Prajapati jinal

  • Home
  • Prajapati jinal
29/04/2025

સ્વાર્થ ભરેલા માનસ નો કદી ભરોસો ના કરવો …….

29/04/2025

વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે.

29/04/2025

અંધશ્રદ્ધા એ ગરીબ અને મજબૂર માણસ ની બેવફા પત્ની જેવી છે.

29/04/2025

વિશ્વાસ વિના ભક્તિ નથી થતી. ભક્તિ વિના ભગવાન પીગળતા નથી અને ભગવાનની કૃપા વિના “જીવ” સ્વપ્નમાં પણ શાંતિ પ્રાપ્ત કરતો નથી.

29/04/2025

જયારે દીવાલ માં તિરાડ પડે છે ત્યારે દીવાલો પડી જાય છે, પણ જયારે સંબંધ માં તિરાડ પડે છે ત્યારે દીવાલો બની જાય છે..

29/04/2025

પોતાની જાત પર વિશ્વાસ રાખો અને એક દિવસ એવો આવશે જયારે લોકો જોડે તમારા પર વિશ્વાસ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નહિ હોય …..

29/04/2025

વિશ્વાસ મેળવી શકાય છે, જો સત્ય બોલતા આવડે.
મંઝીલ મેળવી શકાય છે, જો પુરુશાર્થ કરતા આવડે.

29/04/2025

કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે પણ મંઝિલ નહીં દોસ્ત
મંઝિલ તો પોતાની મહેનતથી જ મળે છે

29/04/2025

પરિસ્થીતી ભલે નબળી ચાલે પણ વિચારશક્તિ તો હંમેશા મજબુત જ હોવી જોઇએ

29/04/2025

વારંવાર વિશ્વાસ અને ખુલાસા આપવા પડે એ સંબંધ નહિ પણ બંધન કહેવાય છે

28/04/2025
28/04/2025

મોટા સ્વપ્નદ્રષ્ટા કોઈને પણ પૂછીને તેમના સપના ના ઉડાન ભરતા નથી.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Prajapati jinal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share