Sanjeevani

Sanjeevani Publisher & Book-Seller We publish Pannalal Patel's literature.

‘શિવ-પાર્વતી’ (ભાગ ૧-૩) – Shiv-Parvati (Pts. 1-3)પૌરાણિક નવલકથા – ૫મી આવૃત્તિઆવૃત્તિઓ : ૧૯૭૯, ૧૯૮૪, ૨૦૦૧, ૨૦૧૨, ૨૦૧૯ભારત...
14/12/2018

‘શિવ-પાર્વતી’ (ભાગ ૧-૩) – Shiv-Parvati (Pts. 1-3)
પૌરાણિક નવલકથા – ૫મી આવૃત્તિ
આવૃત્તિઓ : ૧૯૭૯, ૧૯૮૪, ૨૦૦૧, ૨૦૧૨, ૨૦૧૯
ભારતના ગ્રામ્યજીવનને પ્રત્યક્ષ કરતી ‘મળેલા જીવ’ અને ‘માનવીની ભવાઈ’ જેવી નવલકથાઓ બાદ જ્ઞાનપીઠ પુરસ્કૃત પન્નાલાલ પટેલની કલમે નગરજીવન અને માનવમનમાં ડોકિયું કરતી-કરાવતી લોકપ્રિય નવલકથાઓનું સર્જન કર્યું. તેમની સર્જનપ્રક્રિયાનો ત્રીજો અને નોંધપાત્ર તબક્કો છે – પુરાણ આધારિત સાહિત્યસર્જન.
મહાભારત, રામાયણ અને શિવપુરાણ પર આધારિત તેમની નવલકથા શ્રેણીઓએ સહૃદય વાચકોને કથારસમાં તરબોળ કરી દીધા. પૃથ્વીની ઉત્ક્રાંતિકથારૂપ ‘શિવ-પાર્વતી’માં સુસંગત પ્રસંગો વણી લઈને ભારતીય ભાષામાં પૂર્વે કદી ન થયું હોય એવું અદ્ભુત સર્જનકાર્ય થયું છે.
પન્નાલાલ પટેલ કહે છે : “પુરાણો માત્ર કથાનક નહીં, પૃથ્વીનો ઈતિહાસ લાગે છે.” ‘શિવ-પાર્વતી’માં પન્નાલાલે ઉતારેલી, આલેખેલી દેવોની દુનિયા જાણે જીવતાંજાગતાં માનવોની સૃષ્ટિ હોય એવું એ વાંચતાં સહેજે અનુભવાય છે…
'શિવપાર્વતી'ની નવી - પાંચમી આવૃત્તિ નવા રૂપમાં પ્રકાશિત થઈ ચૂકી છે...
જૂની આવૃત્તિ ક્રાઉન સાઈઝના છ ભાગની હતી, જ્યારે નવી આવૃત્તિ ડેમી સાઈઝના ત્રણ ભાગની છે જેમાં દરેક ભાગ/પુસ્તકમાં બે ભાગ સમાવેલા છે.
નીચેની લીંક ઉપર દરેક ભાગના અનુક્રમ સાથે વઘુ વિગત મળી શકશે...

https://db.tt/fNVNU0xDu2

26/09/2018
07/11/2017

સંજીવનીનું છેલ્લું સૂચિપત્ર...

છેલ્લો જ સેટ બચ્યો હતો – જુની આવૃત્તિનો, અને આજે  – બાઈન્ડરનો વાયદો તો દિવાળી પહેલાંનો હતો, પણ છેવટે સ્ટૉકમાં ન હોવાને ક...
07/11/2017

છેલ્લો જ સેટ બચ્યો હતો – જુની આવૃત્તિનો, અને આજે – બાઈન્ડરનો વાયદો તો દિવાળી પહેલાંનો હતો, પણ છેવટે સ્ટૉકમાં ન હોવાને કારણે ઑર્ડર કેન્સલ કરવો પડે તેવી પરિસ્થિતિ આવે એ પહેલાં જ આજે પુસ્તક તૈયાર થઈ ગયું – નવા રૂપમાં.
આગળની આવૃત્તિ ક્રાઉન સાઈઝના ચાર ભાગની હતી તેને બદલે ડૅમી સાઈઝના એક ભાગમાં ક્રાઉનના બે ભાગ સમાવી લઈને બે ભાગમાં નવી આવૃત્તિ પ્રકાશિત કરી.
વળી ધાર્મિક પુસ્તક હોવાને કારણે કાયમના મૅટ-લેમિનેશનને બદલે ટાઈટલ પણ – પહેલી જ વાર ગ્લૉસી ફિનીશનું રાખ્યું છે.
ટૂંક સમયમાં ‘શિવ-પાર્વતી’ના હાલની ક્રાઉન સાઈઝની આવૃત્તિના છ ભાગ પણ આ જ રીતે ડૅમીના ત્રણ ભાગમાં પ્રકાશિત થશે…
(૨૦૧૭૧૧૦૭૧૮૪૩)

04/05/2017

પન્નાલાલ પટેલનાં બધાં જ પ્રાપ્ય પુસ્તકો ૧૦% વળતરથી અમદાવાદ નેશનલ બુકફૅરમાં મળશે – સંજીવનીના સ્ટૉલ નંબર ૬૯ ઉપર...

મિત્રો,તારીખ ૧ થી ૭ મે, ૨૦૧૭ દરમ્યાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર, હેલ્મેટ સર્કલ, ડ્રાઈવ-ઈન રોડ, અમદાવાદ ખાતે યોજ...
28/04/2017

મિત્રો,
તારીખ ૧ થી ૭ મે, ૨૦૧૭ દરમ્યાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર, હેલ્મેટ સર્કલ, ડ્રાઈવ-ઈન રોડ, અમદાવાદ ખાતે યોજાનાર અમદાવાદ નેશનલ બુકફૅરમાં 'સંજીવની' અને રંગદ્વાર પ્રકાશનના સહિયારા સ્ટૉલ નં. ૬૮-૬૯ ની મુલાકાત લેવા સૌને ભાવભીનું આમંત્રણ…
સમય : સોમ-શુક્ર બપોરે ૧૨ થી રાત્રે ૧૦ સુધી
શનિ-રવિ સવારે ૧૦ થી રાત્રે ૧૦ સુધી

(૨૦૧૭૦૪૨૮૦૯૧૫)

Address

G-14, University Plaza, Nr. Dada Sahebna Pagla, Navrangpura
Ahmedabad
380009

Telephone

+919429410010

Website

Alerts

Be the first to know and let us send you an email when Sanjeevani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sanjeevani:

Share

Category