા આદેશ.