13/10/2023
ગૌશાળામાં વૈદ-પુરાણો વર્ણાવાયેલી પદ્ધતિથી રાજકોટના ગોંડલમાં બને છે ઘી... જે ઘીની કિંમત 2 લાખ રૂપિયા છે.. આ ઘી વિશેષતા એ છે કે ઘીની મદદથી માથાનો દુખાવો, ચામડીના રોગો, કફ દુર કરે છે.. આ સાથે જ ચહેરાની ત્વચાને ચમકદાર અને સુંદર બનાવે છે..