14/07/2026
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની પવિત્ર નગરચર્યાને લઈને ભક્તોમાં ભક્તિનો માહોલ છવાયો છે. શહેરમાં સર્વત્ર "જય જગન્નાથ"ના જયઘોષ સાથે રથયાત્રાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.
📲 વધુ વાયરલ અને મહત્વના સમાચાર માટે Jago Viral ને Follow કરો.
જાગો વાયરલ – સત્યની સાથે, જનતા ની વચ્ચે.