08/03/2026
*મેઘાણી-સાહિત્યનો ખજાનો*
*9મી માર્ચે ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ.*
સાતમી માર્ચથી બગસરામાં શ્રી મોરારિબાપુએ માનસ મેઘાણી રામકથા શરૂ કરી છે.
આ પ્રસંગે મેઘાણી-સાહિત્યના વિવિધ સ્વરૂપો સમાવતો પુસ્તક-સેટ લોકમિલાપે તૈયાર કરેલ છે.
*'લાગ્યો કસુંબીનો રંગ' (એમની ઉત્તમ લોકકથાઓ), 'સોરઠ તારા વહેતા પાણી' (નવલકથા) તથા 'મેઘાણીની શ્રેષ્ઠ વાર્તાઓ' - આ ત્રણ પુસ્તકો (કુલ પાના 710) ના સેટની છાપેલ કિંમત ₹750 છે તેને બદલે મેઘાણી-સાહિત્યના ચાહકોને 15મી માર્ચ સુધી ફક્ત ₹599 માં મળશે. ગુજરાતભરમાં કુરિયર ફ્રી.*
ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.