Rameshwarbapu offcial

05/08/2025

શાસ્ત્ર અનુસાર મનુષ્યનું કલ્યાણ ક્યારે થાય? | Rameshwarbapu

શ્રીમદ ભાગવતમાં છ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. અને એ છ પ્રશ્નોના સારમાં આખી શ્રીમદ ભાગવતની કથાનો મહિમા આવી જાય છે.શ્રીમદ ભાગવતના પ્રારંભમાં જ મહર્ષિ ઋષિ સંવાદમાં આવા મહત્વપૂર્ણ 6 પ્રશ્નો પૂછાય છે, જે જીવન અને મૃત્યુ વચ્ચેના સંતુલન, કર્મ અને ભક્તિની મહિમા તથા આત્માની મુક્તિ વિશે ઊંડા જવાબો આપે છે.આ છ પ્રશ્નો કયા છે અને આ પ્રશ્નોનું શું મહત્વ છે જાણો આ વિડીઓમાં

"જીંદગી હંમેશા તેની સાથે જ વધુ રમત કરે છે જેના સ્વભાવ 'ભોળો' અને 'માયાળુ' હોય." – પૂ. શ્રી રામેશ્વરબાપુ હરિયાણીઆ સુવિચાર...
04/08/2025

"જીંદગી હંમેશા તેની સાથે જ વધુ રમત કરે છે જેના સ્વભાવ 'ભોળો' અને 'માયાળુ' હોય." – પૂ. શ્રી રામેશ્વરબાપુ હરિયાણી

આ સુવિચાર આપણને જીવનની મહત્વપૂર્ણ સત્યતા સમજાવે છે. ભોળા અને ભાવુક સ્વભાવના લોકો જીવનમાં વધારે પરીક્ષાઓથી પસાર થાય છે.

(rameshwarbapu thoughts, inspirational quotes, Gujarati spiritual wisdom, motivational messages, life lessons, bhakti inspiration, satsang quotes, Gujarati quotes, Hindu philosophy)

02/08/2025

ભોળાનાથના લગ્નનું સંપૂર્ણ વર્ણન | Om Namah Shivay | Rameshwar Bapu

ભોળેનાથના લગ્નનો પ્રસંગ માત્ર એક પૌરાણિક ઘટના નથી, પરંતુ સમગ્ર સૃષ્ટિ માટે આધ્યાત્મિક સંદેશ છે. માતા પાર્વતીના અનન્ય તપથી પ્રભાવિત થઈ, ભગવાન શિવે જ્યારે વિવાહનો પ્રસ્તાવ સ્વીકાર્યો, ત્યારે તે ક્ષણ માત્ર દેવીદેવતાઓ માટે નહીં, પરંતુ સમગ્ર જગત માટે એક ઉત્સવ બની ગઈ.શિવ પાર્વતીનો લગ્નોત્સવ માત્ર દૈવી વિધિ નહીં પરંતુ ભાવનાની ઊંચી ક્ષિતિજ છે. દેવતાઓએ જયઘોષ કર્યો ત્યારે ત્રિલોકમાં આનંદ છવાઈ ગયો અને વિવાહના મંત્રોએ સમગ્ર બ્રહ્માંડને પવિત્ર બનાવિ દીધું
ભોળેનાથના લગ્ન આપણને એ સિખવે છે કે જીવનમાં પ્રેમ અને ભક્તિથી કોઈપણ અશક્ય વસ્તુ શક્ય બની શકે છે. શિવ અને પાર્વતીનો આ મિલન પ્રસંગ, આપણી જિંદગીમાં શાંતિ અને ધાર્મિક શક્તિની પ્રેરણા આપે છે

ll GURUKRUPA llKeval krupa SkkJsr
02/08/2025

ll GURUKRUPA ll
Keval krupa
Skk
Jsr

"જેમ પગમાંથી કાંટો નીકળી જાય તો ચાલવાની મજા આવી જાય છે,એમ મનમાંથી અહંકાર નીકળી જાય તો જીવન જીવીવાને મજા આવી જાય..."🌸 || ...
01/08/2025

"જેમ પગમાંથી કાંટો નીકળી જાય તો ચાલવાની મજા આવી જાય છે,
એમ મનમાંથી અહંકાર નીકળી જાય તો જીવન જીવીવાને મજા આવી જાય..."

🌸 || हरे राम हरे कृष्ण || 🌸



(Rameshwarbapu motivational quotes, Gujarati Suvichar, remove ego quotes, Gujarati kathakar, spiritual thoughts in Gujarati, inspirational quotes by saints, Sanatan Dharma pravachan, Gujarati life quotes.)

ll GURUKRUPA ll आज गोस्वामी तुलसीदासजी की पावन जन्मभूमि राजापुर. चित्रकूट उत्तरप्रदेश  में प्रिय मोरारीबापू के  सानिध्य ...
29/07/2025

ll GURUKRUPA ll
आज गोस्वामी तुलसीदासजी की पावन जन्मभूमि राजापुर. चित्रकूट उत्तरप्रदेश में प्रिय मोरारीबापू के सानिध्य में संतगोष्ठी के बाद मंदाकिनी मैया के दर्शन किया स्फटिक शिला का दर्शन किया. हमारे साथ विद्वान वक्ता डॉ.महादेव प्रसादजी महेता

29/07/2025

जानिए मानस सरोवर के चार घाट का रहस्य | Morari Bapu |Rameshwar Bapu

इस वीडियोमे जानिए मानस सरोवर के चार घाट का रहस्य। मानस में चार घाट का वर्णन किया गया है उसमे से पहेला घाट है ज्ञान घाट । दूसरा घाट है प्रयागराज। प्रयागराज वाला जो घाट है वो कर्म करने वाला घाट है। तीसरा घाट उपासना का घाट है और चोथा घाट भक्ति घाट है।

ज्ञान घाट – जहाँ ज्ञान के माध्यम से हर व्यक्ति भगवान राम तक पहुँच सकता है।
प्रयागराज घाट – यह घाट कर्म का प्रतीक है। जो भी व्यक्ति धर्मपूर्ण कर्म करता है, वह जीवन को सार्थक बना सकता है।
उपासना घाट – साधना और उपासना का मार्ग, जहाँ मन को शांति और स्थिरता प्राप्त होती है।
भक्ति घाट – जीवन का अंतिम और सबसे महत्वपूर्ण घाट, जहाँ निष्काम भक्ति से भगवान का साक्षात्कार होता है।

महाकवि परमवंदनीय गोस्वामी तुलसीदास जी की पावन जन्मभूमि राजापुर, उत्तर प्रदेश में मोरारी बापू के सान्निध्य में वरिष्ठ विद्वानों की गरिमामय उपस्थिति में आयोजित श्री तुलसी जन्मोत्सव 2025 ⁨⁩

ll GURUKRUPA ll आज गोस्वामी तुलसीदासजी की पावन जन्मभूमि राजापुर. चित्रकूट उत्तरप्रदेश  में प्रिय मोरारीबापू के  सानिध्य ...
29/07/2025

ll GURUKRUPA ll
आज गोस्वामी तुलसीदासजी की पावन जन्मभूमि राजापुर. चित्रकूट उत्तरप्रदेश में प्रिय मोरारीबापू के सानिध्य में संतगोष्ठी में प्रवचन करने का शुभ अवसर प्राप्त हुआ जय सियाराम
Skk
Jsr

26/07/2025

શિવજી રૂઠે તો? | Lord Shiv | Rameshwarbapu

જો મહાદેવ એકવાર રુઠી જાય તો પછી કોઈ દેવતા કે તંત્ર-મંત્ર પણ તમને બચાવી શકતું નથી. શિવજીને નારાજ કરીને તમે જે પણ કાર્ય શરૂ કરો, એ કાર્ય અવળું જ પડે છે. જીવનમાં સફળતા, શાંતિ અને કલ્યાણ મેળવવા માટે મહાદેવની કૃપા સૌથી મહત્વપૂર્ણ છે.શિવની કૃપા વિના ભૌતિક કે આધ્યાત્મિક કોઈ પણ માર્ગ પર ચાલવું અસંભવ છે. એક લોટો જળ, એક બીલીપત્ર, એક શિવનામ બસ આટલું પૂરતું છે મહાદેવને ખુશ કરવા માટે. પણ જ્યારે ભક્ત ભટકી જાય છે, ભક્તને મનમાં અહંકાર પેદા થાય છે, અથવા ભગવાનને ભૂલી જાય છે ત્યારે ભોળાનાથ રુઠી જાય છે.

ll GURUKRUPA ll
25/07/2025

ll GURUKRUPA ll

ll GURUKRUPA llहर हर महादेव
25/07/2025

ll GURUKRUPA ll
हर हर महादेव

Adresse

Sola
Democratic Republic Of The

Notifications

Soyez le premier à savoir et laissez-nous vous envoyer un courriel lorsque Rameshwarbapu offcial publie des nouvelles et des promotions. Votre adresse e-mail ne sera pas utilisée à d'autres fins, et vous pouvez vous désabonner à tout moment.

Contacter L'entreprise

Envoyer un message à Rameshwarbapu offcial:

Partager

Type