07/07/2026
Caption)
તંત્રની ઘોર બેદરકારીએ વધુ બે માસૂમોનો ભોગ લીધો! 💔😢
સુરતના સચીન વિસ્તારમાં છઠ પૂજા માટે ખોદાયેલા ખાડામાં પાણી ભરાઈ જવાના કારણે બે નિર્દોષ બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. તહેવાર પૂરો થયા બાદ પણ આ ખાડાઓને ખુલ્લા છોડી દેવાની પાલિકાની આ આળસ અને બેદરકારીએ આજે બે પરિવારોના ચિરાગ ઓલવી નાખ્યા છે. દર વખતે આવી ઘટનાઓ પછી માત્ર તપાસના નાટક થાય છે, પણ સવાલ એ છે કે આ નિર્દોષ જીવ જવાનો જવાબદાર કોણ?
આવી ગંભીર લાપરવાહી બદલ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાવા જ જોઈએ.
તમારો શું વિચાર છે? કમેન્ટમાં અવાજ ઉઠાવો. 👇