Okhamandal Ni Awaz

Okhamandal Ni Awaz ઓખામંડળના લોકોનો હક્ક અને અવાજ.
સ્થાનિક પ્રશ્નો પર નિડર રજૂઆત.
સત્ય અને ન્યાય માટે સંઘર્ષ.

ઓખામંડળના દેવરામભાઈ વાલાભાઈ ચારણ મીઠાપુર વિસ્તારના પર્યાવરણ મુદ્દે ઉપવાસ આંદોલન પર બેઠા છે. જો બધું “નિયમ મુજબ” જ છે એવુ...
13/03/2026

ઓખામંડળના દેવરામભાઈ વાલાભાઈ ચારણ મીઠાપુર વિસ્તારના પર્યાવરણ મુદ્દે ઉપવાસ આંદોલન પર બેઠા છે. જો બધું “નિયમ મુજબ” જ છે એવું સત્તાધિકારી ઓ કહે છે, તો પછી સ્વતંત્ર પર્યાવરણ તપાસ માટે મંજૂરી કેમ ન અપાય?

ઓખામંડળની જનતાને પારદર્શિતા અને સત્ય જાણવાનો અધિકાર છે.

Gpcb Gandhinagar Bhupendra Patel Ministry of Environment, Forest & Climate Change, Government of India Ratan Naval Tata Tata Group

12/03/2026

🚩 ઓખામંડળ ની ધરતી માટે ઉપવાસની લડત 🚩
વર્ષોથી પ્રદૂષણના મુદ્દે Tata Chemicals સામે અવાજ ઉઠાવતા દેવરામભાઈ વાલાભાઈ ચારણ છેલ્લા 4 દિવસથી પ્રાંત અધિકારીની કચેરીએ ઉપવાસ આંદોલન પર બેઠા છે.

આગળથી પ્રાંત અધિકારી તેમજ સંબંધિત અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવામાં આવી હતી કે કંપની વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાય. પરંતુ કોઈ કાર્યવાહી ન થતા તેઓ મજબૂર બની ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

આ લડત માત્ર એક વ્યક્તિની નથી, પણ ઓખામંડળ ની ધરતી, પર્યાવરણ અને આવનારી પેઢીના હક્કોની લડત છે.

👉 હવે પ્રશ્ન એ છે કે શું પ્રશાસન આ અવાજ સાંભળશે?

👉 શું પ્રદૂષણ સામે લડતા આ માણસને ન્યાય મળશે?

📢 આ વિડિઓ વધુમાં વધુ શેર કરો જેથી સત્ય લોકો સુધી પહોંચે.



https://youtube.com/shorts/CcBfSxZXFvQ?si=0I9PplYCmziVotj8

11/03/2026

ઓખામંડળ કોઈ કંપનીની મિલકત નથી. વિકાસના નામે દરિયો, પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે સમજૂતી નહીં. સવાલ પૂછવું ગુનો નથી, જનતાનો હક છે.

11/03/2026

11/03/2026

ખરેખર ધન્યવાદ છે આ ભાઈને જે આવડી મહાકાય કંપનીના રાક્ષસી વૃત્તિ ધરાવતા મેનેજમેન્ટ અને ભ્રષ્ટ અધિકારીઓ અને નબળા અને ગુલામ રાજકારણીઓ વિરોધ નીંડરતાથી લડત આપી રહ્યા છે

11/03/2026

ચોર ચોર મોસરે ભાઈ

08/03/2026

#શિવરાજપુર

08/03/2026

08/03/2026

08/03/2026

“લોકો વર્ષોથી પ્રદૂષણ સહે છે અને તંત્ર આજે નમૂના લેવા પહોંચે છે… હવે જોવાનું એ છે કે સત્ય બહાર આવશે કે ફાઈલોમાં જ દફનાઈ ...
07/03/2026

“લોકો વર્ષોથી પ્રદૂષણ સહે છે અને તંત્ર આજે નમૂના લેવા પહોંચે છે… હવે જોવાનું એ છે કે સત્ય બહાર આવશે કે ફાઈલોમાં જ દફનાઈ જશે.”

તંત્રની બેદરકારી કે માનવસર્જિત હત્યા? ⚠️​ઓખાનગરપાલિકાની ગંભીર બેદરકારીએ આજે એક નિર્દોષ નાગરિકનો જીવ લીધો છે. ગટરનું ઢાંક...
05/03/2026

તંત્રની બેદરકારી કે માનવસર્જિત હત્યા? ⚠️
​ઓખાનગરપાલિકાની ગંભીર બેદરકારીએ આજે એક નિર્દોષ નાગરિકનો જીવ લીધો છે. ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાને કારણે મોટરસાયકલ સવાર અકસ્માતનો ભોગ બન્યા અને તેમનું દુઃખદ અવસાન થયું. શું આને માત્ર અકસ્માત કહી શકાય? ના, આ 'ગુનાહિત બેદરકારી' છે!
​📍 જાણવા જેવી વિગતો:
​ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૬ (૧) હેઠળ જવાબદાર અધિકારીઓ સામે બેદરકારીથી મૃત્યુ નીપજાવવા બદલ FIR થઈ શકે છે.
​બંધારણની કલમ ૨૧ મુજબ સુરક્ષિત રસ્તાઓ મેળવવો એ નાગરિકનો મૂળભૂત અધિકાર છે.
​આવા કિસ્સામાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ નગરપાલિકા વળતર ચૂકવવા બંધાયેલ છે.
​અમે મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને માંગ કરીએ છીએ કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે જેથી અન્ય કોઈનો જીવ ન જાય.

Address

Ramdevpir Temple, Surajkaradi, Devbhumi Dwarka
Dwarka
361347

Website

Alerts

Be the first to know and let us send you an email when Okhamandal Ni Awaz posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share