
12/03/2024
દવા વિનાની સારવાર 👌
ખરેખર!? 🤔
જી હા, એક વાર આ બાબત વિચાર કરી જુઓ. દવા તો તમે ખુબ લીધી જ હશે. પણ, દવા વિના પણ તંદુરસ્ત રહી શકાય તો કેવી મજા આવે. ખરેખર તો એ જ સાચી રીત છે. અત્યારે ખોટા પ્રચારો અને લાઇફસ્ટાઇલના કારણે આપણે કેમિકલયુક્ત દવા પર એટલા બધા આધારિત થઇ ગયા છીએ કે નેચરલી સ્વસ્થ રહી શકાય એ વિજ્ઞાન જ ભૂલી ગયા છીએ.
આ 3+1 પુસ્તકો એ જ્ઞાન આપે છે જે ડૉક્ટર, દવા, હોસ્પિટલ અને એવી ઘણી બધી તકલીફોથી દૂર રાખવા મદદ કરી શકે છે. આ ચારેય વિષયો એવા છે જે ઘરના દરેક સભ્યો માટે અનુરૂપ છે. બસ, તો આ વાંચો, વિચારો, સમજો અને અનુસરો. એનું અદભુત પરિણામ પણ ટૂંક સમયમાં જ અનુભવશો.
1️⃣ કબજિયાત
2️⃣ આયુર્વેદીય ભોજનપ્રથા
3️⃣ તમારા શરીરની પ્રકૃતિ ઓળખો અને નિરોગી રહો
4️⃣ ઉપવાસ
વધુ માહિતી માટે અમને whatsapp કરશો : 9924880011
Shop Now ➡️ yutibooks.com/dava-vina-sarvar
5/5 ⭐️⭐️⭐️⭐️⭐️