
15/03/2025
હા; હું fans , ડૉ. બાબા સાહેબ આંબેડકરનો હાલનો રાજરત્ન
બાબા સાહેબના પુત્ર રાજરત્નના જન્મના 99 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને તેમનો જન્મદિવસ શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. આ ઘટનાની ઉજવણીના ભવ્ય અભિયાન સાથે હું જોડાઉ છું.
જેમના બલિદાનને કારણે બાબાસાહેબે કરોડો બહુજનોને શાસક બનવાની પ્રેરણા આપી.
👉🏼બાબાસાહેબે કહ્યું કે જાઓ, તમારા ઘરની દિવાલ પર લખી દો કે તમે આ દેશના શાસક છો.
👉🏼 માન્યવર કાશીરામ સાહેબે શાસક બનાવાના આ મહાન સ્વપ્નને સૌપ્રથમ સાકાર કર્યું. આથી, માન્યવર કાશીરામ સાહેબના જન્મ દિવસે આ મહાન અભિયાનની શરૂઆત કરીએ છે અને તેમને અમે દેશના સૌથી મોટા રાજરત્ન માનીએ છે. તેમણે બહુજનોના મન મસ્તિસ્કમાં રાજનીતિનું બીજ રોપી એક પ્રચંડ તાકાત પેદા કરી.
👉🏼 અમે બાબા સાહેબ અને માન્યવર કાશીરામ સાહેબના રાજરત્ન તરીકે સંકલ્પ કરીએ છીએ કે…
- અમે આ ઇતિહાસ અને સ્વપ્નને ઘર ઘર સુધી પહોંચાડીશું.
- અમે બહુજન સમાજમાં એકતા લાવીશું.
- અમે સમાજના દરેક વર્ગના લોકોમાં શિક્ષણ અને વૈજ્ઞાનિક અભિગમનો વધારો કરીશું.
- અમે વ્યાપારમાં આગળ વધતા સમાજના લોકોને સાથ સહકાર આપીશું.
- અમે આ દેશના શાસક બનવા માટે શક્ય તમામ પ્રયત્નો કરીશું.
- અમે દેશને બૌદ્ધમય બનાવવા તન મન ધનથી સતત અવિરત પ્રયાસો કરીશું.
- અમે જયભીમ ગુજરાત અને શ્રમણ આગાઝના જબરજસ્ત અભિયાનની સાથે છીએ.
આવો,
બાબા સાહેબના કરોડો રાજરત્નની સાથે આ 14 મી એપ્રિલ ધમાકેદાર રીતે ઉજવીએ.
સાથે સાથે;
-
HashTag ને ટ્રેન્ડ કરીએ.
- અમારી સંસ્થાની આ મુહીમમાં ભાગીદારી છે અને અન્ય તમામ બહુજન સંસ્થાઓને આ મુહીમમાં ભાગીદારી કરવા આહવાન કરીએ છીએ.
અભિયાનમાં જોડાવા માટે સંપર્કસૂત્ર :
9409659064 (તુષારકુમાર)
9737059711 (જતીન)
9687264144 (પંકજ)
9624574400 (નિલેશ સર)
તા.ક. : તમામ બહુજન સંસ્થાઓને અમારા આ ભવ્ય અભિયાનમાં જોડાવા વિનંતી સહ આમંત્રણ અને આહવાન છે.
જય ભીમ
નમો બુદ્ધાય