05/08/2025
શાસ્ત્ર અનુસાર મનુષ્યનું કલ્યાણ ક્યારે થાય? | Rameshwarbapu
શ્રીમદ ભાગવતમાં છ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. અને એ છ પ્રશ્નોના સારમાં આખી શ્રીમદ ભાગવતની કથાનો મહિમા આવી જાય છે.શ્રીમદ ભાગવતના પ્રારંભમાં જ મહર્ષિ ઋષિ સંવાદમાં આવા મહત્વપૂર્ણ 6 પ્રશ્નો પૂછાય છે, જે જીવન અને મૃત્યુ વચ્ચેના સંતુલન, કર્મ અને ભક્તિની મહિમા તથા આત્માની મુક્તિ વિશે ઊંડા જવાબો આપે છે.આ છ પ્રશ્નો કયા છે અને આ પ્રશ્નોનું શું મહત્વ છે જાણો આ વિડીઓમાં