Dwarkesh Surani Social Activist

Dwarkesh Surani Social Activist Yuva Sanskruti charitable Trust

11/02/2025
“યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ 26 જાન્યુઆરી ધ્વજવંદન  🇮🇳✨આજના ઉજાસમય દિવસમાં ગણતંત્ર દિન 2025ની ભવ્ય ઉજવણ...
28/01/2025

“યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ 26 જાન્યુઆરી ધ્વજવંદન 🇮🇳✨

આજના ઉજાસમય દિવસમાં ગણતંત્ર દિન 2025ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે તિરંગાને નમન કરી દેશપ્રેમનું પ્રતીક પ્રદર્શિત કરવામાં આવ્યું.

ધ્વજવંદન સમારંભમાં પૂજ્ય મહંતશ્રી જેરામબાપુ (આપાગીગા ગાદી મંદિર બગસરા)ની અધ્યક્ષતા અને **શ્રી સી.કે. માણીયા (President RJWAS)**ના પ્રેરણાદાયી ઉપસ્થિતિના કારણે આ કાર્યક્રમ વધુ યાદગાર બન્યો.

દેશભક્તિ ગીતો અને વક્તવ્યો દ્વારા કાર્યક્રમમાં ભાવનાત્મક ઉર્જાનો સંચાર થયો.

સ્થાનિક લોકો અને યુવાનોની ઉત્સાહી ભાગીદારી એ કાર્યક્રમને વધુ સુંદર બનાવ્યું.

આ પ્રસંગે હાજર દરેક મહેમાન, સ્વયંસેવકો, અને તમામ ઉપસ્થિતનો અમારો હ્રદયથી આભાર છે, જેઓના સહકારથી આ ઉજવણી સફળ બની.

આવો, દરેક દિવસે દેશપ્રેમ અને એકતા માટે પ્રેરણારૂપ બનીએ!
જય હિન્દ! 🇮🇳
#સંસ્કૃતિધામ

22/01/2025

10/01/2025

 નિરાધાર વડીલો અને નિરાધાર ગૌ માતાના લાભાર્થે ધૂન મંડળ. યુવા સંસ્કૃતિ ધૂન મંડળ સુરત દ્વારા શ્રદ્ધાંજલી, પુણ્યતિથિ,વાસ્તુ...
03/12/2024



નિરાધાર વડીલો અને નિરાધાર ગૌ માતાના લાભાર્થે ધૂન મંડળ. યુવા સંસ્કૃતિ ધૂન મંડળ સુરત દ્વારા શ્રદ્ધાંજલી, પુણ્યતિથિ,વાસ્તુપુંજન, જન્મદિવસ તેમજ કોઈપણ શુભ, અશુભ પ્રસંગે નિ:શુલ્ક ધૂન કરવામાં આવશે....

ની-શુલ્ક ધુન રાખવા માટે…

સંપર્ક કરો મો. 74300-47000 | 99243-90498....

#વડીલ

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 100 વડીલો ને નિઃશુલ્ક આશીર્વાદ યાત્રા કરાવાઈ,    યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વા...
03/12/2024

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 100 વડીલો ને નિઃશુલ્ક આશીર્વાદ યાત્રા કરાવાઈ,
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થતી વડીલ વંદના આશીર્વાદ યાત્રા તારીખ :- 01/12/2024 ને રવિવાર ના રોજ 100જેટલાં વડીલો ને અલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી,
યુવા અવસ્થા થી વડીલ અવસ્થા માં પ્રયાણ કરી ચુકેલા વડીલો ને યાત્રા કરાવવા હેતુ સવારે 08:30 કલાકે યાત્રા 2 બસ અને 3 ફોરવ્હિલ સાથે પ્રસ્થાન થઈ હતી.
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અંકિત બુટાણી આ આશીર્વાદ યાત્રા સવારે ઘલુડી મંદીર, ત્યારબાદ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા નવનિર્માણ પામનાર સંસ્કૃતિધામ વૃદ્ધાશ્રમ ની જગ્યા ની મુલાકાત, ગાય પગલાં પૌરાણિક મંદીર, બપોરે જમણવાર બાદ પારિવારીક જનરેશન ગેપ વિશે સેમિનાર દરમ્યાન વડીલો સાથે સંવાદ થયો હતો,
ત્યારબાદ ગર્લતેશ્વર મંદિર 12 જ્યોતિર્લિંગ દર્શન કરીને સાંજે દાદા ભગવાન મંદિર દર્શન કરીને સાંજે જમણવાર બાદ યાત્રા પૂર્ણ થઈ હતી,

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનો ની વડીલો પ્રત્યેની સેવાના પ્રેરણાદાયક કાર્ય થી યાત્રાળુઓએ પણ ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવ્યા હતા,,

નિ-શુલ્ક વડિલ યાત્રા માં જોડાવા માટે

યુવા સંસ્કૃતી ચેરિટેબલ ટ્રસ્ટ-સુરત
સ્થળ:-107 રાઇઝોન પ્લાઝા, સરથાણા જકાતનાકા, સુરત
મો:-74300-47000





Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Dwarkesh Surani Social Activist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dwarkesh Surani Social Activist:

Share