04/09/2026
https://youtu.be/LNat4vk6H-I
આજે જન્માષ્ટમી નિમિત્તે "ખબર અમદાવાદ"માં પ્રસ્તુત છે કૃષ્ણ ભગવાનની ઓછી જાણીતી કથા ! ગુજરાતમાં કૃષ્ણ ભગવાન રાસ રમવા આવ્યા હતા તે ઘટના !
કૃષ્ણ ભગવાન પોતે રૂડો ઢોલ વગાડતા હોય અને તે ઢોલના તાલે મસ્ત થઈને ગોપીઓ સમી આહીરાણીઓ બે દિવસ બે રાત સુધી અવિરત રાસ રમે.અને પછી એવું તો શું થયું કે એ ૧૪૦ આહીરાણીઓ ધરતીમાં ની ગોદમાં સમાઈ ગઈ ? .... આજે પણ એ આહીરાણીઓના પાળીયા જોવા મળે છે અને કહેવાય છે કે કૃષ્ણ ભગવાનના પાળિયા પાસે નિર્મળ હ્રદયે કાન ધરો તો સાડા પાંચસો વર્ષ પહેલાંના રાસની રમઝટ આજે પણ સંભળાય છે !
કૃષ્ણ ભગવાન પોતે રૂડો ઢોલ વગાડતા હોય અને તે ઢોલના તાલે મસ્ત થઈને ગો...