
21/09/2025
માઁ આદ્યશક્તિની ભક્તિ અને ઉપાસનાનાં મહાપર્વ "નવરાત્રી" 💃 ની આપ સૌને મંગલમય હાર્દિક શુભકામનાઓ. 💐
નવરાત્રીનાં નવરંગી દિવસ એટલે માઁ જગદંબાનાં નવ 9️⃣ સ્વરૂપ માઁ શૈલપુત્રી, માઁ બ્રહ્મચારીણી, માઁ ચંન્દ્રઘંટા, માઁ કુષ્માંડા, માઁ સ્કંદમાતા, માઁ કાત્યાયની, માઁ કાલરાત્રી, માઁ મહાગૌરી અને માઁ સિદ્ધિદાત્રીની પૂજા-અર્ચનાનાં પાવનકારી દિવસો.
આપ સૌનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી પરિપૂર્ણ બની રહે તેમજ માઁ નવદુર્ગાના આશીર્વાદ આપ અને આપના પરિવાર પર હંમેશા રહે એવી માઁ ના શ્રી ચરણોમાં અંતર મનથી પ્રાર્થના 🙏 કરું છું...