23/12/2025
સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન (SSV Foundation) દ્વારા સંચાલિત સુપોષણ અભિયાનની કામગીરી વસાહતો બાદ હવે આંગણવાડીઓમાં પણ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે.
આ મહત્વપૂર્ણ પહેલ અંગે ગુજરાત રાજ્ય ના સિનિયર કેબિનેટ મંત્રી શ્રી રુષિકેશ ભાઈ પટેલ અને રાજ્યસભા ના મા. સાસંદ શ્રી મંયકભાઈ નાયક સાથે વિગતવાર ચર્ચા કરી અને જાહેર જીવનમાં સેવાના માધ્યમથી લોકોને કેવી રીતે મદદરૂપ થવાય તેનું પણ માર્ગદર્શન મળ્યું....
#સુપોષણયુક્તગુજરાત