28/12/2025
વાવ થરાદમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું મોટું નિવેદન
પીલુડા ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરીનું નિવેદન
જિલ્લા અધિકારીઓની ખાલી પડેલી જગ્યાઓ ભરાશેઃશંકરભાઈ ચૌધરી
એક જ અઠવાડીયામાં ખાલી જગ્યાઓ ભરાશેઃશંકરભાઈ ચૌધરી
થરાદમાં નવીન ત્રણ પોલીસ સ્ટેશન તૈયાર કરાશેઃ શંકરભાઈ ચૌધરી