31/10/2025
***** આંખોદેખી ન્યૂઝ *****
આજરોજ 31 ઓક્ટોબરે, સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની 150 મી જન્મ જયંતિ નિમિતે, અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશન ખાતે, સવારના છ કલાકે , શાંતિ સમિતિના સભ્યો, તથા પોલીસ સ્ટેશન જવાનો ની ટીમો દ્વારા, મેરેથોન દોડ નુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાલુપુર પોલીસ સ્ટેશન દ્વારા, રીલીફ રોડ પાસે એલઆઇસી બિલ્ડીંગ ની બાજુમાં આવેલ, સ્વામિનારાયણ મંદિર ના ગેટ પાસેથી પણ, દોડ યોજવામાં આવી હતી, રીપોર્ટ અક્ષય રાણા સાથે ભરત જરઠ, આંખોદેખી ન્યૂઝ અમદાવાદ બ્યુરો