SA News Gujarat

SA News Gujarat TRUTH THAT YOU WANT TO KNOW!

જ્ઞાનગંગા પુસ્તક વિતરણ: દાહોદ જિલ્લાના ગ્રામજનોને આધ્યાત્મિક જાગૃતિ!
24/09/2025

જ્ઞાનગંગા પુસ્તક વિતરણ: દાહોદ જિલ્લાના ગ્રામજનોને આધ્યાત્મિક જાગૃતિ!

24/09/2025

ગુજરાતમાં વાદળ ચિરાયું હોય તેવા ભયાનક દ્રશ્યો!

પોરબંદરમાં સંત રામપાલજી મહારાજના શિષ્યો દ્વારા જ્ઞાન ગંગા પુસ્તક સેવા યોજાઈ!
24/09/2025

પોરબંદરમાં સંત રામપાલજી મહારાજના શિષ્યો દ્વારા જ્ઞાન ગંગા પુસ્તક સેવા યોજાઈ!

23/09/2025

ડાંગમાં ભારે વરસાદને કારણે ખાપરી નદી બની ગાંડીતૂર!

ઇન્દોરમાં પાંચ માળની ઇમારત ધરાશાયી, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા; બચાવ કામગીરી ચાલુ!
23/09/2025

ઇન્દોરમાં પાંચ માળની ઇમારત ધરાશાયી, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા; બચાવ કામગીરી ચાલુ!

છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષાદળની મોટી કાર્યવાહી, 40-40 લાખના બે ઈનામી નક્સલીને કરાયા ઠાર!
23/09/2025

છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષાદળની મોટી કાર્યવાહી, 40-40 લાખના બે ઈનામી નક્સલીને કરાયા ઠાર!

સંત રામપાલજી મહારાજના આશ્રમમાં પાયલબેનને મળ્યું નવું જીવન –"દીક્ષા પછી પરિવારમાં સુખ-શાંતિ"
23/09/2025

સંત રામપાલજી મહારાજના આશ્રમમાં પાયલબેનને મળ્યું નવું જીવન –"દીક્ષા પછી પરિવારમાં સુખ-શાંતિ"

પૂર પીડિત ગામડાઓને મળી અદ્ભુત સહાયઃ સંત રામપાલજી મહારાજજીની કૃપા પહોંચી હરિયાણાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં!                ...
23/09/2025

પૂર પીડિત ગામડાઓને મળી અદ્ભુત સહાયઃ સંત રામપાલજી મહારાજજીની કૃપા પહોંચી હરિયાણાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં!

ભાગ્ય થી કર્મ નથી બદલતું, પરંતુ કર્મ થી ભાગ્ય જરૂર બદલાય છે!
23/09/2025

ભાગ્ય થી કર્મ નથી બદલતું, પરંતુ કર્મ થી ભાગ્ય જરૂર બદલાય છે!



પાકિસ્તાનની આર્મીએ પોતાના જ દેશમાં કરી એરસ્ટ્રાઇક, બાળકો, મહિલાઓ સહિત 30 નાગરિકોનાં મોત!પાકિસ્તાનની સેનાએ પોતાના જ દેશમા...
22/09/2025

પાકિસ્તાનની આર્મીએ પોતાના જ દેશમાં કરી એરસ્ટ્રાઇક, બાળકો, મહિલાઓ સહિત 30 નાગરિકોનાં મોત!
પાકિસ્તાનની સેનાએ પોતાના જ દેશમાં ખૈબર પખ્તુનખાની તિરાહ ઘાટીમાં એક ગામ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં 30 જેટલા લોકોનાં મોત થયા છે. પાકિસ્તાની સેનાએ કરેલા હુમલામાં મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. આ બોમ્બ બ્લાસ્ટના કારણે ગામનો એક ભાગ સંપૂર્ણ રીતે તબાહ થયો છે. અને ઠેર-ઠેર મૃતદેહો જોવા મળી રહ્યા છે.
|

બાંગ્લાદેશના ઢાકા અને ચટગાંવમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો!
22/09/2025

બાંગ્લાદેશના ઢાકા અને ચટગાંવમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો!

GST સ્લેબમાં ફેરફાર બાદ અમૂલે 700થી વધુ પ્રોડક્ટ્સના ભાવ ઘટાડયા દૂધ, પનીર, ઘી, આઇસક્રીમ, ચીઝની કિંમતોમાં રાહત!ભારત સરકાર...
22/09/2025

GST સ્લેબમાં ફેરફાર બાદ અમૂલે 700થી વધુ પ્રોડક્ટ્સના ભાવ ઘટાડયા દૂધ, પનીર, ઘી, આઇસક્રીમ, ચીઝની કિંમતોમાં રાહત!
ભારત સરકારે હાલમાં જ GST સ્લેબમાં કરેલા ફેરફારના કારને અમૂલની પ્રોડક્ટ્સના ભાવમાં ફેરફાર થયા છે. અમૂલે આજે 700થી વધુ પ્રોડક્ટ્સની કિંમતમાં ફેરફાર કર્યા છે. GSTના નવા દર આગામી 22મી સપ્ટેમ્બરથી લાગુ થશે. અમૂલ દ્વારા બટર (માખણ), ઘી, દૂધ, આઈસક્રીમ, ચીઝ, પનીર, ચોકલેટ, ફ્રોઝન ડેરી પ્રોડક્ટ્સ સહિતની ડેરી પ્રોડક્ટ્સના ભાવમાં ફેરફાર કર્યા છે.
|

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when SA News Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share