
01/09/2025
ચૈતર વસાવાને મળ્યા જામીન
લાંભા સમયથી જેલમાં બંધ આદિવાસી નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળ્યા છે ત્યારે AAP ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર આવશે આવનાર સમયમાં ગુજરાત વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે આ સત્રમાં હાજર રહી શકે તે માટે મળ્યા ત્રણ દિવસના જામીન મળ્યા છે હાલ તો ચૈતર વસાવાને કામ ચલાઉ જામીન મળ્યા છે પણ મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિક્રમ ચૌધરી લડશે તેવી ગઈ કાલે કેટલાક સમાચાર ચાલ્યા હતા ત્યારે ચૈતર વસાવાના જામીનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે
#ચૈતરવસાવા #ચૈતરવસાવાજામીન
#ચૈતરવસાવામુક્તિ
#ચૈતરવસાવાનેમુક્તિ