Sameer Chauhan

Sameer Chauhan Social Activist Dhamma Pracharak

આવું કેમ ..? અનુસૂચિત જાતિ, જનજાતિ માટે કાયદાઓનો આટલો ગેરઉપયોગ કેમ થાય છે...?? કોમેન્ટ માં તમારું મંતવ્ય જણાવજો..!!
22/08/2025

આવું કેમ ..? અનુસૂચિત જાતિ, જનજાતિ માટે કાયદાઓનો આટલો ગેરઉપયોગ કેમ થાય છે...??

કોમેન્ટ માં તમારું મંતવ્ય જણાવજો..!!

એક દીકરો એના પિતાને ત્યારે સમજી શકે જ્યારે એ ખુદ બાપ બને. સ્વર્ગ આજ ધરતી પર માં બાપ ના આશીર્વાદ રૂપે મળે છે. એટલે માં - ...
15/06/2025

એક દીકરો એના પિતાને ત્યારે સમજી શકે જ્યારે એ ખુદ બાપ બને. સ્વર્ગ આજ ધરતી પર માં બાપ ના આશીર્વાદ રૂપે મળે છે. એટલે માં - બાપ માટેના કોઈ દિવસ નહીં પણ આખો યુગ હોય છે. છતાંય આજ તમામ ને હેપ્પી ફાધર ડે..!!
💙
,
,
,

,
,
,


,
,
,
,
🙏 #बाबासाहेब #जयभीम 💙🔝😎

એક સમયે આ દેશમાં અનુસૂચિતજાતીને પાણી પીવાનો અધિકાર ન્હોતો, મહાડ સત્યાગ્રહ કરી બાબાસાહેબે પાણી પીવાનો અધિકાર આપ્યો, અને આ...
15/06/2025

એક સમયે આ દેશમાં અનુસૂચિતજાતીને પાણી પીવાનો અધિકાર ન્હોતો, મહાડ સત્યાગ્રહ કરી બાબાસાહેબે પાણી પીવાનો અધિકાર આપ્યો, અને આજ બંધારણ થકી આપડે મિનરલ પાણી પીતા થયા, બંધારણનું જતન અને રક્ષણ આપડે કરવું પડશે.
બંધારણ વાચો, વસાવાઓ, અને ભેટમાં આપો..

4 💙 More information Call 9016895615
,
,
,

,
,
,


,
,
,
,
🙏 #बाबासाहेब #जयभीम 💙🔝😎

બિરશા મુંડા એ પોતાના સમાજ ને કહ્યું હતું કે ક્રાંતિ કરવા માટે હથિયાર ઉપાડવાની જરૂર નથી. બિરશા અહિંસક ક્રાંતિ માં માનતા હ...
09/06/2025

બિરશા મુંડા એ પોતાના સમાજ ને કહ્યું હતું કે ક્રાંતિ કરવા માટે હથિયાર ઉપાડવાની જરૂર નથી. બિરશા અહિંસક ક્રાંતિ માં માનતા હતા. છતાં આજે તિર કમાન આપી ને એમનું ચારિત્ર બગાડી ને આદિવાસી સમાજ ને ગુમરાહ કરવામાં આવે છે.. આદિવાસી એ તિર ભાલા છોડી (જયપાલ સિંહ મુંડા) અન્ય સમાજ ની જેમ કલમ ઉપાડવી જરૂરી છે.
4 💙 More information Call 9016895615
,
,
,

,
,
,


,
,
,
,
🙏 #बाबासाहेब #जयभीम 💙🔝😎

ધારાસભ્ય જેવા વ્યક્તિ પર જાતિવાદ થાય છે. અને કથિત કુવર્ણ મીડિયા કહે છે ,કે  તમામ અપરાધ પાછળ જાતિવાદ નથી હોતો...!! ,,, ,,...
08/06/2025

ધારાસભ્ય જેવા વ્યક્તિ પર જાતિવાદ થાય છે. અને કથિત કુવર્ણ મીડિયા કહે છે ,કે તમામ અપરાધ પાછળ જાતિવાદ નથી હોતો...!!
,
,
,

,
,
,


,
,
,
,
🙏 #बाबासाहेब #जयभीम 💙🔝😎

મારા દર્શનની જડ ધમ્મ માં છે, રાજનીતિમાં નહિ, મને રાજનીતિ કરતા પણ ધમ્મ માં વધુ રુચિ છે..       બાબાસાહેબ કહે છે  -       ...
08/06/2025

મારા દર્શનની જડ ધમ્મ માં છે, રાજનીતિમાં નહિ, મને રાજનીતિ કરતા પણ ધમ્મ માં વધુ રુચિ છે..

બાબાસાહેબ કહે છે -

નિશ્ચિત રૂપથી મારું સામાજિક દર્શન ત્રણ તત્વ પર આધારિત છે સ્વતંત્રતા, સમાનતા, અને બંધુતા, કોઈપણ એ વહેમમાં ના રહે કે મે આ દર્શન ફ્રાન્સ ની ક્રાંતિ થી લીધા છે મારા દર્શન ની જડ ધમ્મ માં નાકે રાજકારણ માં, મે આ દર્શન મારા ગુરુ તથાગત બુદ્ધ ની શીક્ષાઓ થી લીધું છે, સંવિધાનમાં ભલે આ તત્વનો રાજનીતિ માં સમાવેશ થાય પણ મૂળરૂપે આ તત્વ ને સામાજિક જીવન માં લાગુ કરવી જરૂરી છે.

હરએક વ્યક્તિનું પોતાનું દર્શન હોવું જોઈએ એક એવું માપદંડ હોવું જોઈએ જેનાથી એ પોતાના જીવનનું આચરણ પરખી શકે , કેમકે જીવન માં જ્ઞાન , વિનય, શીલ, સદાચાર નું ઘણું મહત્વ હોય છે..

મનુષ્ય માત્ર પેટ ભરવા જીવતો નથી રહેતો, એની પાસે મન છે, મન ના વિચારોને પણ ખોરાક ની જરૂરત હોય છે, અને ધમ્મ માણસના મનમાં આશાનું નિર્માણ કરે છે, એને સદાચાર નું સુખી જીવન જીવવા માટે પ્રેરણા આપે છે.

મને ખબર છે તમને ધમ્મ કરતા રાજકારણમાં વધુ રસ છે પરંતુ મને રાજનીતિ કરતા ધમ્મ માં વધુ રસ છે, હવે આપણે જ્ઞાતિની સંકુચિત માનસિકતા છોડીને પોતાના, સમાજ અને દેશના વિકાસ માટે અન્ય સમાજ સાથે ભળીને આગળ વધવું પડશે.

અમુક લોકો ની આદત હોય છે કે મીઠાઈ મળે કે પોતે એકલો ખાઈ જાય છે, પણ હું ધમ્મ ની અનમોલ મીઠાસ વાળી મીઠાઈ આપ સૌ વચ્ચે વહેચી રહ્યો છું, હું હવે મારું બાકીનું જીવન બૌદ્ધ ધમ્મ ના પ્રચાર - પ્રસાર માં વીતાવીશ, પ્રેમ કરુણા અને મિત્રતા નો સંદેશો ઘર-ઘર સુધી પહોંચાડીશ,

હું બુદ્ધના માર્ગ ને પસંદ કરું છું કેમકે તેમાં પ્રજ્ઞા, કરુણા, અને સમતા ના ત્રણ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે, જે અન્ય કોઈ ધર્મ માં નથી , તે તર્ક, વિવેક, ની શિક્ષા આપે છે, જે સુખમય જીવન માટે ઘણી ઉપયોગી છે, બુદ્ધ ની શિક્ષાઓજ વિશ્વના મનુષ્ય, સમાજ, માણસ ના પતન ને બચાવી શકે છે, બુદ્ધની વાણી જ એક વ્યક્તિ, સમાજ , નાં સુધારાનો દર્શન છે, એટલે આ દર્શન ને તેજી થી ફેલાવવો પડશે, મારા જીવનનું સાચું કાર્ય તો ધમ્મ-પ્રચાર થીજ શરૂ થાય છે,

- ડો બાબાસાહેબ આંબેડકર

- આલેખ ધમ્મગજ બુકસ્ટોર્સ
4 💙 More information Call 9016895615
,
,
,

,
,
,


,
,
,
,
🙏 #बाबासाहेब #जयभीम 💙🔝😎

અસ્પૃશ્યતા અને જાતિવાદની આ ઘટના રાજસ્થાનના ખિંવસરની છે, જ્યાં એક અનુસૂચિત જાતિના યુવકે દુકાનની બહાર રાખેલા માટલામાંથી પા...
03/06/2025

અસ્પૃશ્યતા અને જાતિવાદની આ ઘટના રાજસ્થાનના ખિંવસરની છે, જ્યાં એક અનુસૂચિત જાતિના યુવકે દુકાનની બહાર રાખેલા માટલામાંથી પાણી પીધું હતું, જેનાથી જાતંકવાદીઓની શ્રેષ્ઠતાને ઠેસ પહોંચી હતી.

તેમણે યુવક પાસે તે માટલું સાફ કરાવ્યું જેમાંથી તે પાણી પીતો હતો અને જાતિના આધારે તેનું અપમાન પણ કર્યું. જાતંકવાદીઓ અહીં જ અટક્યા નહીં.

ત્યારબાદ તેમણે અનુસૂચિત જાતિના યુવકને મારી નાખવાની ધમકી પણ આપી, આખી રાત તેના ઘરની સામે કાર સાથે હંગામો મચાવ્યો.

મેરિટધારી મનુવાદી જાતંકવાદી કહે છે કે જાતિવાદ અસ્તિત્વમાં નથી. તેમને આ પોસ્ટ મોકલો અને તેમને જણાવો કે તમે ફેલાવેલું જાતિવાદનું ઝેર દર મિનિટે ભારતમાં અનુસૂચિત જાતિ,જનજાતિ પર અત્યાચાર કરી રહ્યું છે.

સત્યને અવગણીને છુપાવી શકાતું નથી. જાતંકવાદીઓ શરમ કરો...!!

જૂન 1873માં મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલે દ્વારા લખેલી ચર્ચિત પુસ્તક "ગુલામગીરી" પ્રકાશિત થઈ હતી..!!ગુલામગીરી જ...
01/06/2025

જૂન 1873માં મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલે દ્વારા લખેલી ચર્ચિત પુસ્તક "ગુલામગીરી" પ્રકાશિત થઈ હતી..!!

ગુલામગીરી જાતિનો વિનાશ સાચી રામાયણ આજેપણ સૌથી વધુ વેચાતી પુસ્તકો છે...

👑🙏🏻

*બુદ્ધ પૂર્ણિમા પર અડધી કિંમત માં પુસ્તકો* 😍જી હા મિત્રો, બૌદ્ધાચાર્ય આયુ સામંત સોલંકી દાદા દ્વારા લખાયેલા તદ્દન નવા ત્ર...
05/05/2025

*બુદ્ધ પૂર્ણિમા પર અડધી કિંમત માં પુસ્તકો* 😍

જી હા મિત્રો, બૌદ્ધાચાર્ય આયુ સામંત સોલંકી દાદા દ્વારા લખાયેલા તદ્દન નવા ત્રણ પુસ્તકો પર બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે, 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, તો મિત્રો આપ મીનીમમ 50, 100 કોપી લહી ને તમારા આસપાસ રહેતા સ્નેહીઓ ને પુસ્તક ભેટ આપી ને બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરી શકો છો...!!!

બાબાસાહેબ કહેતા હતા કે આપડે બુદ્ધ પૂર્ણિમા ઉજવવી જોઈએ એટલા માટે કે ભારતમાં બૌદ્ધ સમાજનું પતન ના થાય, આંબેડકરી બૌદ્ધો નો પહેલો કર્તવ્ય છે કે એ પોતાની સંસ્કૃતિ નું જતન કરી, બૌદ્ધ સંસ્કૃતિ નો પ્રચાર કરે..

હું આપને વિનંતી કરીશ. કે આપ આ રૂડા અવસર પર બોધાચાર્ય સામંત દાદા દ્વારા લખાયેલ આ પુસ્તકો આપણા બજેટ અનુસાર ખરીદો અને આસપાસ ના લોકો ને વિતરણ કરી બૌદ્ધ ધમ્મ ના પ્રચાર - પ્રસાર માટે સહયોગ કરો..

પુસ્તકો લેવા માટે આપ 98796 61150 નંબર પર કોલ કરી શકો છો..!!

ધમ્મગજ બુકસ્ટોર્સ તરફ થી આપ સૌને ત્રિગુણ પાવન બુદ્ધ પૂર્ણિમા ની અનંત મંગલકામનાઓ 🌹

શ્રમણ સમીર ધમ્મગજ બુકસ્ટોર્સ અમદાવાદ 🙏

 #रामायण-महाभारत,  #मनुस्मृति,  #भगवदगीता, ब्राह्मणी हिंसक प्रतिक्रांति के प्रतीक हैं।इस किताब के लेखक प्रो. विलास खरात ...
13/12/2024

#रामायण-महाभारत, #मनुस्मृति, #भगवदगीता, ब्राह्मणी हिंसक प्रतिक्रांति के प्रतीक हैं।

इस किताब के लेखक प्रो. विलास खरात और प्रताप मूलनिवासी हैं। शोधकर्ताओं ने #भारतीय #इतिहास पर जो पर्दा #ब्राह्मणों ने डाला था उसे इस किताब के माध्यम से उजागर किया गया है। डॉ. #बाबासाहब अम्बेडकर ने भारत का इतिहास क्रांति एवं प्रतिक्रांति का इतिहास है। यह नया #दृष्टिकोण सामने लाया था। उसी दृष्टिकोण से प्रभावित होकर यह नया संशोधन है।

इस संशोधन में यह प्रमाणित किया गया है कि ₹
#साकेत नगरी यह मूलतः मौर्य #सम्राट अशोक ने बनाए गए विशाल बुद्ध स्तूप से भरी थी। जिस पर आज ब्राह्मणवादियों ने कब्जा किया है। ऐसे तथ्य और ऐसे प्रमाण प्रस्तुत किए हैं कि जिससे एक बड़े षड्यंत्र का पर्दाफाश होगा, ऐसा उनका दावा है। पुरातात्विक प्रमाण प्रस्तुत किए हैं जो अत्यन्त मूलभूत है। पुरातात्विक प्रमाण यह फाइनल प्रमाण माने जाते हैं।

इस किताब के माध्यम से रामायण-महाभारत की नये सिरे से समीक्षा की है। रामायण-महाभारत, मनुस्मृति, गीता यह मौर्योत्तर कालीन रचना है। यह भी सप्रमाण सिद्ध किया गया है। रामायण में बुद्ध का 16 बार जिक्र आया है और महाभारत में 137 बार बुद्ध का जिक्र आया है। ऐसा सप्रमाण इस ग्रंथ में विश्लेषण के आधार पर सिद्ध किया है।

रामायण यह ग्रंथ #दशरथ जातक कथा की चोरी है और अनेक जातक कथाओं को मिलाकर रामायण को रंजक बनाया गया है। मूल बौद्धों के जातक कथाओं को चुराकर ही महाभारत की रचना की गई है। ऐसा उन्होंने क्यों किया? और ऐसा करने के पीछे उनका क्या उदे्श्य था? इसकी भी समीक्षा इस ग्रंथ में की गई है। इस किताब के मुख्य पृष्ठ पर एक शिल्पाकृति की प्रतिमा है। वह प्रतिमा भरहूत के स्तूप पर पाई गई। सर मेजर जनरल कनिंगहम महोदय ने उस शिल्प का काल ईसा पूर्व तीसरी शताब्दी बताया है। जो सम्राट अशोक द्वारा वह दशरथ जातक का शिल्प है। यानी सम्राट अशोक ने बौद्ध धर्म के प्रचार के लिए जातक कथाओं का शिल्पांकन करके प्रचार किया था। उसमें एक दशरथ जातक भी है। महाभारत में सैकड़ों जातक कथाएं हैं। बौद्ध तत्व ज्ञान को काउंटर करने के लिए महाभारत एवं गीता की रचना की गई। महाभारत में धर्म के लिए युद्ध या रामायण में राम राज्य के लिए युद्ध यह संकल्पना सम्राट अशोक के धम्म राज्य को काउंटर करने के लिए बड़े साजिश के तहत लाई गई है।

इस ऐतिहासिक किताब के माध्यम से ब्राह्मणों ने हिंसा के द्वारा कैसे प्रतिक्रांति लायी और हिंसा के माध्यम से बुद्ध धर्म तथा मौर्य साम्राज्य का कैसे पतन किया? इसके साथ ही कुमारिल भट्ट, शंकराचार्य ने भी कैसे हिंसक कार्य किए, इसका भी लेखा-जोखा इसमें है। बुद्ध धर्म को मिटाने के लिए कैसे आक्रांता तुर्कि और आक्रांता मुगलों को ब्राह्मणों ने समर्थन दिया, इसके ऐतिहासिक सबूत भी इस ग्रंथ में प्रस्तुत किए गए हैं।
इस ग्रंथ में बहुत ही सनसनीखेज जानकारी आई है जिससे ब्राह्मणवाद का पर्दाफाश होगा।

इस किताब की अनुक्रमणिका पर नजर डालोगे तो इस किताब की विषयवस्तु की गहराई पता चलेगी।
1) साकेत का पुरातात्विक साक्ष्य।
2) नागेश्वरनाथ मंदिर सम्राट अशोक के स्तंभ को तोड़कर बनाया है।
3) बौद्ध रानी कुमार देवी का साकेत के साथ संबंध।
4) रामायण : दशरथ जाकत कथा की चोरी मात्र है।
5) मनुस्मृति, रामायण, महाभारत, भगवदगीता मौर्योत्तर कालीन रचना है।
6) रामायण-महाभारत धार्मिक गं्रथ नहीं, राजनीतिक ग्रंथ है।
7) भारत में बौद्ध धर्म का पतन किसने, क्यों और कैसे किया?
8) राम मंदिर के बहाने हिन्दू राष्ट्र के नाम पर छुपा हुआ ब्राह्मणी षड्यंत्र।
इस ग्रंथ में 7 परिशिष्ट भी है। ऐतिहासिक प्रमाणों पर आधारित यह ग्रंथ भारत में वैचारिक परिवर्तन लायेगा।
इस किताब को सुप्रीम कोर्ट के पूर्व जज मा. पी.बी. सावंत जी की प्रस्तावना है और बामसेफ के राष्ट्रीय अध्यक्ष मा. वामन मेश्राम जी के भी दो शब्द इस किताब के विषयवस्तु पर लिखे गए हैं।

इस किताब की पृष्ठ संख्या 300है.

कीमत 250₹ है।।

किताब खरीदने की लिंक 👇👇👇

https://wa.me/p/6391104454272093/919016895615

સાપનો પાઠ  એક દિવસ, બુદ્ધે તેમના શિષ્યોને એક વાર્તા કહી:   “એક ગામમાં એક ઝેરી સાપ રહેતો હતો જે લોકોને ભયભીત કરતો હતો.  બ...
13/12/2024

સાપનો પાઠ

એક દિવસ, બુદ્ધે તેમના શિષ્યોને એક વાર્તા કહી:

“એક ગામમાં એક ઝેરી સાપ રહેતો હતો જે લોકોને ભયભીત કરતો હતો. બધા તેનાથી ડરતા હતા અને નજીક જવાનું ટાળતા હતા.

એક દિવસ, સાપે એક જ્ઞાની ભિખ્ખું પાસેથી અહિંસા વિશેનો ઉપદેશ સાંભળ્યો અને તેના જીવનનો માર્ગ બદલવાનું નક્કી કર્યું. તેણે ફરી ક્યારેય કોઈને નુકસાન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી.

ટૂંક સમયમાં, ગામલોકોને સમજાયું કે સાપ હવે બિનહાનિકારક બની ગયો છે. સમય જતાં, બાળકોએ તેના પર પથ્થર ફેંકવાનું શરૂ કર્યું, અને કેટલાકે તેની પૂંછડી પણ ખેંચી લીધી. પરંતુ અહિંસા માટે પ્રતિબદ્ધ સાપે આ બધું શાંતિથી સહન કર્યું અને બદલો લીધો નહીં.

આખરે, સાપ નબળો પડ્યો અને ઘાયલ થયો. એક દિવસ, તે બુદ્ધ ત્યાંથી પસાર થયા અને આ દયનીય સ્થિતિમાં સાપને જોયો. તેમણે પૂછ્યું, ‘તને શું થયું?’

સાપે બધું સમજાવ્યું. બુદ્ધ હસ્યા અને કહ્યું, 'મેં તમને શીખવ્યું કે બીજાને નુકસાન ન કરો, પરંતુ મેં ક્યારેય કહ્યું નથી કે તમારે તમારી જાતને બચાવવી જોઈએ નહીં. અહિંસાનો અર્થ એ નથી કે બીજાને તમને નુકસાન થવા દેવું. તમે તેમને ડંખ માર્યા વિના અથવા નુકસાન પહોંચાડ્યા વિના તેમને ડરાવવા માટે ફૂંફાડો મારી શકો અથવા બતાવી શકો છો.’

સાપ બુદ્ધના શાણપણને સમજી ગયો અને સંતુલન સાથે જીવવાનું શીખ્યો, અહિંસાનું પાલન કર્યું અને પોતાની સુરક્ષા પણ કરી."

આ વાર્તા આપણને શીખવે છે કે અહિંસાનો અર્થ નબળાઈ નથી. તે કરુણા સાથે જીવવા વિશે છે જ્યારે તમે તમારી જાતને નુકસાનથી સુરક્ષિત કરો છો તેની ખાતરી કરો. સંતુલન એ મહત્વની અને મુખ્ય બાબત છે

शेर को मारने वाले और शेर की रक्षा करने वाले में ज़मीन आसमान का फ़र्क है, बुद्ध बनना आसान नहीं है ।मारने वाले से बड़ा बचा...
10/12/2024

शेर को मारने वाले और शेर की रक्षा करने वाले में ज़मीन आसमान का फ़र्क है, बुद्ध बनना आसान नहीं है ।
मारने वाले से बड़ा बचाने वाला होता है ✅

Address

Ahmedabad
830013

Alerts

Be the first to know and let us send you an email when Sameer Chauhan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share