Charotarudai

Charotarudai આણંદથી પ્રસિદ્ધ થતું બપોરનું દૈનિક. Journalist/ Advocate

આણંદથી પ્રસિદ્ધ થતું બપોરનું દૈનિક...
તાજા અને સચોટ સમાચાર સાથે જોડાયેલા રહો

ચરોતર ઉદય સમાચાર ગુજરાતી એ એક ગુજરાતી સમાચાર ચેનલ, વેબસાઇટ છે.આપના વિસ્તાર માં કોઈ પણ ધાર્મિક-સામાજિક કાર્યક્રમો,પ્રજાની કોઈ પણ સમસ્યા હોય તો આપ અમોને જણાવી શકો છો. ચરોતર ઉદય બનસે આપની સમસ્યાનો અવાજ, ચરોતર ઉદય આપસે આપના પ્રાણ પ્રશ્નો ને વાચા ,, આપના વિસ્તાર માં પડતી સમસ્યા ના ફોટો તથા વિડીયો અમોને આ નંબર પર વોટ્સઅપ કરી સ

કો છો. ગુજરાત ના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોમર,જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગ માં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક;

(1) ભાવિનકુમાર પ્રજાપતિ-(માલિક-તંત્રીશ્રી) મો- 9909362814
(2) દક્ષ તલાટિ (મેનેજિંગ તંત્રીશ્રી ) મો-7096381910
(3) ડૉ. આશાવ પટેલ (ચીફ એડિટર)
મો- 9879790705



Follow us on:

youtube-https://www.youtube.com/c/charotarudai

Website- https://charotarudai.in

Twitter-https://twitter.com/charotarudai

Facebook- https://www.facebook.com/charotarudai/

�LIKE || �COMMENT || �SHARE || � SUBSCRIBE

પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે કરો પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન...
07/09/2026

પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે કરો પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન...

આપ સૌને શ્રીકૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ
04/09/2026

આપ સૌને શ્રીકૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ

રક્ષાસૂત્ર એ માત્ર એક દોરો નથી, એમાં વણાયેલો છે સ્નેહ, સમર્પણ અને સુરક્ષાનો ભાવ...આપ સૌને રક્ષાબંધન પર્વની હાર્દિક શુભકા...
28/08/2026

રક્ષાસૂત્ર એ માત્ર એક દોરો નથી, એમાં વણાયેલો છે સ્નેહ, સમર્પણ અને સુરક્ષાનો ભાવ...

આપ સૌને રક્ષાબંધન પર્વની હાર્દિક શુભકામનાઓ...

નેપાળમાં આવેલા પૂરના કારણે પ્રભાવિત ભારતીય નાગરિકોની મદદ માટે ભારતીય દૂતાવાસે જાહેર કર્યાં ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર.+977...
26/08/2026

નેપાળમાં આવેલા પૂરના કારણે પ્રભાવિત ભારતીય નાગરિકોની મદદ માટે ભારતીય દૂતાવાસે જાહેર કર્યાં ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર.

+977 985 131 6807

+977 970 910 7500

જાહેર કરવામાં આવેલા બંને ઇમરજન્સી નંબરો પર WhatsApp મારફતે પણ સંપર્ક કરી શકાય છે. નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકો અથવા તેમના પરિવારજનોને કોઈપણ પ્રકારની તાત્કાલિક મદદની જરૂર હોય તો વિલંબ કર્યા વિના ઉપરોક્ત હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

શ્રીરામચરિતમાનસના રચયિતા, મહાકવિ ગોસ્વામી તુલસીદાસજીની જયંતી પર કોટિ-કોટિ નમન
19/08/2026

શ્રીરામચરિતમાનસના રચયિતા, મહાકવિ ગોસ્વામી તુલસીદાસજીની જયંતી પર કોટિ-કોટિ નમન

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અમરેલી ખાતે 80મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્...
15/08/2026

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અમરેલી ખાતે 80મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન; મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો અને લોકોએ કાઠિયાવાડ-સૌરાષ્ટ્રની ખમીરવંતી સંસ્કૃતિને ઉજાગર કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળી...

રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે ‘વિરાસતથી વિકાસ’નો મંત્ર સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે : મુખ્યમંત્રીશ્રી

રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશપ્રેમથી ભરપૂર વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરાઈ; વિદ્યાસભાના વિદ્યાર્થીઓ દ્વારા અમરેલીના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ગૌરવને ઉજાગર કરતી ‘મારું અમરેલી’ થીમ આધારિત મનમોહક સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી...

કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખુલ્લી જીપમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું...

તા. 15મી ઓગસ્ટ; 80મા સ્વાતંત્ર્ય પર્વની સૌને હાર્દિક શુભેચ્છાઓ...
15/08/2026

તા. 15મી ઓગસ્ટ; 80મા સ્વાતંત્ર્ય પર્વની સૌને હાર્દિક શુભેચ્છાઓ...

15 મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વ નિમિત્તે કરમસદ આણંદ મહાનગરપાલિકા, જૂનું જિલ્લા સેવા સદન, સર્કિટ હાઉસ, જિલ્લા પંચાયત કચેરી, ...
14/08/2026

15 મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વ નિમિત્તે કરમસદ આણંદ મહાનગરપાલિકા, જૂનું જિલ્લા સેવા સદન, સર્કિટ હાઉસ, જિલ્લા પંચાયત કચેરી, કલેકટર કચેરી, માર્ગ અને મકાન વિભાગની કચેરી અને જિલ્લાભરની સરકારી કચેરીઓ રોશની થી સજાવવામાં આવી.

બોરસદ જમીન વિકાસ બેંક ચુંટણી પરિણામ __જીલ્લા પ્રતિનિધિ મત પરિણામ ભાજપ દેવીસિહ ડાભી ગુલાબમળેલા મત ---૧૪૪ (વિજેતા)કોંગ્રેસ...
14/08/2026

બોરસદ જમીન વિકાસ બેંક ચુંટણી પરિણામ
__
જીલ્લા પ્રતિનિધિ મત પરિણામ

ભાજપ દેવીસિહ ડાભી ગુલાબ
મળેલા મત ---૧૪૪ (વિજેતા)

કોંગ્રેસ નટવરસિંહ મહિડા વહાણ
મળેલા મત --૧૦૦
___
તાલુકા શાખા ભાજપના ઉમેદવારની પેનલ વિજયી

ક્રમાંક મળેલા મત
૧ ભાઈલાલ પઢિયાર ૧૪૯
૨ બાબુભાઈ ઠાકોર ૧૫૨
૩ તુષારભાઈ પટેલ ૧૪૯

કોંગ્રેસના ઉમેદવાર
ક્રમાંક મળેલા મત
૪ રાજેન્દ્રસિંહ પરમાર ૧૦૧
૫ રમેશભાઈ ઠાકોર ૯૪
૬ વિક્રમસિંહ ગોહિલ ૮૬

પવિત્ર શ્રાવણ માસ ભક્તિ, શાંતિ અને નવચેતનાનો સંદેશ લઈને આવે છે. આ દિવ્ય સંગમ ભક્તોને કુદરત અને ઈશ્વર બંન્ને સાથે જોડાવાન...
13/08/2026

પવિત્ર શ્રાવણ માસ ભક્તિ, શાંતિ અને નવચેતનાનો સંદેશ લઈને આવે છે. આ દિવ્ય સંગમ ભક્તોને કુદરત અને ઈશ્વર બંન્ને સાથે જોડાવાનો અવસર પૂરો પાડે છે.

Address

E-71 KRISHNA COMPLAX. BORSAD CHOKDI AT-ANNAD GUJRAT(388001)
Anand
388001

Alerts

Be the first to know and let us send you an email when Charotarudai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Charotarudai:

Shortcuts

Share