Shravan Seva

Shravan Seva फुटपाथ पर रहने वाले लोगों को आपकी जरूरत है। आपका दान जरूरतमंदों की मदद करेगा। दान अवश्य करें। Shravan Seva Foundation is a non-profit organization.

Every day, we provide lunch to the homeless and poor roadside residents, many of whom are elderly and therefore unable to work to survive. Every day, we give home-based complete Lunch, which comprises Roti, Sabji, Dal, Rice, Farsan, Salad, Water, Sweet and many more dishes. We also guarantee that the food will be of the indifferent variety and of high quality on a daily basis. Our donors join

us in celebrating their birthdays, anniversaries, and death anniversaries by donating food. We desire that no one in our country goes to sleep hungry. We would also like to establish the largest ashram for these rode side poor elderly. We only want to help make our vision a reality.

18/05/2026

આજ ની સેવા
જય જલારામ

આજ ની સેવા જય જલારામ
18/05/2026

આજ ની સેવા
જય જલારામ

18/05/2026

આજરોજ હૃદયે સેવાભાવી ઠાકોરભાઇ ચિમનભાઇ પટેલનો જન્મદિવસ છે. તે નિમિત્તે તેમણે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબુર નિઃસહાય વૃદ્ધો અને જરૂરિયાતમંદ લોકોને સ્વાદિષ્ટ ભોજનસેવા પુરી પાડી છે. અને તેમના આશીર્વાદ મેળવ્યા છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન પટેલ પરિવારના સેવાભાવી પ્રયાસોની સરાહના કરે છે. અને ઠાકોરભાઇ ચિમનભાઇ પટેલના ઉજજવળ ભવિષ્ય માટે તથા તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે પ્રભુશ્રી જલારામબાપા ના ચરણોમાં પ્રાર્થના કરે છે.

આજરોજ હ્રદયે સેવાભાવી અને ગૌ પ્રેમી સ્વર્ગીય લલિતાબેન ગોપાલદાસ પંચાલ ની દ્વિતિય પૂણ્યતિથિ છે. તેઓ આજે પણ પરિજનો વચ્ચે સુ...
17/05/2026

આજરોજ હ્રદયે સેવાભાવી અને ગૌ પ્રેમી સ્વર્ગીય લલિતાબેન ગોપાલદાસ પંચાલ ની દ્વિતિય પૂણ્યતિથિ છે. તેઓ આજે પણ પરિજનો વચ્ચે સુખદ સ્મૃતિ સ્વરૂપે જીવંત છે. તે નિમિત્તે તેમના સુપુત્ર રોહિતભાઇ ગોપાલદાસ પંચાલ તથા પરિજનો દ્વારા શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને 33 કોટી દેવી-દેવતાઓનો વાસ છે તેવા ગૌ માતા તથા નંદીજી મહારાજને વિવિધ ફળો, શાકભાજી, રોટલી, ગોળ, ઔષધીય લાડું તથા પૌષ્ટિક આહારની ભરપેટ ભોજનસેવા પુરી પાડી છે. અને ગૌ માતા તથા તેમનામાં વાસ કરતા 33 કોટી દેવી-દેવતાઓ તથા નંદીજી મહારાજના પ્રાર્થનારૂપી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન પંચાલ પરિવારના સેવાભાવીના પ્રયાસોની સરાહના કરે છે. અને સ્વર્ગીય લલિતાબેન ગોપાલદાસ પંચાલની આત્માની શાંતિ અર્થે તથા તેમને જલાશરણ અને ગૌ લોક પ્રાપ્ત થાય તે માટે માટે પ્રભુશ્રી જલારામબાપા, ગૌ માતા તથા તેમનામાં વાસ કરતા 33 કોટી દેવી-દેવતાઓ તથા નંદીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરે છ

આજરોજ હૃદયે 'શ્રવણ સેવક' એવા પાર્થભાઇ ઠક્કરનો જન્મદિવસ છે. તે નિમિત્તે તેમણે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને ફૂટપાથ પર જ...
17/05/2026

આજરોજ હૃદયે 'શ્રવણ સેવક' એવા પાર્થભાઇ ઠક્કરનો જન્મદિવસ છે. તે નિમિત્તે તેમણે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબુર નિઃસહાય વૃદ્ધો અને જરૂરિયાતમંદ લોકોને સ્વાદિષ્ટ ભોજનસેવા પુરી પાડી છે. અને તેમના આશીર્વાદ મેળવ્યા છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન ઠક્કર પરિવારના સેવાભાવી પ્રયાસોની સરાહના કરે છે. અને પાર્થભાઇ ઠક્કરના ઉજજવળ ભવિષ્ય માટે તથા તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે પ્રભુશ્રી જલારામબાપા ના ચરણોમાં પ્રાર્થના કરે છે

17/05/2026

આજરોજ હૃદયે 'શ્રવણ સેવક' એવા પાર્થભાઇ ઠક્કરનો જન્મદિવસ છે. તે નિમિત્તે તેમણે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબુર નિઃસહાય વૃદ્ધો અને જરૂરિયાતમંદ લોકોને સ્વાદિષ્ટ ભોજનસેવા પુરી પાડી છે. અને તેમના આશીર્વાદ મેળવ્યા છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન ઠક્કર પરિવારના સેવાભાવી પ્રયાસોની સરાહના કરે છે. અને પાર્થભાઇ ઠક્કરના ઉજજવળ ભવિષ્ય માટે તથા તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે પ્રભુશ્રી જલારામબાપા ના ચરણોમાં પ્રાર્થના કરે છે

આજરોજ કટ્ટર લોકસેવક, 24 / 7 જરૂરિયામંદ લોકો માટે ઉપલબ્ધ રહેતા, વાઘોડિયા વિધાસભાની જોડે સમગ્ર વડોદરા જિલ્લામાં '108' તરીક...
17/05/2026

આજરોજ કટ્ટર લોકસેવક, 24 / 7 જરૂરિયામંદ લોકો માટે ઉપલબ્ધ રહેતા, વાઘોડિયા વિધાસભાની જોડે સમગ્ર વડોદરા જિલ્લામાં '108' તરીકે ઓળખાતા, અને તેવી જ રીતે સ્ફૂર્તિથી લોકસેવાના કામો પાર પાડતા હ્રદયે સેવાભાવી અને ગૌ પ્રેમી વિરેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિવસ છે. તે નિમિત્તે તેમણે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને 33 કોટી દેવી-દેવતાઓનો વાસ છે તેવા ગૌ માતા તથા નંદીજી મહારાજને વિવિધ ફળો, શાકભાજી, રોટલી, ગોળ, ઔષધીય લાડું તથા પૌષ્ટિક આહારની ભરપેટ ભોજનસેવા પુરી પાડી છે. અને ગૌ માતા તથા તેમનામાં વાસ કરતા 33 કોટી દેવી-દેવતાઓ તથા નંદીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન જાડેજા પરિવારના સેવાભાવીના પ્રયાસોની સરાહના કરે છે. અને વિરેન્દ્રસિંહ જાડેજાની ઉત્તરોત્તર પ્રગતિ, ઉજ્જવળ ભવિષ્ય તથા તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે પ્રભુશ્રી જલારામબાપા, ગૌ માતા તથા તેમનામાં વાસ કરતા 33 કોટી દેવી-દેવતાઓ તથા નંદીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરે છે.

આજરોજ હૃદયે સેવાભાવી ઠાકોરભાઇ ચિમનભાઇ પટેલનો જન્મદિવસ છે. તે નિમિત્તે તેમણે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને ફૂટપાથ પર જી...
16/05/2026

આજરોજ હૃદયે સેવાભાવી ઠાકોરભાઇ ચિમનભાઇ પટેલનો જન્મદિવસ છે. તે નિમિત્તે તેમણે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબુર નિઃસહાય વૃદ્ધો અને જરૂરિયાતમંદ લોકોને સ્વાદિષ્ટ ભોજનસેવા પુરી પાડી છે. અને તેમના આશીર્વાદ મેળવ્યા છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન પટેલ પરિવારના સેવાભાવી પ્રયાસોની સરાહના કરે છે. અને ઠાકોરભાઇ ચિમનભાઇ પટેલના ઉજજવળ ભવિષ્ય માટે તથા તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે પ્રભુશ્રી જલારામબાપા ના ચરણોમાં પ્રાર્થના કરે છે.

Address


Alerts

Be the first to know and let us send you an email when Shravan Seva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shravan Seva:

  • Want your business to be the top-listed Media Company?

Share