Narivacha

Narivacha Nari Vacha News

बोडकदेव चुनाव मामला : उम्मीदवार द्वारा महत्वपूर्ण जानकारी छिपाने के आरोपों पर कानूनी लड़ाई तेजउम्मीदवारी के दौरान जानकार...
03/09/2026

बोडकदेव चुनाव मामला : उम्मीदवार द्वारा महत्वपूर्ण जानकारी छिपाने के आरोपों पर कानूनी लड़ाई तेज

उम्मीदवारी के दौरान जानकारी छिपाने के आरोप — देवांग दाणी के विरुद्ध कानून के अनुसार उचित कार्रवाई की मांग।

शपथपत्र में महत्वपूर्ण जानकारी छिपाना गंभीर मामला हो सकता है — मध्य प्रदेश हाईकोर्ट का 25-08-2026 का महत्वपूर्ण फैसला!

अहमदाबाद के बोडकदेव वार्ड नं. 19 की वर्ष 2021 की चुनाव प्रक्रिया में उम्मीदवारों द्वारा आवश्यक जानकारी छिपाए जाने के आरोपों को लेकर कानूनी कार्यवाही चल रही है। इस मामले में गुजरात हाईकोर्ट द्वारा मामले को Rule किया गया था और शीघ्र सुनवाई के निर्देश दिए गए थे। मामला वर्तमान में अंतिम सुनवाई के चरण में बताया जा रहा है।

इसी चुनाव से जुड़े उम्मीदवार देवांग दाणी द्वारा वर्ष 2026 में पुनः चुनाव लड़ने के लिए नामांकन दाखिल किए जाने और उस समय गुजरात हाईकोर्ट तथा स्मॉल कॉज कोर्ट में लंबित कार्यवाही से संबंधित आवश्यक जानकारी का खुलासा नहीं किए जाने का आरोप लगाया गया है।

इस संबंध में मूल याचिकाकर्ता द्वारा लंबित Election Petition में आवेदन प्रस्तुत कर उक्त विषय को न्यायालय के संज्ञान में लाया गया है। आवेदन में देवांग दाणी के विरुद्ध कानून के अनुसार उचित कार्रवाई करने तथा नामांकन एवं चुनाव संबंधी रिकॉर्ड के आधार पर पूरे मामले की जांच करने की मांग की गई है। इस आवेदन पर न्यायालय द्वारा नोटिस जारी किए जाने की बात भी सामने आई है।

मध्य प्रदेश हाईकोर्ट के फैसले का संदर्भ

इस बीच, 25-08-2026 के W.A. No. 2757/2026 में मध्य प्रदेश हाईकोर्ट द्वारा उम्मीदवार के नामांकन/शपथपत्र में कानूनन अनिवार्य जानकारी के खुलासे और उसके दमन के गंभीर कानूनी परिणामों पर महत्वपूर्ण टिप्पणियां की गई हैं।

फैसले में यह सिद्धांत सामने आता है कि यदि नामांकन दाखिल करने की तारीख को किसी जानकारी का कानून के अनुसार खुलासा करना अनिवार्य था और उम्मीदवार ने उसका खुलासा नहीं किया, तो बाद में हुई acquittal अथवा किसी अन्य घटना से उस समय की कथित omission अपने-आप समाप्त नहीं हो जाती।

न्यायालय ने यह भी माना है कि material information का suppression केवल मामूली तकनीकी त्रुटि नहीं माना जा सकता, बल्कि परिस्थितियों के अनुसार यह गंभीर statutory non-compliance हो सकता है और कुछ परिस्थितियों में चुनाव कानून के तहत corrupt practice के प्रश्न को भी जन्म दे सकता है।

यह भी महत्वपूर्ण है कि नामांकन की scrutiny के समय यदि कोई आपत्ति नहीं उठाई गई हो, तो भी कानून के अनुसार दायर Election Petition के माध्यम से चुनाव संबंधी वैधानिक अनियमितताओं को चुनौती दी जा सकती है।

बोडकदेव मामले में यह फैसला क्यों महत्वपूर्ण है?

क्योंकि बोडकदेव वार्ड नं. 19 के मामले में भी आरोप यह है कि 2026 में देवांग दाणी की उम्मीदवारी के समय लंबित न्यायिक कार्यवाही से संबंधित आवश्यक जानकारी का खुलासा नहीं किया गया।

यह मुद्दा अब लंबित Election Petition में आवेदन के माध्यम से न्यायालय के समक्ष रखा गया है और न्यायालय द्वारा इस संबंध में आगे की कार्यवाही की जा रही है।

हालांकि, देवांग दाणी द्वारा वास्तव में कोई जानकारी छिपाई गई थी या नहीं, उसका कानूनी प्रभाव क्या है और उनके विरुद्ध क्या कार्रवाई बनती है — इसका अंतिम निर्णय संबंधित न्यायालय द्वारा रिकॉर्ड, दस्तावेजों और साक्ष्यों के आधार पर ही किया जाएगा।

मूल याचिकाकर्ता की मांग

मूल याचिकाकर्ता की मांग स्पष्ट है—

चुनाव प्रक्रिया में पारदर्शिता बनी रहनी चाहिए। यदि किसी उम्मीदवार द्वारा कानून के अनुसार अनिवार्य कोई महत्वपूर्ण जानकारी जानबूझकर छिपाई गई हो, तो उसकी निष्पक्ष जांच हो और कानून के अनुसार जिम्मेदारी तय की जाए।

अब सवाल — क्या गुजरात चुनाव आयोग संवेदनशीलता दिखाएगा?

क्या उम्मीदवारों के शपथपत्र और नामांकन में दी गई जानकारी की गंभीरता से जांच होगी?

क्या लंबित न्यायिक कार्यवाही के संबंध में अनिवार्य खुलासे की जांच की जाएगी?

और यदि रिकॉर्ड से कोई गंभीर अनियमितता सामने आती है, तो क्या कानून के अनुसार कार्रवाई होगी?

अब सबकी नजर न्यायालय की आगे की कार्यवाही और संबंधित चुनाव प्राधिकरण की भूमिका पर है।

#बोडकदेव
#अहमदाबाद
#वार्डनंबर19
#चुनाव
#चुनावपारदर्शिता
#चुनावसुधार
#शपथपत्र
#जानकारीछिपाना















વોટ બેન્ક માટે કાયદો બાજુએ? શાહપુર કબ્રસ્તાન કેસે ઉઠાવ્યા ગંભીર સવાલો.વકફ બોર્ડ સરકારી સંસ્થા છે, કોઈ ખાનગી એસોસિયેશન નથ...
16/07/2026

વોટ બેન્ક માટે કાયદો બાજુએ? શાહપુર કબ્રસ્તાન કેસે ઉઠાવ્યા ગંભીર સવાલો.

વકફ બોર્ડ સરકારી સંસ્થા છે, કોઈ ખાનગી એસોસિયેશન નથી—કાયદા મુજબ કાર્યવાહી ક્યારે થશે?

શું રાજકીય પક્ષોના નામે કેટલાક પ્રભાવશાળી તત્વો પોતાની મનમાની કરીને સરકાર અને પક્ષની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે?

શું વકફ બોર્ડ કાયદા મુજબ કાર્ય કરી રહ્યું છે કે કોઈ અન્ય પ્રભાવ હેઠળ નિર્ણયો લઈ રહ્યું છે?

જો પારદર્શક તપાસ થાય, તો શું ઘણા પ્રભાવશાળી લોકોની ભૂમિકા સામે આવશે?

શું શાહપુર બગીચા કાંડ અને માય ફતેશા કબ્રસ્તાન પ્રકરણમાં પ્રભાવશાળી રાજકીય તત્વોની કોઈ ભૂમિકા છે?
શું આ સમગ્ર પ્રકરણમાં સત્તાધારી અને વિરોધ પક્ષના કેટલાક પ્રભાવશાળી રાજકીય તત્વોની કોઈ ભૂમિકા છે? જો આવી કોઈ સંડોવણી હોય, તો તેની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ થશે ?

શું શાહપુર કબ્રસ્તાનમાં દબાણકારોએ ઘૂસણખોરી કરી છે? તેમને આશરો કોણે આપ્યો? રાજકીય દબાણ હેઠળ કાયદેસર કાર્યવાહી કેમ અટકી?

શું ચંડોળા તળાવ જેવા ઘુસણખોરોની તપાસ શાહપુર માયફતેશા કબ્રસ્તાનમાં પણ થશે કે નહીં?

શાહપુર કબ્રસ્તાનમાં દબાણકારોએ ઘુસણખોરી કરી છે? તેમને આશરો કોણે આપ્યો?

રાજકીય વોટ બેન્ક બચાવવા શાહપુર કબ્રસ્તાનના ગેરકાયદેસર કબજેદારોને રક્ષણ અપાઈ રહ્યું છે?

શાહપુર મારફતેશા કબ્રસ્તાનમાં ગેરકાયદેસર કબજાઓ સામે કાર્યવાહી કેમ અટકાવવામાં આવી રહી છે?

આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ શાહપુર મારફતેશા કબ્રસ્તાનમાં ગેરકાયદેસર કોમર્શિયલ અને રહેણાંક બાંધકામો ઉભા કરીને કેટલાક તત્વો વર્ષોથી ભાડા ઉઘરાવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આખા કબ્રસ્તાનના મોટા ભાગના વિસ્તારમાં ગેરકાયદેસર કબજાઓ થઈ ગયા હોવાની ચર્ચા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આવા ગેરકાયદેસર દબાણો સામે વર્ષોથી કાર્યવાહી થવી જોઈએ હતી, પરંતુ રાજકીય પ્રભાવ અને મતબેંકના રાજકારણના કારણે અમલવારી અટકાવવામાં આવી રહી હોવાના ગંભીર સવાલો ઊભા થયા છે.

વધુમાં, આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ વકફ બોર્ડ પર રાજકીય દબાણ હોવાના દાવા પણ ચર્ચામાં છે. જો આ દાવાઓ સાચા હોય તો પ્રશ્ન એ છે કે વકફ અધિનિયમની કલમ 54 હેઠળની કાર્યવાહી કયા કાયદાકીય આધાર પર અટકાવવામાં આવી છે? શું કલમ 70 અને કલમ 54 સાથે ચલાવવાનો કોઈ કાયદેસર નિર્ણય છે? જો છે, તો તે જાહેર કેમ કરવામાં આવતો નથી?

સર્વોચ્ચ અદાલતે ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. છતાં અહીં વર્ષોથી અમલવારી કેમ થતી નથી? શું કાયદા કરતાં રાજકીય દબાણ વધુ શક્તિશાળી બની ગયું છે?

જો આક્ષેપો ગંભીર હતા અને પોલીસને લેખિત ફરિયાદ, વિડિયો તથા અન્ય સામગ્રી આપવામાં આવી હતી, તો કાયદા મુજબ તેની તપાસ કેમ કરવામાં આવી નથી?

વધુમાં, કબ્રસ્તાનમાં કબરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના અને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ થયો હોવાના ગંભીર આક્ષેપોને લઈને પોલીસ સમક્ષ વિડિયો સહિત ફરિયાદ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે. આવા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.

પ્રતિનિધિને માયફતેશા ફેમીલી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા કરવામાં આવેલા સત્તાવાર પંચનામામાં કબ્રસ્તાનમાં ગેરકાયદેસર રહેણાંક અને વ્યાવસાયિક બાંધકામોની નોંધ કરવામાં આવી છે. તેમ છતાં, વકફ અધિનિયમની કલમ 54 હેઠળની કાર્યવાહી હજુ સુધી પૂર્ણ કરવામાં આવી નથી.

વધુમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ગેરકાયદેસર બાંધકામો અંગે ત્રણ નોટિસો આપવામાં આવી હોવા છતાં અસરકારક અમલવારી થઈ નથી.

ટ્રસ્ટે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે સંબંધિત સરકારી દસ્તાવેજોમાં ગેરકાયદેસર બાંધકામોની નોંધ છે, ત્યારે કાયદેસર કાર્યવાહી કેમ અટકી છે? ટ્રસ્ટે સમગ્ર પ્રકરણની પારદર્શક તપાસ કરીને જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.

તમામ દર્શાવેલી માહિતી માયફતેશા ફેમીલી ટ્રસ્ટ દ્વારા પ્રેસ પ્રતિનિધિને ઉપલબ્ધ કરાવવામાં આવેલા દસ્તાવેજો, રજૂઆતો અને માહિતીના આધારે જાહેર કરવામાં આવી છે


અમરેલી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની ૧૯૮૬ બેચનો રિયુનિયન યોજાયો.અમરેલી ખાતે આવેલી અમરેલી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની ૧૯૮...
13/03/2026

અમરેલી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની ૧૯૮૬ બેચનો રિયુનિયન યોજાયો.

અમરેલી ખાતે આવેલી અમરેલી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની ૧૯૮૬ની બેચની વિદ્યાર્થીનીઓ દ્વારા તાજેતરમાં રિયુનિયન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્કૂલના પૂર્વ શિક્ષક-શિક્ષિકાઓને આમંત્રિત કરી તેમનો સન્માન કરવામાં આવ્યૂ હતુ.

કાર્યક્રમ દરમિયાન પૂર્વ વિદ્યાર્થીનીઓએ સ્કૂલ જીવનના સુખદ સંસ્મરણોને યાદ કરી જૂના દિવસોની યાદોને ફરી તાજી કરી હતી.

શિક્ષક-શિક્ષિકાઓએ પણ વિદ્યાર્થીઓ સાથે પોતાના અનુભવ અને સંસ્મરણો વહેંચ્યા હતા.
આ પ્રસંગે તમામ હાજર સભ્યોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. મેળાપ અને સંવાદના આ કાર્યક્રમને સૌએ યાદગાર બનાવ્યો હતો.
તસવીર સાભાર: અવધ ટાઇમ્સ (અમરેલી)

છેલ્લા સાત વર્ષોમાં, ભ્રષ્ટ વ્યક્તિઓએ "પીસી એક્ટની 17A ની એક નાની જોગવાઈને કારણે" સમગ્ર ભારતમાં વિનાશ મચાવ્યો છે.ભારતભરમ...
14/01/2026

છેલ્લા સાત વર્ષોમાં, ભ્રષ્ટ વ્યક્તિઓએ "પીસી એક્ટની 17A ની એક નાની જોગવાઈને કારણે" સમગ્ર ભારતમાં વિનાશ મચાવ્યો છે.

ભારતભરમાં ભ્રષ્ટ વ્યક્તિઓએ ભ્રષ્ટાચાર નિવારણ કાયદામાં સુધારો કર્યો છે, જેમાં કલમ 17A જણાવે છે કે, "સરકારની પરવાનગી વિના પોતાના પદનો દુરુપયોગ કરીને મોટા ભ્રષ્ટાચાર આચરનારા વ્યક્તિઓની તપાસ ACB અથવા CBI કરી શકશે નહીં..."

આશ્ચર્યજનક હકીકત એ છે કે જ્યારે ભાજપે સંસદમાં આ સુધારો રજૂ કર્યો, ત્યારે કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ તેને મૌનથી ટેકો આપ્યો...

હવે, સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું છે કે "આ સુધારો ગેરકાયદેસર છે..." આ બાબતે અંતિમ નિર્ણય હજુ બાકી છે, પરંતુ શરૂઆત થઈ ગઈ છે...

Address

Ahmedabad
380054

Alerts

Be the first to know and let us send you an email when Narivacha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Narivacha:

Shortcuts

Share