08/05/2026
આપણે માનીએ છીએ કે ઈશ્વર અકળ છે, જલ્દી જાણી ન શકાય તેવો છે, સરળતાથી મળે નહીં તેવો છે, અપ્રાપ્ય છે. મોટા મોટા જ્ઞાની જનોને પણ જલ્દીથી સમજમાં ન આવે તેવો છે. પરંતુ સાચી વાત તો એ છે કે મોટાભાગે આપણા પ્રયત્નો ઉલટી દિશામાં હોય છે જેથી આપણે ઈશ્વરને અનુભવી શકતા નથી.
આપણે રાજા ભોજ નું નામ સાંભળ્યું જ છે. એમને પણ ઈશ્વર વિશે આવા જ કંઈક પ્રશ્નો હતા જેના જવાબ તેઓ શોધતા હતા. તેને જવાબ દેવા માટે એક નાની છોકરી આગળ આવે છે.
રાજા એને ત્રણ પ્રશ્ન પૂછે છે.
૧. ઈશ્વર અગર છે તો એ દેખાતા કેમ નથી?
૨. ઈશ્વર અગર છે તો એમનું મુખ કઈ દિશામાં છે?
૩. ઈશ્વર અગર છે તો તેઓ કાર્ય શું કરે છે?
એ છોકરીના તર્કસંગત જવાબથી રાજા ખૂબ પ્રસન્ન થાય છે અને તેના પિતાને રાજ દરબારમાં સ્થાન આપે છે. વાર્તા તો નાની એવી છે પણ સમજવાની વાત ઘણી મોટી છે. એ કથા નો વિડીયો મારી youtube ચેનલ પર મુકેલ છે જેની લિંક અહીં શેર કરું છું.
यह एक प्रेरणादायक कहानी है एक 12 साल की समझदार लड़की की, जिसने अपनी बुद्धि और समझ से राजा भोज को चौंका दिया। जब राजा भ.....