Paramsatyanews

  • Home
  • Paramsatyanews

Paramsatyanews News Media
(1)

03/11/2025
યોગ ગુરુ બાબા રામદેવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પ્રતિબંધ મૂકવાની...
02/11/2025

યોગ ગુરુ બાબા રામદેવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પ્રતિબંધ મૂકવાની માંગણીના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જેમના વિચારો ભારત અને ભારતીયતા સાથે અસંગત છે તેઓ જ આવા એજન્ડાને અનુસરે છે. જો તેઓ લડવા માંગતા હોય, તો તેમણે અમિત શાહ અને મોદી સામે લડવું જોઈએ. જ્યારે તેઓ તેમને હરાવી શકતા નથી, ત્યારે તેઓ RSS વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરે છે.

{ Yoga, Babaramdev, Congress, national, president, Mallikarjunkharge, statement, RSS }

શ્રી દિગ્વિજય સિમેન્ટના પ્રમોટર ટુ નોર્થ યુએસ સ્થિત બેઈન અને પિરામલ-સમર્થિત IRF, (ઈન્ડિયા રિસર્જન્સ ફંડ) ને ૫૦ ટકા હિસ્સ...
01/11/2025

શ્રી દિગ્વિજય સિમેન્ટના પ્રમોટર ટુ નોર્થ યુએસ સ્થિત બેઈન અને પિરામલ-સમર્થિત IRF, (ઈન્ડિયા રિસર્જન્સ ફંડ) ને ૫૦ ટકા હિસ્સો વેચશે, જેના માટે ઓપન ઓફર શરૂ થશે, જેમાં ૧૦/- રૂપિયાના ફેસ--વેલ્યુના ૩.૮૫ કરોડ શેર, જે પ્રતિ શેર ૯૨.૨ રૂપિયાના ભાવે સોંપવામાં આવશે, તેનું એક્વિઝિશનનું મૂલ્ય ૬.૩૧ બિલિયન (~૬૩૧ કરોડ) રૂપિયા રહેશે. સિરિલ અમરચંદ મંગલદાસ ખાનગી ઇક્વિટી રોકાણકાર ટુ નોર્થ ફંડ VI LLPને શ્રી દિગ્વિજય સિમેન્ટ કંપનીમાં તેનો કંટ્રોલિંગ હિસ્સો બેઈન કેપિટલ અને પિરામલ એન્ટરપ્રાઇઝ-સમર્થિત પ્લેટફોર્મ ઈન્ડિયા રિસર્જન્સ ફંડ (IRF) ને વેચવાની પ્રક્રિયામાં તેમના કાયદાકીય સલાહકાર છે.

પોલીસ પાસેથી મળેલી વિગતો અનુસાર, આ ઘટના અમરોલી વિસ્તારમાં બની હતી. આરોપીઓ અને ફરિયાદી વચ્ચે બાઇક અથડાવવા જેવી નજીવી બાબત...
01/11/2025

પોલીસ પાસેથી મળેલી વિગતો અનુસાર, આ ઘટના અમરોલી વિસ્તારમાં બની હતી. આરોપીઓ અને ફરિયાદી વચ્ચે બાઇક અથડાવવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. જોકે, આ બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી પર છરીના ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં ફરિયાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા અમરોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

જેનાથી બંને દેશો વચ્ચે વેપાર સંબંધો ગાઢ બનશે. દુર્લભ ખનીજ ઈલેક્ટ્રિક વાહનો અને બેટરી સ્ટોરેજ જેવા ક્ષેત્રો માટે મહત્ત્વપ...
31/10/2025

જેનાથી બંને દેશો વચ્ચે વેપાર સંબંધો ગાઢ બનશે. દુર્લભ ખનીજ ઈલેક્ટ્રિક વાહનો અને બેટરી સ્ટોરેજ જેવા ક્ષેત્રો માટે મહત્ત્વપૂર્ણ છે. વૈશ્વિક સ્તરે દુલર્ભ ખનીજોમાં ચીનનો દબદબો રહ્યો છે અને વૈશ્વિક ઉત્પાદનમાં તેનું યોગદાન આશરે 70 ટકા છે. આ લાયન્સ એવા સમયે ઈશ્યૂ કરવામાં આવ્યું છે, જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગની મુલાકાત થઈ. આ મુલાકાત બાદ અમેરિકા-ચીન વચ્ચે વેપાર સંબંધો સુધર્યા હોવાના સમાચાર મળ્યા હતાં. અમેરિકાએ ચીન પર ટેરિફ 10 ટકા ઘટાડ્યો છે, જ્યારે ચીને દુર્લભ ખનીજોના સપ્લાય અને સોયાબિન ખરીદવાનું વચન આપ્યું છે.

Address


Alerts

Be the first to know and let us send you an email when Paramsatyanews posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Paramsatyanews:

  • Want your business to be the top-listed Media Company?

Share