
01/06/2025
આપણે ઘણીવાર કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ નું સમગ્રપણે અવલોકન કરી શકતા નથી, જેના કારણે તેમની ઘણી વિશેષતાઓથી અજાણ રહી જઈએ છીએ. જેમકે આદિ શંકરાચાર્ય...
આપણે તેમને વેદાંતના પ્રખર પ્રચારક, બ્રહ્મસૂત્ર ના ભાષ્યકાર, દશનામી સાધુ સમાજ ના સ્થાપક, શિવાવતાર વગેરે વગેરે...તરીકે જાણીએ છીએ પરંતુ એ બધાની સાથે તેઓ પ્રખર માતૃભક્ત પણ હતા. મહાન ઉદ્દેશ્યની પૂર્તિ માટે માત્ર આઠ વર્ષની ઉંમરે સન્યાસ ધારણ કરી ગૃહત્યાગ કર્યો પરંતુ જતાં પહેલા માતા ને એક વચન આપ્યું અને તેનું પાલન પણ કર્યું. માતૃ વંદના રૂપે માતૃ પંચક ની પણ રચના કરી...
આ પ્રસંગ ની કથા મારી યૂટ્યુબ ચેનલ પર મૂકી છે જેની લિંક અહી શેર કરું છું.
कुछ महापुरुष इस पृथ्वी पर कुछ उद्देश्यों को पूरा करने के लिए ही अवतरित होते है। आदि शंकराचार्य ने भी वही किया जिसक.....