BharuchNews

BharuchNews Connecting BHARUCH To The World .......

  :  #અંકલેશ્વર અંસાર માર્કેટમાંથી ગેરાકાયદેસર રીતે  #ગેસ  #રીફીલીંગનો પર્દાફાશ કરી, ગેસની બોટલ તથા ટ્રાન્સફર કરવાના સાધ...
12/08/2025

: #અંકલેશ્વર અંસાર માર્કેટમાંથી ગેરાકાયદેસર રીતે #ગેસ #રીફીલીંગનો પર્દાફાશ કરી, ગેસની બોટલ તથા ટ્રાન્સફર કરવાના સાધનો મળી કુલ કિંમત રૂપિયા ૫૮૦૦/- મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી #ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ....

12/08/2025

: #દેશભક્તિના 🇮🇳 રંગમાં રંગાયું #ભરૂચ.....
ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો ભરૂચવાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ.....
ભરૂચ બન્યું તિરંગામય, જિલ્લાવાસીઓએ ગર્વભેર તિરંગો લહેરાવી દેશની અખંડિતતા માટેની અતૂટ ભાવના વ્યક્ત કરી.....
ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું જે રેલ્વે સ્ટેશન સુધી યોજાઈ હતી.

🇮🇳

12/08/2025

: #ભરૂચ #ધર્મનગર સોસાયટી થી પ્રાર્થના વિદ્યાલયને જોડતા અંદાજિત 48 લાખના ખર્ચે બનનાર સી.સી.રોડનું ખાતમુહુર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે તથા ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં યોજાયો...

12/08/2025

: #ભરૂચની ધર્મપ્રેમી જનતાને #ઇકો-ફ્રેન્ડલી #ગણેશ #ઉત્સવ #ઉજવણી માટે જાહેર અપીલ..
ગણેશ ઉત્સવ ભારત માં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશજીની POP ની મૂર્તિ વિસર્જન પછી પાણીમાં ઓગળતી ન હોવાથી, ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે છે. સાથે સાથે પર્યાવરણને પણ હાનિ પહોંચે છે. ભરૂચની ધર્મપ્રેમી તથા પર્યાવરણ પ્રેમી જનતાને સત્ ચેતના પર્યાવરણ સંગઠન ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ માટે નમ્ર અપીલ કરે છે. સત્ ચેતના પર્યાવરણ સંગઠન ભરૂચમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ માટે ઘણા વર્ષોથી કાર્યરત છે. જેના ફળ સ્વરૂપે આ વર્ષે મોટાભાગે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના થાય તેવું જણાય છે. આ વર્ષે ભરૂચમાં હિન્દુ સંગઠનો દ્વારા પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવની અપીલ કરવામાં આવી છે જે આનંદની વાત છે. સાથે સાથે આવતા વર્ષે આપણે માઁ દશામાઁ ઉત્સવ પણ ઇકો ફ્રેન્ડલી ઉજવીએ એવી સંગઠન તરફથી ભરૂચની ધર્મપ્રિય જનતાને અપીલ છે.ભરૂચમા મોટી સંખ્યામાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના થવાની હોય તેવા સંજોગોમાં તંત્રને પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનુ માં નર્મદા ના નીરમા વિસર્જન માટે અપીલ કરવામાં આવે છે.
મૂર્તિ નાની અને શ્રદ્ધા મોટી રાખવાની અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકરો સતિષભાઈ ઓઝા, ધવલભાઈ કનોજીયા, સંકેતભાઈ, જયદીપસિંહ યાદવ તથા દિલીપસિંહ રાજ હાજર રહ્યા હતા.

-friendly

  :  #ભરૂચ  #નર્મદા  #મૈયા  #બ્રિજ પરથી સોસાઈડ પોઈન્ટનો કલંક થશે દૂર... ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી વધતા જતા આત્મહત્યાના...
12/08/2025

: #ભરૂચ #નર્મદા #મૈયા #બ્રિજ પરથી સોસાઈડ પોઈન્ટનો કલંક થશે દૂર...
ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી વધતા જતા આત્મહત્યાના બનાવો રોકવાના પ્રયાસ હેતુ ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર 1.55 કરોડના ખર્ચે સેફટી ગ્રીલ લગાવવાનો પ્રારંભ.....

    : #ભરૂચની આંગણવાડી મહિલાઓને ન્યૂડ વીડીયોકોલ કરવાનો મામલો....35થી વધુ મહિલાઓને આવ્યા હતા ન્યૂડ વિડિયો કોલ.....ન્યૂડ વ...
12/08/2025

:
#ભરૂચની આંગણવાડી મહિલાઓને ન્યૂડ વીડીયોકોલ કરવાનો મામલો....
35થી વધુ મહિલાઓને આવ્યા હતા ન્યૂડ વિડિયો કોલ.....
ન્યૂડ વીડીયો કોલ કરનાર યુવકને ભરૂચ પોલીસે પંજાબથી કરી ધરપકડ....

Good Morning Bharuch.......
12/08/2025

Good Morning Bharuch.......

  :  #નેત્રંગ તાલુકાના આદિવાસી વિસ્તારની સ્કૂલના વિદ્યાર્થીઓએ શાળાકીય  #રમતોત્સવમાં કૌવત બતાવ્યું......કૃષ્ણ આશ્રમ શાળાન...
11/08/2025

: #નેત્રંગ તાલુકાના આદિવાસી વિસ્તારની સ્કૂલના વિદ્યાર્થીઓએ શાળાકીય #રમતોત્સવમાં કૌવત બતાવ્યું......
કૃષ્ણ આશ્રમ શાળાના ખેલાડીઓએ #32 #મેડલ પ્રાપ્ત કર્યા...
આદિવાસી સમાજનું બાહુલ્ય ધરાવતાં થવામાં આવેલી પીએમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા એ અખિલ ભારતીય શાળાકીય રમતોમાં 32 મેડલ જીતી તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. 69 મી અખિલ ભારતીય શાળાકીય રમતોની તાલુકા કક્ષાની સ્પર્ધા નેત્રંગ તાલુકાના થવા ખાતે યોજાઈ હતી.આ સ્પર્ધામાં નેત્રંગ તાલુકાની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો. આ અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધામાં અંડર- 14, અંડર -17, અંડર-19 ભાઈઓ અને બહેનો શાળાકીય રમતોમાં ભાગ લીધો હતો. શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા કુલ 32 મેડલ જીતીને તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું. હતું. જેમાં 16 ગોલ્ડ, 10 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ નો સમાવેશ થાય છે. અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધામાં અંડર- 14, અંડર -17 અંડર-19 ભાઈઓ અને બહેનો શાળાકીય રમતોમાં ભાગ લીધો હતો.આ સિદ્ધિ બદલ શાળા પરિવારે તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યાં છે.

🏅

11/08/2025

: #ભરૂચના સામાજિક કાર્યકર્તા અને માછી સમાજના આગેવાન એડવોકેટ કમલેશ મઢીવાલા પોતાના સાથીઓ સાથે આમ_આદમી_પાર્ટીમાં જોડાયા.....

 :  #ભરૂચના સામાજિક કાર્યકર્તા અને માછી સમાજના આગેવાન એડવોકેટ કમલેશ મઢીવાલા પોતાના સાથીઓ સાથે AAP પાર્ટીમાં જોડાયા..... ...
11/08/2025

: #ભરૂચના સામાજિક કાર્યકર્તા અને માછી સમાજના આગેવાન એડવોકેટ કમલેશ મઢીવાલા પોતાના સાથીઓ સાથે AAP પાર્ટીમાં જોડાયા.....

Good Morning Bharuch 💜❤️
11/08/2025

Good Morning Bharuch 💜❤️

Address

Railway Station
Bharuch
392001

Website

Alerts

Be the first to know and let us send you an email when BharuchNews posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to BharuchNews:

Share