Charotarudai

Charotarudai આણંદથી પ્રસિદ્ધ થતું બપોરનું દૈનિક. Journalist/ Advocate

આણંદથી પ્રસિદ્ધ થતું બપોરનું દૈનિક...
તાજા અને સચોટ સમાચાર સાથે જોડાયેલા રહો

ચરોતર ઉદય સમાચાર ગુજરાતી એ એક ગુજરાતી સમાચાર ચેનલ, વેબસાઇટ છે.આપના વિસ્તાર માં કોઈ પણ ધાર્મિક-સામાજિક કાર્યક્રમો,પ્રજાની કોઈ પણ સમસ્યા હોય તો આપ અમોને જણાવી શકો છો. ચરોતર ઉદય બનસે આપની સમસ્યાનો અવાજ, ચરોતર ઉદય આપસે આપના પ્રાણ પ્રશ્નો ને વાચા ,, આપના વિસ્તાર માં પડતી સમસ્યા ના ફોટો તથા વિડીયો અમોને આ નંબર પર વોટ્સઅપ કરી સ

કો છો. ગુજરાત ના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોમર,જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગ માં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક;

(1) ભાવિનકુમાર પ્રજાપતિ-(માલિક-તંત્રીશ્રી) મો- 9909362814
(2) દક્ષ તલાટિ (મેનેજિંગ તંત્રીશ્રી ) મો-7096381910
(3) ડૉ. આશાવ પટેલ (ચીફ એડિટર)
મો- 9879790705



Follow us on:

youtube-https://www.youtube.com/c/charotarudai

Website- https://charotarudai.in

Twitter-https://twitter.com/charotarudai

Facebook- https://www.facebook.com/charotarudai/

�LIKE || �COMMENT || �SHARE || � SUBSCRIBE

તા. 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ...લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા વધે તે હેતુથી તા. 5મી જૂને 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉ...
05/06/2026

તા. 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ...

લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા વધે તે હેતુથી તા. 5મી જૂને 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે; આ દિવસની ઉજવણી પર્યાવરણને બચાવવા તેમજ તેને વધારવામાં વ્યક્તિઓ, સમુદાયો દ્વારા ચોક્કસ અભિપ્રાય અને જવાબદાર વર્તન માટેનો આધાર પ્રદાન કરવાની તક પૂરી પાડે છે. આ દિવસ પ્રકૃતિ અને પૃથ્વીના રક્ષણ માટે સકારાત્મક પર્યાવરણીય પગલાં લેવા માટે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે...

માંજલપુર (વડોદરા)ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. ઈશ્વર તેમના આત્માને પરમ શાંતિ...
02/06/2026

માંજલપુર (વડોદરા)ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે.

ઈશ્વર તેમના આત્માને પરમ શાંતિ આપે અને પરિવારજનો તથા કાર્યકર્તાઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

ૐ શાંતિ... 🙏

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશવાસીઓ સાથે કરશે મન કી બાતતા.31 મે, 2026 - રવિવાર🕚 આવતીકાલે સવારે 11:0...
30/05/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશવાસીઓ સાથે કરશે મન કી બાત

તા.31 મે, 2026 - રવિવાર
🕚 આવતીકાલે સવારે 11:00 કલાકે

28/05/2026
રાજ્ય સ્વાગતના આયોજનમાં ફેરફાર...મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના નાગરિકો-પ્રજાજનોની સમસ્યાઓ-ર...
26/05/2026

રાજ્ય સ્વાગતના આયોજનમાં ફેરફાર...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના નાગરિકો-પ્રજાજનોની સમસ્યાઓ-રજૂઆતો માટે દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આ વખતે ગુરૂવારે 28 મે એ જાહેર કરાયેલ બકરી ઈદની રજાના અનુસંધાને 29 મે શુક્રવારના દિવસે યોજાશે...

રાજ્ય સ્વાગતમાં રજૂઆત કર્તાઓ તા. 29/05/2026ને શુક્રવારે સવારે 8.00થી 11.30 સુધીમાં પોતાની રજૂઆતો મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ-2 ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને આપી શકશે...

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રી મંડળના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં ઉમરેઠ મત વિસ્તારના નવા ચૂંટાયેલા ...
26/05/2026

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રી મંડળના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં ઉમરેઠ મત વિસ્તારના નવા ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમારે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સમક્ષ વિધાનસભાના સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા.

અમદાવાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.
26/05/2026

અમદાવાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.

નડિયાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ
26/05/2026

નડિયાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ

Address

E-71 KRISHNA COMPLAX. BORSAD CHOKDI AT-ANNAD GUJRAT(388001)
Anand
388001

Alerts

Be the first to know and let us send you an email when Charotarudai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Charotarudai:

Share