
12/02/2025
દેવગઢ બારીયાના જામરણ ગામના બારીયા ફળીયાની રહેવાસી અમિતાબેન શંકરભાઇ રાઠવા ગુમ થઈ
દાહોદ : દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના જામરણ ગામના બારીયા ફળીયા ખાતે રહેતા શંકરભાઇ પ્રતાપભાઇ રાઠવાની ૨૧ વર્ષીય દીકરી નામે અમિતાબેન અમિતાબેન રાઠવા તારીખ ૦૪/૦૨/૨૦૨૫ ના રોજ પોતાના ગામ જામરણ ખાતેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ છે, જેની તપાસ કરવા છતાય આજ દિન સુધી મળી આવેલ નથી.
ગુમ થનારનું વર્ણન
- નામ : અમિતાબેન શંકરભાઈ રાઠવા
- ઉમર : ૨૧ વર્ષ
- ધંધો : ઘરકામ
- રહેઠાણ : જામરણ ગામ (બારીઆ ફળીયુ) તા.દેવગઢ બારીઆ, જી.દાહોદ
- પહેરવેશ : શરીરે કાળા રંગનો પંજાબી ડ્રેસ પહેરેલ છે.
- શરીરનો બાંધો : મધ્યમ
- ઉંચાઇ : આશરે સવા પાંચ ફુટ
- વર્ષ : રંગે સાધારણ શ્યામ વર્ણ
- અન્ય ઓળખ : મોઢુ ગોળ, વાળા કાળા અને માથે વાળનો અંબોડો બાધે છે. તેણી હિન્દી-ગુજરાતી ભાષા જાણે છે
ગુમ થનારની ભાળ મળ્યે સાગટાળા પોલીસ સ્ટેશન પર મોબાઈલ નંબર ૬૩૫૯૭૨૫૯૫૨ , ત.ક.અ મો.નં. ૯૧૦૬૪૭૮૬૩૯ , પો.સબ.ઇન્સ. મો.નં- ૯૯૧૩૧૨૦૩૭૭ પર જાણ કરવા અ.હે.કો. એસ.એસ.બારીઆ સાગટાળા પો.સ્ટે. દ્વારા જણાવાયું છે.