
06/11/2024
#અમરેલી:-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાવરકુંડલા સ્થિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ અત્યાધુનિક સુવિધાઓ સાથેની આ મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ થકી જરૂરિયાતમંદ દર્દીઓની નિ:શુલ્ક સારવારના અનોખા સેવાયજ્ઞની છેલ્લા દસ વર્ષથી ચાલતી પ્રવૃત્તિને બિરદાવી હતી.
CMO Gujarat Bhupendra Patel Gujarat Information