
26/08/2025
આવતીકાલથી ગણેશોત્સવની શરૂઆત થઈ રહી છે. આપણે ગણપતિજીને આદર્શ પુત્ર, આદર્શ પિતા, આદર્શ પતિ, શ્રેષ્ઠ ગણનાયક અને વિઘ્નહર્તા દેવ તરીકે ઓળખીએ છીએ. એ ઉપરાંત ગણપતિજીનું એક મહત્વપૂર્ણ યોગદાન દક્ષિણ ભારતમાં કાવેરી નદીને વહેતી કરવામાં પણ છે. અગત્સ્ય મુનિએ જ્યારે પોતાની પત્ની લોપામુદ્રા ને પોતાનાથી દૂર જવા દેવાની ઈચ્છા ન હોવાથી કમંડળમાં કેદ કરીને રાખ્યા, એ સમયે ગણપતિજીએ જ એમને કમંડળમાંથી મુક્ત કરી કાવેરી નદી રૂપે વહેતા કર્યા જે દક્ષિણ ભારતની અત્યંત મહત્વપૂર્ણ નદી ગણાય છે. આમ તો ગણેશજીની સર્વ કથાઓ એકદમ પ્રેરણાદાયી અને મનના સંતાપને દૂર કરી, ઈશ્વર પર શ્રદ્ધા વધારનારી છે સાથે સાથે અગત્સ્ય મ્યુનિએ લોપામુદ્રા ને કેમ કેદ કરવા પડ્યા એ જાણવું પણ રસપ્રદ થઈ રહેશે. આ કથા તમે મારી youtube ચેનલ પર સાંભળી શકશો જેની લીંક સાથે આપેલ છે. કથા ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.
लोपामुद्रा को कमंडल में क्यो कैद किया गया था ? और कैसे वे मुक्त हुए यह जानने के लिए यह कहानी अवश्य सुने।अगत्स्य मुनि...