પાલીતાણા માં પીપર વાળા મેલડી માતા ના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે હોમ હવન અને પ્રસાદી નુ આયોજન કરવામાં આવેલ.
16/10/2024
પાલીતાણા માં પીપર વાળા મેલડી માતા ના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે હોમ હવન અને પ્રસાદી નુ આયોજન કરવામાં આવેલ.
આજરોજ તા.16.10.2024
બુધવાર ના સાંજે. 6.30 કલાકે
શ્રી પીપર વાળા મેલડી માતા મંદિર.
તળેટી રોડ પાલીતાણા માં
શ્રી પીપર વાળા મેલડી માતા મંદિર મિત્ર મંડળ ધ્વરા દર વર્ષની જેમ માંતાજી નો હોમ હવન અને પ્રસાદી નુ આયોજન હર્ષ ઉલાસ થી કરવામાં આવેલ આ ધાર્મિક પ્રંસગે બહોળી સંખ્યા માં ભક્તો એ દર્શન અને પ્રસાદી નો લાભ લીધો હતો એવી અખબારી યાદી ભરતભાઈ રાઠોડ ધ્વરા આપવામાં આવી હતી.
02/05/2024
અમદાવાદ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની શાખા દ્વારા તાજેતરમાં એ....
21/03/2024
વાવેલું ઉગે એની કોઈ ગેરંટી નથી. બેંકને પાર્ટી ઘણી ઉઠી ગઈ છે. એટલે વ્યાજ મળે એ નક્કી નથી. રે!.. મુદ્દલ
15/03/2024
પન્યાસ શ્રી ધર્મવિજયજી મહારાજ ડહેલાવાળા સમુદાય ના
પૂજ્ય આચાર્ય શ્રી અશોક ચંદ્ર સૂરીશ્વરજી મહારાજા ના શિષ્યરત્ન
*પૂજ્ય આચાર્ય શ્રી જયાનંદ સૂરીશ્વરજી મહારાજા*
(સરીયદ વાળા)
ઉમર વર્ષ : 78
સંયમ પર્યાય : 57
તા. 15.3.2024 શુક્રવાર ના બપોરે 12:39
ના નવકાર મંત્ર સ્મરણ પૂર્વક કાળધર્મ પામેલ છે...
પૂજ્ય આચાર્ય શ્રી ની પાલખી યાત્રા 16.3.2024 ના સવારે 9:00 કલાકે અશોક વાટિકા - પાલીતાણાથી પ્રારંભ થશે....
Be the first to know and let us send you an email when Challenger Hindi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.