06/06/2026
ધારી પત્રકાર સંઘ દ્વારા ચલાલામાં અમરેલી-વિસાવદર બ્રોડગેજ સુવિધાની માંગ સાથે સહી ઝુંબેશ યોજાઈ, જેમાં નાગરિકો અને આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો.
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીર બાપુ, નગરપાલિકા પ્રમુખ જયરાજભાઈ વાળા સહિતના આગેવાનોએ બ્રોડગેજને વિસ્તારના વિકાસ માટે જરૂરી ગણાવી સમર્થન જાહેર કર્યું.
એકત્રિત આવેદનપત્ર ડીઆરએમ ભાવનગરને મોકલાશે, જ્યારે આગામી તબક્કે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.