Viral News Anand

Viral News Anand Ekta Samachar NEWS (Anand)

અમદાવાદમાં 22 , વડોદરામાં 7 , સુરતમાં 12 અને રાજકોટમાં 7 - મોતનો આંક અમદાવાદમાં 1 , વડોદરામાં 0 છે . સુરતમાં 0 છે અને રા...
03/07/2021

અમદાવાદમાં 22 , વડોદરામાં 7 , સુરતમાં 12 અને રાજકોટમાં 7 - મોતનો આંક અમદાવાદમાં 1 , વડોદરામાં 0 છે . સુરતમાં 0 છે અને રાજકોટમાં 0 - આજે 3 ના મોત થયા જ્યારે કુલ મૃતાંક 10,067 પર પહોંચ્યો - રાજ્યમાં કુલ ઍક્ટિવ 2527 કેસ , જ્યારે કુલ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 8,11,169 OOOO

ગાંધીનગર: શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, ધોરણ 10 અને 12ના રિપીટરની પરીક્ષા રદ નહીં થાય. તેમણે જણાવ્યું કે,...
03/07/2021

ગાંધીનગર: શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, ધોરણ 10 અને 12ના રિપીટરની પરીક્ષા રદ નહીં થાય. તેમણે જણાવ્યું કે, રિપીટર માટે જાહેર કરવામાં આવેલો પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રહેશે. આ પહેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકારને પત્ર લખી રિપીટરની પરીક્ષા રદ કરવા માંગ કરી હતી. આ માંગનો છેદ ઉડાવતા શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ કહી દીધું કે, રિપીટરની પરીક્ષા નક્કી થયેલી તારીખે યોજાશે.

BREAKING NEWS
24/06/2021

BREAKING NEWS

મળતી જાણકારી પ્રમાણે, કોરોનાની બીજી લહેર દરમિયાન રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી લોકોન...
23/06/2021

મળતી જાણકારી પ્રમાણે, કોરોનાની બીજી લહેર દરમિયાન રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી લોકોને ધીરે ધીરે રાહત આપવામાં આવી રહી છે. નાઈટ કર્ફ્યૂના સમય ગાળામાં હવે ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા છે.

રાજયમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધીનું કર્ફ્યૂનુ...
26/05/2021

રાજયમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધીનું કર્ફ્યૂનું અમલીકરણ છે, જેની મુદત આજે પૂર્ણ થઇ રહી છે. સાથે જ રાજયમાં કોરોનાના કેસોની સંખ્યામાં પણ ઘટાડો થઇ રહ્યો છે. આમ છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી, જેથી માત્ર 1 કલાકની જ કર્ફ્યૂમાં રાહત આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરીને લોકોને આંશિક રાહત આપી છે.

ગુજરાતમાં મીની લોકડાઉન અંગે મોટો નિર્ણય 27 મે સુધી લાગુ રહેશે મીનિ લોકડાઉન , સરકારે આંશિક રાહત આપી - લારી ગલ્લાવાળાઓ તેમ...
20/05/2021

ગુજરાતમાં મીની લોકડાઉન અંગે મોટો નિર્ણય 27 મે સુધી લાગુ રહેશે મીનિ લોકડાઉન , સરકારે આંશિક રાહત આપી - લારી ગલ્લાવાળાઓ તેમજ દુકાનદારોને ખુલ્લા રાખવાની છૂટ મળી - સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી કરી શકશે વેપાર - જ્યારે 36 શહેરોમાં અગાઉની જેમ રાત્રે 8 થી સવારે 6 રાત્રિ કર્યૂ યથાવત્.

ધોરણ 12ની પરીક્ષાઓ યોજીવી કે નહીં, કે પછી ધોરણ 10 જેમ માસ પ્રમોશન આપવાનું તે અંગે એક બેઠક મળી હતી જેમાં સર્વ સંમિતિથી ધો...
15/05/2021

ધોરણ 12ની પરીક્ષાઓ યોજીવી કે નહીં, કે પછી ધોરણ 10 જેમ માસ પ્રમોશન આપવાનું તે અંગે એક બેઠક મળી હતી જેમાં સર્વ સંમિતિથી ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં માસ પ્રમોશન નહી આપવાનો નિર્ણય કરાયો છે. કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી પરીક્ષા લેવામાં આવશે તેવું કોર કમિટીની બેઠકમાં નક્કી કરાયું છે.રાજ્યમાં પહેલેથી જ 1થી9 અને 11માં ધોરણમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું હવે ધોરણ 10માં પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.

11/05/2021

ગાંધીનગર : રાજ્યના આઠ મહાનગરો અને 36 શહેરમાં ચાલી રહેલા રાત્રિ કર્ફ્યૂ (Night curfew) ની મુદત 18 મે સુધી લંબાવવામાં આવી છે. કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી..જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે મળેલી કોર કમિટીની બેઠકમાં કર્ફ્યૂનો સમય 18 મે સુધી લંબાવવામાં આવ્યો છે.

06/05/2021
આણંદના નવા બસસ્ટેન્ડ પાસે S O G એ વોચ ગોઠવીને ઝડપી પાડ્યો : બે રેમડેસિવિર ઈજેક્શનો , રેમડેસિવિર ઈજેક્શનની ૧૫ ખાલી બોટલો ...
04/05/2021

આણંદના નવા બસસ્ટેન્ડ પાસે S O G એ વોચ ગોઠવીને ઝડપી પાડ્યો : બે રેમડેસિવિર ઈજેક્શનો , રેમડેસિવિર ઈજેક્શનની ૧૫ ખાલી બોટલો , લૂકોઝની બોટલ , ઈજેકશનોની ૪ સિરિંજ , ૩ સોય , ખાલી બોટલ , બોટલના ડટ્ટા , રોકડા ૧.૨૬ લાખ સહિત કુલ ૧.૬૩ લાખનો મુદ્દામાલ ઝડપાયો.

Address

Anand
388001

Alerts

Be the first to know and let us send you an email when Viral News Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Viral News Anand:

Share