AAP TIMES

AAP TIMES NEWS

16/11/2021
Surat West zone rain
10/07/2021

Surat West zone rain

23/01/2021

ગેરકાયદેસર જીગા તરાવ અટેલે
SCAM Government land ?

02/06/2020
અમેંરિકા પોલીસે અહિંસા થી એકજ દિવસ માં તોફાન શાંત થઇ રહયું છે .ગાંધીજી ના અહિંસા નો ઉપદેશ હજુ પણ જન માન છેં, જયારે ગાંધી...
02/06/2020

અમેંરિકા પોલીસે અહિંસા થી એકજ દિવસ માં તોફાન શાંત થઇ રહયું છે .ગાંધીજી ના અહિંસા નો ઉપદેશ હજુ પણ જન માન છેં, જયારે ગાંધીજી ની ભૂમિ પર આદિવાસી કે ગરીબ , મજબુર માણસ પર હિંસા નો જ ઉપયોગ થઇ રહીયો છેં ? 🙏

27/02/2020

Press Information Bureau
Government of India
પ્રધાનમંત્રીનું કાર્યાલય
26 FEB 2020 2:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ દિલ્હીનાં વિવિધ ભાગોમાં પ્રવર્તી રહેલી સ્થિતિની સમીક્ષા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિવિધ ભાગોમાં પ્રવર્તી રહેલી સ્થિતિની સમીક્ષા કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “દિલ્હીના વિવિધ ભાગોમાં પ્રવર્તી રહેલી સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી છે. પોલીસ અને અન્ય એજન્સીઓ શાંતિ અને સામાન્ય સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરી રહી છે.

શાંતિ અને સંવાદિતા એ આપણી નૈતિકતાના કેન્દ્રો છે. હું દિલ્હીની મારી બહેનો અને ભાઈઓને અપીલ કરું છું કે શાંતિ અને ભાઈચારો જાળવી રાખો. વહેલી તકે સ્થિતિ સામાન્ય બને અને શાંતિ સ્થાપિત થાય એ ખૂબ મહત્વનું છે”

27/02/2020

Press Information Bureau
Government of India
મંત્રીમંડળ
26 FEB 2020 3:44PM by PIB Ahmedabad
મંત્રીમંડળે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન કાયદો, 2019ની ધારા 96 અંતર્ગત કેન્દ્રીય કાયદાઓ અપનાવવા માટે આદેશ બહાર પાડવાની મંજૂરી આપી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન કાયદો, 2019માં ધારા 96 હેઠળ કેન્દ્રના કાયદાઓ અપનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આદેશ બહાર પાડવાની મંજૂરી આપી છે.

જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન કાયદો, 2019 અમલમાં આવ્યા પછી, ભૂતપૂર્વ જમ્મુ અને કાશ્મીર રાજ્ય 31 ઓક્ટોબર 2019ના રોજ અમલથી જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે.

કેન્દ્રના તમામ કાયદાઓ 31.10.2019 પહેલાં ભૂતપૂર્વ જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર ભારતમાં લાગુ થવા પાત્ર હતા તે હવે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં તા. 31.10.2019થી લાગુ થવા પાત્ર છે. વધુમાં, સમકાલીન યાદી હેઠળ તૈયાર કરવામાં આવેલા કેન્દ્રના કાયદાને જરૂરી ફેરફારો અને સુધારા સાથે અપનાવવા જરૂરી છે જેથી કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વહીવટી અસરકારકતા અને સરળ પરિવહન સુનિશ્ચિત કરી શકાય અને તે પ્રમાણે ભારતના બંધારણને અનુરૂપ આ કાયદાઓના અમલ અંગે રહેલી કોઇપણ અસ્પષ્ટતાઓ દૂર થઇ શકે.

જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન કાયદો, 2019ની ધારા 96 અનુસાર, અનુગામી કેન્દ્ર શાસિત પ્રદેશના સંબંધમાં નિયુક્તિની તારીખ પહેલાંથી બનાવેલા કોઇપણ કાયદા માટે નિયુક્તિની તારીખથી એક વર્ષ સુધીની મુદત માટે કેન્દ્ર સરકાર જરૂરિયાત અનુસાર અથવા કોઇપણ કાયદાનો અમલ કરવા માટે ઉચિત લાગે તે અનુસાર કાયદો રદ કરીને અથવા તેમાં સુધારો કરીને તેને અપનાવવા માટે સત્તા ધરાવે છે.

તદ્અનુસાર, મંત્રીમંડળે આજે પોતાની બેઠકમાં કેન્દ્ર સરકારને આદેશ બહાર પાડવા સંબંધિત પ્રસ્તાવને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના આવા 37 કાયદા કે જે જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન, 2019 કાયદાની ધારા 96 અંતર્ગત કેન્દ્રને મળેલી સત્તાનો ઉપયોગ કરીને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ થવા પાત્ર કરવામાં આવ્યા છે તે અપનાવવા અને સુધારો કરવા માટે કેન્દ્ર સરકારને આ મંજૂરી આપવામાં આવી છે. ઉપરોક્ત કેન્દ્રીય કાયદા આવા સુધારા સાથે અપનાવવાથી કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વહીવટીતંત્રની અસરકારકતા સુનિશ્ચિત થશે અને ભારતના બંધારણને અનુરૂપ કાયદાઓના અમલીકરણ માટેની અસ્પષ્ટ

Oct 02, 2019,  12:33PMરાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને દોઢસોમી જન્મ જયંતી નિમિત્તે આજે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજનઆક...
02/10/2019

Oct 02, 2019

,
12:33PM

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને દોઢસોમી જન્મ જયંતી નિમિત્તે આજે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

આકાશવાણી
કૃતજ્ઞ રાષ્ટ્ર આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમની ૧૫૦મી જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. દેશભરમાં અને વિદેશોમાં ભારતીય મિશના અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીજીના સમાધિસ્થળ પર રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજઘાટ પર સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું.
પ્રધાનમંત્રી આજે સાંજે અમદાવાદમાં સાબરમતી આશ્રમ જશે. અને ત્યાં સિંગલયુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી આશ્રમને મુક્ત બનાવવાના પ્લોગિંગ કાર્યક્રમમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પીને શ્રધ્ધાસુમન અર્પણ કરશે, અને હ્‌દયકુંજ સહિત ગાંધીઆશ્રમના વિવિધ સ્થળોની પણ મુલાકાત લેશે. આ વેળાએ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજયના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી નાયબમુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Address

Gothan

394130

Alerts

Be the first to know and let us send you an email when AAP TIMES posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to AAP TIMES:

  • Want your business to be the top-listed Media Company?

Share