13/03/2026
ઓખામંડળના દેવરામભાઈ વાલાભાઈ ચારણ મીઠાપુર વિસ્તારના પર્યાવરણ મુદ્દે ઉપવાસ આંદોલન પર બેઠા છે. જો બધું “નિયમ મુજબ” જ છે એવું સત્તાધિકારી ઓ કહે છે, તો પછી સ્વતંત્ર પર્યાવરણ તપાસ માટે મંજૂરી કેમ ન અપાય?
ઓખામંડળની જનતાને પારદર્શિતા અને સત્ય જાણવાનો અધિકાર છે.
Gpcb Gandhinagar Bhupendra Patel Ministry of Environment, Forest & Climate Change, Government of India Ratan Naval Tata Tata Group