Sameer Chauhan

Sameer Chauhan Social Activist Dhamma Pracharak

31/12/2025

શૌર્ય દિવસ અને નવા વર્ષ ની તમામ લોકો ને મૈત્રીપૂર્ણ શુભેચ્છાઓ, નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે સુખાકારી બને તેવી મંગળકામનાઓ 💙

આપ સૌના પ્રેમ અને મૈત્રી માટે આપનો ખૂબ ખૂબ સાધુવાદ જય ભીમ 🌷



Follow. 4 More Post Follow

inspirationalquotes
fatherofthenation
bhimsainik💙🔝😎
bhimakoregaon buddhistphilosophy
BhimArmy
buddhism buddhist dhule
JaiBhim ssd api
wamanmeshram maharashtra Gujrat
revolutiondhamma buddha
buddhaquotes ambedkar
constitutionofindia
fatherofindianconstitution
ambedkarism dhamma buddhalove 💙

આવું કેમ ..? અનુસૂચિત જાતિ, જનજાતિ માટે કાયદાઓનો આટલો ગેરઉપયોગ કેમ થાય છે...?? કોમેન્ટ માં તમારું મંતવ્ય જણાવજો..!!
22/08/2025

આવું કેમ ..? અનુસૂચિત જાતિ, જનજાતિ માટે કાયદાઓનો આટલો ગેરઉપયોગ કેમ થાય છે...??

કોમેન્ટ માં તમારું મંતવ્ય જણાવજો..!!

એક દીકરો એના પિતાને ત્યારે સમજી શકે જ્યારે એ ખુદ બાપ બને. સ્વર્ગ આજ ધરતી પર માં બાપ ના આશીર્વાદ રૂપે મળે છે. એટલે માં - ...
15/06/2025

એક દીકરો એના પિતાને ત્યારે સમજી શકે જ્યારે એ ખુદ બાપ બને. સ્વર્ગ આજ ધરતી પર માં બાપ ના આશીર્વાદ રૂપે મળે છે. એટલે માં - બાપ માટેના કોઈ દિવસ નહીં પણ આખો યુગ હોય છે. છતાંય આજ તમામ ને હેપ્પી ફાધર ડે..!!
💙
,
,
,

,
,
,


,
,
,
,
🙏 #बाबासाहेब #जयभीम 💙🔝😎

એક સમયે આ દેશમાં અનુસૂચિતજાતીને પાણી પીવાનો અધિકાર ન્હોતો, મહાડ સત્યાગ્રહ કરી બાબાસાહેબે પાણી પીવાનો અધિકાર આપ્યો, અને આ...
15/06/2025

એક સમયે આ દેશમાં અનુસૂચિતજાતીને પાણી પીવાનો અધિકાર ન્હોતો, મહાડ સત્યાગ્રહ કરી બાબાસાહેબે પાણી પીવાનો અધિકાર આપ્યો, અને આજ બંધારણ થકી આપડે મિનરલ પાણી પીતા થયા, બંધારણનું જતન અને રક્ષણ આપડે કરવું પડશે.
બંધારણ વાચો, વસાવાઓ, અને ભેટમાં આપો..

4 💙 More information Call 9016895615
,
,
,

,
,
,


,
,
,
,
🙏 #बाबासाहेब #जयभीम 💙🔝😎

બિરશા મુંડા એ પોતાના સમાજ ને કહ્યું હતું કે ક્રાંતિ કરવા માટે હથિયાર ઉપાડવાની જરૂર નથી. બિરશા અહિંસક ક્રાંતિ માં માનતા હ...
09/06/2025

બિરશા મુંડા એ પોતાના સમાજ ને કહ્યું હતું કે ક્રાંતિ કરવા માટે હથિયાર ઉપાડવાની જરૂર નથી. બિરશા અહિંસક ક્રાંતિ માં માનતા હતા. છતાં આજે તિર કમાન આપી ને એમનું ચારિત્ર બગાડી ને આદિવાસી સમાજ ને ગુમરાહ કરવામાં આવે છે.. આદિવાસી એ તિર ભાલા છોડી (જયપાલ સિંહ મુંડા) અન્ય સમાજ ની જેમ કલમ ઉપાડવી જરૂરી છે.
4 💙 More information Call 9016895615
,
,
,

,
,
,


,
,
,
,
🙏 #बाबासाहेब #जयभीम 💙🔝😎

ધારાસભ્ય જેવા વ્યક્તિ પર જાતિવાદ થાય છે. અને કથિત કુવર્ણ મીડિયા કહે છે ,કે  તમામ અપરાધ પાછળ જાતિવાદ નથી હોતો...!! ,,, ,,...
08/06/2025

ધારાસભ્ય જેવા વ્યક્તિ પર જાતિવાદ થાય છે. અને કથિત કુવર્ણ મીડિયા કહે છે ,કે તમામ અપરાધ પાછળ જાતિવાદ નથી હોતો...!!
,
,
,

,
,
,


,
,
,
,
🙏 #बाबासाहेब #जयभीम 💙🔝😎

મારા દર્શનની જડ ધમ્મ માં છે, રાજનીતિમાં નહિ, મને રાજનીતિ કરતા પણ ધમ્મ માં વધુ રુચિ છે..       બાબાસાહેબ કહે છે  -       ...
08/06/2025

મારા દર્શનની જડ ધમ્મ માં છે, રાજનીતિમાં નહિ, મને રાજનીતિ કરતા પણ ધમ્મ માં વધુ રુચિ છે..

બાબાસાહેબ કહે છે -

નિશ્ચિત રૂપથી મારું સામાજિક દર્શન ત્રણ તત્વ પર આધારિત છે સ્વતંત્રતા, સમાનતા, અને બંધુતા, કોઈપણ એ વહેમમાં ના રહે કે મે આ દર્શન ફ્રાન્સ ની ક્રાંતિ થી લીધા છે મારા દર્શન ની જડ ધમ્મ માં નાકે રાજકારણ માં, મે આ દર્શન મારા ગુરુ તથાગત બુદ્ધ ની શીક્ષાઓ થી લીધું છે, સંવિધાનમાં ભલે આ તત્વનો રાજનીતિ માં સમાવેશ થાય પણ મૂળરૂપે આ તત્વ ને સામાજિક જીવન માં લાગુ કરવી જરૂરી છે.

હરએક વ્યક્તિનું પોતાનું દર્શન હોવું જોઈએ એક એવું માપદંડ હોવું જોઈએ જેનાથી એ પોતાના જીવનનું આચરણ પરખી શકે , કેમકે જીવન માં જ્ઞાન , વિનય, શીલ, સદાચાર નું ઘણું મહત્વ હોય છે..

મનુષ્ય માત્ર પેટ ભરવા જીવતો નથી રહેતો, એની પાસે મન છે, મન ના વિચારોને પણ ખોરાક ની જરૂરત હોય છે, અને ધમ્મ માણસના મનમાં આશાનું નિર્માણ કરે છે, એને સદાચાર નું સુખી જીવન જીવવા માટે પ્રેરણા આપે છે.

મને ખબર છે તમને ધમ્મ કરતા રાજકારણમાં વધુ રસ છે પરંતુ મને રાજનીતિ કરતા ધમ્મ માં વધુ રસ છે, હવે આપણે જ્ઞાતિની સંકુચિત માનસિકતા છોડીને પોતાના, સમાજ અને દેશના વિકાસ માટે અન્ય સમાજ સાથે ભળીને આગળ વધવું પડશે.

અમુક લોકો ની આદત હોય છે કે મીઠાઈ મળે કે પોતે એકલો ખાઈ જાય છે, પણ હું ધમ્મ ની અનમોલ મીઠાસ વાળી મીઠાઈ આપ સૌ વચ્ચે વહેચી રહ્યો છું, હું હવે મારું બાકીનું જીવન બૌદ્ધ ધમ્મ ના પ્રચાર - પ્રસાર માં વીતાવીશ, પ્રેમ કરુણા અને મિત્રતા નો સંદેશો ઘર-ઘર સુધી પહોંચાડીશ,

હું બુદ્ધના માર્ગ ને પસંદ કરું છું કેમકે તેમાં પ્રજ્ઞા, કરુણા, અને સમતા ના ત્રણ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે, જે અન્ય કોઈ ધર્મ માં નથી , તે તર્ક, વિવેક, ની શિક્ષા આપે છે, જે સુખમય જીવન માટે ઘણી ઉપયોગી છે, બુદ્ધ ની શિક્ષાઓજ વિશ્વના મનુષ્ય, સમાજ, માણસ ના પતન ને બચાવી શકે છે, બુદ્ધની વાણી જ એક વ્યક્તિ, સમાજ , નાં સુધારાનો દર્શન છે, એટલે આ દર્શન ને તેજી થી ફેલાવવો પડશે, મારા જીવનનું સાચું કાર્ય તો ધમ્મ-પ્રચાર થીજ શરૂ થાય છે,

- ડો બાબાસાહેબ આંબેડકર

- આલેખ ધમ્મગજ બુકસ્ટોર્સ
4 💙 More information Call 9016895615
,
,
,

,
,
,


,
,
,
,
🙏 #बाबासाहेब #जयभीम 💙🔝😎

અસ્પૃશ્યતા અને જાતિવાદની આ ઘટના રાજસ્થાનના ખિંવસરની છે, જ્યાં એક અનુસૂચિત જાતિના યુવકે દુકાનની બહાર રાખેલા માટલામાંથી પા...
03/06/2025

અસ્પૃશ્યતા અને જાતિવાદની આ ઘટના રાજસ્થાનના ખિંવસરની છે, જ્યાં એક અનુસૂચિત જાતિના યુવકે દુકાનની બહાર રાખેલા માટલામાંથી પાણી પીધું હતું, જેનાથી જાતંકવાદીઓની શ્રેષ્ઠતાને ઠેસ પહોંચી હતી.

તેમણે યુવક પાસે તે માટલું સાફ કરાવ્યું જેમાંથી તે પાણી પીતો હતો અને જાતિના આધારે તેનું અપમાન પણ કર્યું. જાતંકવાદીઓ અહીં જ અટક્યા નહીં.

ત્યારબાદ તેમણે અનુસૂચિત જાતિના યુવકને મારી નાખવાની ધમકી પણ આપી, આખી રાત તેના ઘરની સામે કાર સાથે હંગામો મચાવ્યો.

મેરિટધારી મનુવાદી જાતંકવાદી કહે છે કે જાતિવાદ અસ્તિત્વમાં નથી. તેમને આ પોસ્ટ મોકલો અને તેમને જણાવો કે તમે ફેલાવેલું જાતિવાદનું ઝેર દર મિનિટે ભારતમાં અનુસૂચિત જાતિ,જનજાતિ પર અત્યાચાર કરી રહ્યું છે.

સત્યને અવગણીને છુપાવી શકાતું નથી. જાતંકવાદીઓ શરમ કરો...!!

જૂન 1873માં મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલે દ્વારા લખેલી ચર્ચિત પુસ્તક "ગુલામગીરી" પ્રકાશિત થઈ હતી..!!ગુલામગીરી જ...
01/06/2025

જૂન 1873માં મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલે દ્વારા લખેલી ચર્ચિત પુસ્તક "ગુલામગીરી" પ્રકાશિત થઈ હતી..!!

ગુલામગીરી જાતિનો વિનાશ સાચી રામાયણ આજેપણ સૌથી વધુ વેચાતી પુસ્તકો છે...

👑🙏🏻

*બુદ્ધ પૂર્ણિમા પર અડધી કિંમત માં પુસ્તકો* 😍જી હા મિત્રો, બૌદ્ધાચાર્ય આયુ સામંત સોલંકી દાદા દ્વારા લખાયેલા તદ્દન નવા ત્ર...
05/05/2025

*બુદ્ધ પૂર્ણિમા પર અડધી કિંમત માં પુસ્તકો* 😍

જી હા મિત્રો, બૌદ્ધાચાર્ય આયુ સામંત સોલંકી દાદા દ્વારા લખાયેલા તદ્દન નવા ત્રણ પુસ્તકો પર બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે, 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, તો મિત્રો આપ મીનીમમ 50, 100 કોપી લહી ને તમારા આસપાસ રહેતા સ્નેહીઓ ને પુસ્તક ભેટ આપી ને બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરી શકો છો...!!!

બાબાસાહેબ કહેતા હતા કે આપડે બુદ્ધ પૂર્ણિમા ઉજવવી જોઈએ એટલા માટે કે ભારતમાં બૌદ્ધ સમાજનું પતન ના થાય, આંબેડકરી બૌદ્ધો નો પહેલો કર્તવ્ય છે કે એ પોતાની સંસ્કૃતિ નું જતન કરી, બૌદ્ધ સંસ્કૃતિ નો પ્રચાર કરે..

હું આપને વિનંતી કરીશ. કે આપ આ રૂડા અવસર પર બોધાચાર્ય સામંત દાદા દ્વારા લખાયેલ આ પુસ્તકો આપણા બજેટ અનુસાર ખરીદો અને આસપાસ ના લોકો ને વિતરણ કરી બૌદ્ધ ધમ્મ ના પ્રચાર - પ્રસાર માટે સહયોગ કરો..

પુસ્તકો લેવા માટે આપ 98796 61150 નંબર પર કોલ કરી શકો છો..!!

ધમ્મગજ બુકસ્ટોર્સ તરફ થી આપ સૌને ત્રિગુણ પાવન બુદ્ધ પૂર્ણિમા ની અનંત મંગલકામનાઓ 🌹

શ્રમણ સમીર ધમ્મગજ બુકસ્ટોર્સ અમદાવાદ 🙏

Address

Ahmedabad
830013

Alerts

Be the first to know and let us send you an email when Sameer Chauhan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share