Ptv6NEWS

Ptv6NEWS અમારી સાથે જોડાવા લિંક પર ક્લિક કરી સબ્સ્ક્રાઇબ કરો :-
https://youtube.com/?si=ahRBM6oH_q2gZS2z
(1)

03/08/2025

વિસાવદરના માંગનાથ પીપળીથી ગરીબોનું સરકારી અનાજ સંતાડેલું મળી આવ્યું

23/07/2025

જગદીશ મહેતા વિરુદ્ધ એટ્રોસિટી નો ગુનો નોંધવા આદિવાસી સમાજે આપી અરજી


ભીલપ્રદેશની માંગ બની વધુ આક્રમક મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના માનગઢ ધામ ખાતે ભીલપ્રદેશ માટેનું ચોથું મહાસંમેલન યોજ...
18/07/2025

ભીલપ્રદેશની માંગ બની વધુ આક્રમક મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના માનગઢ ધામ ખાતે ભીલપ્રદેશ માટેનું ચોથું મહાસંમેલન યોજાયું.હતું જેમાં ચાર રાજયોના આદિવાસી સાંસદ ,ધારાસભ્ય નેતા સહીત મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા માનગઢધામ ખાતે મળેલ મહાસંમેલનમાં 30 મુ રાજ્ય ભીલપ્રદેશ રાજ્યની માંગને વધુ આક્રમક બનાવામાં આવ્યું છે

#માનગઢ

માનગઢધામ ખાતે ૧૭ જુલાઈ ૨૦૨૫ ગુરુવારે યોજાયેલ મહાસંમેલનમાં ગુજરાત,રાજસ્થાન,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર સહિત દાદરા-નગર હવેલીથી હજારોની સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા અને આદિવાસી સમાજના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ બનીગયો હતો
માનગઢ ધામ ખાતે ભીલપ્રદેશ માટે ચોથું મહાસંમેલન યોજાયું હતું. જેમાં રાજસ્થાનથી સાંસદ રાજકુમાર રોત ,ભંવરલાલ પરમાર,કાંતિભાઈ આદિવાસી, સહીત ધારાસભ્યો થાવરચંદ ડામોર,ઉમેશ ડામોર,અનિલ કટારા તેમજ આગેવાનો હાજર રહ્યા.મધ્યપ્રદેશથી કેશુભાઈ નિનામા,ચંદુભાઈ મેડા અને ડૉ કમલ ડામોરે પોતાના વિચારો વ્યકત કર્યા હતા. ગુજરાત તરફથી રાજુભાઈ વલવાઈ અને કેતનભાઈ બામણીયાએ મહત્વપૂર્ણ ભાષણ આપ્યું.જયારે મહારાષ્ટ્ર તથા દાદરા-નગર હવેલીના વક્તાઓએ પણ ભીલ પ્રદેશની અખંડ માંગણીને પોતાના વ્યક્તવ્યમાં વાજબી ઠેરવી હતી. વક્તાઓએ એક સૂરમાં ભારપૂર્વક જણાવ્યું હતું વધુમાં કહ્યું હતું કે જો સરકારે અમારી માંગણી પ્રત્યે નક્કર પગલાં નહિ ભરે,તો ભવિષ્યમાં આશ્ચર્યજનક આંદોલનાત્મક કાર્યક્રમો અમલમાં મુકાશે.આ મહાસંમેલનને ભીલ ઇતિહાસના એક નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહ્યું છે. જ્યાં ૧૫૦૭ ભીલ શહીદોની વીરગાથાને સ્મરણ કરીને ભવિષ્ય માટે સંકલ્પ લેવાયો હતો સાથે આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા પર થયેલ FIR લઈને પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં ST,SC,OBC માઈનોરિટીના આગેવાનો પણ જોડાયા હતા આવનાર સમયમાં ઠેર ઠેર માંગને લઈને કાર્યક્રમો કરવાનું પણ જણાવ્યું હતું

આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાને  છોડાવવા સાંસદ રાજકુમાર રોત મેદાનમાં....            આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે ...
12/07/2025

આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાને છોડાવવા સાંસદ રાજકુમાર રોત મેદાનમાં....


આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે ત્યારે આ ઘટનાની અસર ગુજરાત સહીત રાજસ્થાન ,મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશના આદિવાસી સમાજમાં અસર પડી છે ત્યારે રાજસ્થાનના સાંસદ રાજકુમાર રોત દ્વારા " X " પર ટવીટ કરી ધારાસભ્ય ચૈતર વસાવાને જેલ મુક્ત કરવાની માંગ કરી છે તેમને વધુમાં લખ્યું હતું કે આદિવાસી ,દલિત ,વંચિતોનો અવાજ ઉપાડે એટલે તેમનો અવાજ દબાવવા માટે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલ માં પુરવામાં આવ્યા છે ગુજરાત ભાજપ સરકાર આદિવાસી ,દલિત ,વંચિતોનો અવાજ ઉપાડે એટલે તેમનો અવાજ દબાવવાનું કામ કર્યું

https://x.com/roat_mla/status/1943911576731267535

રોડ પર ખાડાના કારણે કોઈ વ્યક્તિ જીવ ગુમાવશે તો કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો કેસ નોંધવાનો કર્યો હુંકમ...વડોદરા જિલ્લાના પા...
12/07/2025

રોડ પર ખાડાના કારણે કોઈ વ્યક્તિ જીવ ગુમાવશે તો કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો કેસ નોંધવાનો કર્યો હુંકમ...

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 20 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારબાદ તંત્ર હરકતમાં આવી ગયું છે. ત્યારે વલસાડ કલેક્ટરે મોટો નિર્ણય લેતાં કહ્યું છે કે ખાડાને કારણે કોઈ મુસાફર જીવ ગુમાવે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો કેસ નોંધાશે.

વલસાડ કલેક્ટરે આદેશ કરતાં જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના કારણે વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં. 48 પર રસ્તાઓને ભયંકર નુકશાન થયું છે, રસ્તાઓમાં મોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે ટ્રાફીકની સમસ્યા, અકસ્માતો, ગંભીર ઈજા તથા મૃત્યુના બનાવો બન્યા છે. આ બાબતે નેશનલ હાઈવે ઓથોરીટીના સબંધિત કચેરીને ટેલિફોનિક, મેસેજથી અવારનવાર જાણ કરી છે.
વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં. 48 ઉપર પડેલા ખાડાને કારણે થતા અકસ્માતો તથા મુસાફરોને પડતી હાલાકી માટે રોડ મરામત કરવા માટે જવાબદાર કોન્ટ્રાકટર જો રોડ યોગ્ય રીતે સમયમર્યાદામાં રીપેર નહિ કરે તો અને તેને કારણે અકસ્માતથી માનવ મૃત્યુ થશે તો ભારતીય ન્યાય સંહિતાની કલમ-106 મુજબ ગુનાહિત બેદરકારીના કારણે માનવ મૃત્યુની ફરીયાદ અને જાહેર જનતાને મુસાફરીમાં અડચણ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબ ફરીયાદ દાખલ કરવા હુકમ કર્યો છે.
તેમને " X " પર જાહેરાત કરી છે .
https://x.com/collectorvalsad/status/1943715920364679524

#

09/07/2025

વડોદરાના પાદરામાં સર્જાઈ સૌથી મોટી દુર્ઘટના બ્રિજ તૂટતા વાહનો નદીમાં ખાબક્યા

08/07/2025

ચૈતર વસાવા અને પી ટી જાડેજા ની FIRને લઈને પૂર્વ મુખ્યમંત્રી મેદાને

01/07/2025

ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો કરોડોનો ભ્રષ્ટાચારને જાહેર

30/06/2025

કણભા - સિંગરવા વિસ્તારમાં 42 ની રથયાત્રા યોજાઈ

27/06/2025

કણભા - સિંગરવાની રથયાત્રા સિંગરવા પહોંચી

16/06/2025

પૂર્વ સીએમ વિજય રૂપાણી અંતીમ દર્શન

#વિજયરૂપાણી િજયરૂપાણી plane

અમદાવાદ પ્લેન ક્રેશ માં સવાર પેસેન્જરોનું  બચવું મુશ્કેલ વધુમાં વધુ લોકો બચે તેવી કરીએ પ્રાર્થના.                       ...
12/06/2025

અમદાવાદ પ્લેન ક્રેશ માં સવાર પેસેન્જરોનું બચવું મુશ્કેલ વધુમાં વધુ લોકો બચે તેવી કરીએ પ્રાર્થના.

Address

PTV6NEWS 1, 3 SHOPING CENTER, OPPO ANIMAL HOSPITAL, KANBHA
Ahmedabad
382430

Opening Hours

Monday 8am - 11pm
Tuesday 8am - 11pm
Wednesday 8am - 11pm
Thursday 8am - 11pm
Friday 8am - 11pm
Saturday 8am - 11pm
Sunday 8am - 11pm

Telephone

+919106478389

Alerts

Be the first to know and let us send you an email when Ptv6NEWS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ptv6NEWS:

Share

Category

Ptv6 News |આપનો અવાજ સત્ય માટે

Ptv6 News - Gujarati News Channel.