જૂનાગઢ ની જાણકારી

જૂનાગઢ ની જાણકારી જૂનાગઢ જીલ્લાની માહિતી

27/02/2025
01/12/2024
30/11/2024

ગરીબોના બેલી ખજુરભાઈની ઉપસ્થિતીમાં જૂનાગઢમાં શનિવારે અન્નપૂર્ણા સિંગતેલ શોપનો થશે મંગલ પ્રારંભ

#અન્નપૂર્ણાશિંગતેલ #દેશીઘાણી #સ્વસ્થજીવન #શુદ્ધતેલ #ગુજરાતીસ્વાદ #ગુજરાતીરસોઈ #શુદ્ધસીંગતેલ #ગુજરાતીવાનગી #ટ્રેડિશનલકુકિંગ #ગુજરાતીરસોઈ

20/08/2024

રક્ષાબંધનના દિવસે જૂનાગઢ જિલ્લા જેલ ખાતે પોલીસ અધિકારીઓ સહિતના કેદીઓને તેમની બહેનોએ રાખડી બાંધી પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

#જૂનાગઢનીજાણકારી

16/08/2024

જૂનાગઢ ના વડાલ ખાતે આશાપુરા માતાજીના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ની કારોબારી ની બેઠક મળી હતી તેમાં મોટી સંખ્યામાં જૂનાગઢ અને જીલ્લામાંથી કારોબારી સભ્યોએ હાજર રહ્યા હતા.....

ગયકાલે બપોર બાદ જૂનાગઢ ના વડાલ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ની એક મહત્વની બાબતોને ધ્યાનમાં રાખીને એક જૂનાગઢ જીલ્લા ની કારોબારી ની એક મીટિંગ મળી હતી તેમાં સાંપ્રત સમયના અનેક મહત્વ ના પ્રશ્રો બાબતે કારોબારીમાં ચચાૅઓ કરવામાં આવી હતી અને આ ચચાૅઓ અંતે સામાજિક સમાજની જવાબદારી માટે સમાજના લોકો ને આરોગ્ય શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રશ્રો બાબતે મદદરૂપ બનવા માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી તો બીજી તરફ આવનાર દિવસોમાં મહાનગરપાલિકા તાલુકા પંચાયત સહિત ની અનેક ચુંટણીઓ આવી રહી છે ત્યારે આ ચુંટણીઓમાં બ્રહ્મસમાજ ના લોકો ને વધુમાં વધુ ટીકીટ મળે તે માટે ના પ્રયત્ન કરવા સહિત ની ચચાૅ વિચારણાઓ આ મીટીંગમાં કરવામાં આવી હતી

19/07/2024

વિવેકાનંદ ગ્રાઉન્ડ ના વિવિધ પ્રસ્નો ને લઇ મેયર ને રજુઆત કરતા ખેલાડીઓ

#જૂનાગઢનીજાણકારી

12/07/2024

જૂનાગઢ ના વડાલ રોડ પર આવેલા આલ્ફા વિધા સંકુલ દ્વારા આસપાસ રોડ રસ્તા પર ગંદુ પાણી ગંદો કચરો અને પ્લાસ્ટિક ની થેલીઓ વગેરે નો રોડ રસ્તા પર નિકાલ કરવામાં આવતાં આસપાસ આ વિસ્તારમાં આવેલા ખેડૂતોએ આ બાબતે ને લયને તંત્રની પાસે યોગ્ય ન્યાય માટે અરજી કરેલ હોવાના સમાચાર મળી રહ્યાં છે

,

12/07/2024

જુનાગઢ એસપી કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં તાજીયાને ઉજવણી કરવા માટે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી

#જૂનાગઢનીજાણકારી

11/07/2024

બાબા બર્ફાનીનાં ચરણોમાં મહારૂદ્રી હવન સહિતનાં ધાર્મિક કાર્યક્રમો કર્યાં

સતત 19મી વખત અમરનાથ યાત્રા પુર્ણ કરી પરત ફરતા મહંતનું ઉષ્માભેર સ્વાગત

વિશ્વ કલ્યાણ અર્થે રસ્તામાં આવતાં તમામ તિર્થ સ્થાનો પર હવન-યજ્ઞ

ભવનાથ તળેટી સ્થિત શનિદેવ મંદિરનાં મહત દ્વારા દર વર્ષે અરનાથ યાત્રા કરવા જાય છે. આ વર્ષે સતત 19મી વખત યાત્રા પુર્ણ કરી શનિદેવ આશ્રમ ખાતે પરત ફરતાં તેમનું ઉષ્માભેર હારતોરા, કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
તળેટીમાં આવેલ શનિદેવ મંદિરનાં મહંત તુલસીનાથ બાપુ કે જેઓ દિવ્યાંગતાં ધરાવતાં હોય અને કમરથી નીચેનો ભાગ કામ કરતો ન હોવા છતાં પણ દર વર્ષે અમનાથ યાત્રા કરવા જાય છે. તેમનાં દ્વારા આ વર્ષે સતત 19 મી વખત યાત્રા પુર્ણ કરવામાં આવી છે. ગત તા.20 જુનને ગુરૂવારનાં રોજ ભવનાથ તળેટી ખાતેથી નિકળી અને ગુરૂવારનાં રોજ અમરનાથ બાબા બર્ફાની ખાતે પહોંત્યાં હતાં. દરમ્યાન તેમનાં દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે રસ્તામાં આવતાં તમામ તિર્થ સ્થાનો પર હોમ-હવન, ઘૂન, સ્તુતી, વંદનાં, સહિતનાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યાં હતાં. તેમનાં દ્વારા બાબા બર્ફાનીનાં સાનિધ્યમાં હવન કરી અને દેશમાં થતાં ઝગડા, લડાઈ, અનાવૃષ્ટી, પાકનું ઉત્પાદન ઓછું તેમજ તનાવની સ્થિતીને પહોંચી વળવાં અને શાંતિમય માહોલ બની રહે તે માટે માટેની આરાધનાં અને પ્રાર્થનાં કરવામાં આવી હતીં.
તેમનાં જણાવ્યા મુજબ શ્રીનગર પાસે આવેલ જંગલ વિસ્તારમાં ખીર ભવાની માતાજીનાં મંદિરે દર્શન કરવા પહોંચ્યાં ત્યારે માતાજીનું મંદિર તળાવની વચ્ચે આવેલ છે. ત્યારે આ તળાવનો કલર જો કાળો, લીલો, પીળો કે લાલ જેવો કલર થઈ જાય તો દેશ પર શંકટ હોવાની માન્યતાં છે. પરંતુ મને આ મંદિરે તળાવનાં દૂધ જેવા સફેદ કલરનાં દર્શન થતાં તેને શુભ માનવામાં આવે છે.

29/06/2024

જૂનાગઢ દંપતીએ હરિદ્વાર ની યાત્રા કરી દામોકુંદ બાદ સીધા અતિથી દેવો ભવ ટ્રસ્ટ જઈ યાત્રા પુરી કરી

15/06/2024

જુનાગઢમાં દર્દીઓની વહારે આવતું અતિથિ દેવો ભવ

03/06/2024

અતિથી દેવો ભવ ટ્રસ્ટ દ્વારા ફ્રી સોડા વિતરણ શરૂ કરાયું

Address

Junagadh
362001

Telephone

+919978516388

Website

Alerts

Be the first to know and let us send you an email when જૂનાગઢ ની જાણકારી posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to જૂનાગઢ ની જાણકારી:

Share