Rupesh Shantilal Patel

Rupesh Shantilal Patel કારોબારી સમિતિ અધ્યક્ષ; બાલાસિનોર નગરપાલિકા
વિસ્તારક; ઊંઝા વડનગર વિધાનસભા (લોકસભા ૨૦૨૪)

ભારત વિકાસ પ્રતિજ્ઞાહું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે...
08/10/2025

ભારત વિકાસ પ્રતિજ્ઞા

હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે...

સત્ય, ન્યાય અને ધર્મથી પ્રેરિત પર્વ વિજયાદશમી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૧૦૦મા સ્થાપના દિવસ નિમિત્તે બાલાસિનોર અને જો...
05/10/2025

સત્ય, ન્યાય અને ધર્મથી પ્રેરિત પર્વ વિજયાદશમી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૧૦૦મા સ્થાપના દિવસ નિમિત્તે બાલાસિનોર અને જોરાપુરા માં આયોજિત ઉત્સવમાં ભાગ લેવા નો અવસર મળ્યો.
એક શતકથી RSS માતૃભૂમિની સેવા અને ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે યુવાઓને પોતાનું સર્વસ્વ અર્પણ કરવાની પ્રેરણા આપી રહ્યું છે, અને રાષ્ટ્રનિર્માણમાં અમૂલ્ય યોગદાન આપતું રહ્યું છે.
આ ઉજવણી માત્ર પર્વ નથી, પરંતુ સેવાભાવ, સંસ્કૃતિ અને સંકલ્પનું પ્રતિક છે.

वन्देमातरम :- संघ का सिक्का चलेगा...   राष्ट्रीय स्वयंसेवक संघ (RSS) के शताब्दी समारोह के अवसर पर राष्ट्र के प्रति RSS क...
01/10/2025

वन्देमातरम :- संघ का सिक्का चलेगा...
राष्ट्रीय स्वयंसेवक संघ (RSS) के शताब्दी समारोह के अवसर पर राष्ट्र के प्रति RSS के योगदान को दर्शाने वाले एक विशेष रूप से अंकित किए गए स्मारक डाक टिकट और सिक्के जारी...
माननीय राष्ट्रपति महोदया, श्रद्धेय प्रधानमंत्री मोदी जी का ह्रदयपूर्वक आभार।
स्थान : डॉ. अंबेडकर अंतर्राष्ट्रीय केंद्र, नई दिल्ली
#संघ_शताब्दी_वर्ष

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝાના ચેરમેન તરીકે શ્રી દિનેશભાઈ પટેલ ની પુનઃ બિનહરીફ વરણી થવા બદલ ખૂબ ખુબ શુભેરછા સહ અભિનં...
26/09/2025

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝાના ચેરમેન તરીકે શ્રી દિનેશભાઈ પટેલ ની પુનઃ બિનહરીફ વરણી થવા બદલ ખૂબ ખુબ શુભેરછા સહ અભિનંદન...

વૈશ્વિક મંચ પર ભારતને શક્તિશાળી, ગૌરવશાળી અને આત્મનિર્ભર બનાવનાર, ગુજરાતના સપૂત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા યશસ...
16/09/2025

વૈશ્વિક મંચ પર ભારતને શક્તિશાળી, ગૌરવશાળી અને આત્મનિર્ભર બનાવનાર, ગુજરાતના સપૂત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને ૭૫મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

જ્યારે સરદાર સાહેબનું અવસાન થતા ૧ કલાક પછી નહેરૂએ બે મુદ્દાનો આદેશ જારી કર્યો.પહેલો :- સરદાર પટેલને આપેલી સરકારી ગાડી એક...
12/09/2025

જ્યારે સરદાર સાહેબનું અવસાન થતા ૧ કલાક પછી નહેરૂએ બે મુદ્દાનો આદેશ જારી કર્યો.
પહેલો :- સરદાર પટેલને આપેલી સરકારી ગાડી એક જ સમયે પાછી ખેંચાય, અને
બીજો :- સરદાર પટેલના અંતિમ સંસ્કારમાં બોમ્બે જવા માંગતા મંત્રાલયના સેક્રેટરી/અધિકારીઓ સ્વખર્ચે જવું. પરંતુ પછી ગૃહ સચિવ વી. પી. મેનન એ નહેરૂના આ પત્રનો એક્સિડન્ટ કોલ સભામાં ઉલ્લેખ ન કરી તમામ અધિકારીઓને તેમના ખર્ચે બોમ્બે મોકલ્યા.
ત્યારબાદ નહેરૂએ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદને સરદાર સાહેબની અંતિમયાત્રામાં ભાગ ન લેવાની સલાહ આપી. પરંતુ રાજેન્દ્રપ્રસાદે કેબિનેટની સલાહને સંબોધન કરતા અંતિમ સંસ્કારમાં જવાનો નિર્ણય કર્યો. જ્યારે નહેરૂને આ ખબર પડી ત્યારે તેઓ ત્યાં હતા. સરકારી સ્મારક વાંચન માટે રાષ્ટ્રપતિની જગ્યાએ રાજગોપાલાચારીને મોકલી પત્ર તેમને સોંપ્યો.
આ પછી કોંગ્રેસની અંદર માંગ આવી હતી કે સરદાર સાહેબની યાદમાં તેમની 'સ્મૃતિ' બને એવું સરકાર કંઈક કરે. પહેલાં નહેરૂએ પહેલા વિરોધ કર્યો, પછી દબાણ વધતાં કંઈક કરવાનું વચન આપ્યું. થોડા દિવસ પછી નહેરૂએ કહ્યું કે સરદાર પટેલ ખેડૂતોના નેતા હતા એટલે તેમના જેવા મહાન અને દિગ્ગજ નેતાના નામે ગામોમાં કુવા ખોદીશું. આ યોજના ક્યારે શરૂ થઈ અને ક્યારે બંધ થઈ તે કોઈને ખબર પણ ન પડી.
ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં નહેરૂ વિરુદ્ધ સરદાર પટેલનું નામ આપનાર કોંગ્રેસના જૂના અને દિગ્ગજ નેતા પુરુષોત્તમદાસ ટંડનને પક્ષમાંથી હટાવવામાં આવ્યા હતા.
જ્યારે આ કોંગ્રેસીઓને સરદાર પટેલનું નામ જપતા જોઉં છું; ત્યારે આ બધી વાતો યાદ અપાવવી પડે છે.

l जीवेम शरदः शतम् llજન્મદિવસના ખૂબ ખૂબ વધામણાં;મહાદેવ સુખ સમૃદ્ધિ દીર્ઘાયુ બક્ષે એ જ પ્રાર્થના.🌹🪔🌹🪔🌹🪔🌹🪔🌹🪔🌹🪔
06/09/2025

l जीवेम शरदः शतम् ll
જન્મદિવસના ખૂબ ખૂબ વધામણાં;
મહાદેવ સુખ સમૃદ્ધિ દીર્ઘાયુ બક્ષે એ જ પ્રાર્થના.
🌹🪔🌹🪔🌹🪔🌹🪔🌹🪔🌹🪔

30/08/2025

જ્યાં આપણો મત રજુ કરવાથી મતભેદ થતો હોય.
તો ત્યાં મૌન રહેવુ ઉચિત છે.

ધી ખેડા જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. આણંદ -- અમુલની ચૂંટણીના જાહેર થયેલ તમામ ઉમેદવારોને શુભકામનાઓ.
21/08/2025

ધી ખેડા જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. આણંદ -- અમુલની ચૂંટણીના જાહેર થયેલ તમામ ઉમેદવારોને શુભકામનાઓ.

“परित्राणाय साधूनां, विनाशाय च दुष्कृताम्।धर्मसंस्थापनार्थाय, सम्भवामि युगे युगे॥” ✨ कृष्णं वन्दे जगतगुरुम्….!!!     “कृ...
16/08/2025

“परित्राणाय साधूनां, विनाशाय च दुष्कृताम्।
धर्मसंस्थापनार्थाय, सम्भवामि युगे युगे॥” ✨
कृष्णं वन्दे जगतगुरुम्….!!!
“कृष्णाय वासुदेवाय, देवकीनन्दनाय च।
नन्दगोपकुमाराय, गोविन्दाय नमो नम:॥”
धर्म की रक्षा और प्रेम के संदेश के साथ भगवान श्रीकृष्ण के अवतरण दिवस पर सभी सनातनियों को सुख, शांति और समृद्धि की शुभकामनाएँ।
“नंद घर आनंद भयो, जय कन्हैया लाल की “

સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 🇮🇳
15/08/2025

સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 🇮🇳

Address

Balasinor

Opening Hours

Monday 9am - 11pm
Tuesday 9am - 11pm
Wednesday 9am - 11pm
Thursday 9am - 11pm
Friday 9am - 11pm
Saturday 9am - 11pm
Sunday 9am - 11pm

Telephone

+919624144144

Alerts

Be the first to know and let us send you an email when Rupesh Shantilal Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rupesh Shantilal Patel:

Share