ADindia

ADindia આયુર્વેદિક વનસ્પતિ અને ઉપયોગ
નોધ. આમારી દરેક જાણકારી ગુગલ ચર્ચ કરીને મેળવેલ છે ઉપયોગ કરતા પેલા આયુર્વેદ નિષ્ણાત ની સહલા લેવી
(1)

આયુવેદીક ઔષધ આધેડો🌿નાનો વર્ષાયુ છોડ સર્વત્ર થાય છે. ફળ સીધી ડાળી ઉપર થાય છે. અનેક પ્રકારની જમીનમાં, અનેક ડાળીઓ યુક્ત, પા...
24/07/2025

આયુવેદીક ઔષધ આધેડો🌿નાનો વર્ષાયુ છોડ સર્વત્ર થાય છે. ફળ સીધી ડાળી ઉપર થાય છે. અનેક પ્રકારની જમીનમાં, અનેક ડાળીઓ યુક્ત, પાણી પ્રાપ્ય હોય તો ૨-૩ વર્ષ જીવે છે. અધેડાના મૂળ હાથમાં પકડી રાખવાથી કે કમરે બાંધવાથી પ્રસવ પીડા બહુ ઓછી થાય છે. મૂળનું દાતણ કરવાથી પેઢાં મજબૂત બને છે. બીજને દૂધમાં ખીર તરીકે પીવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી. મગજના અનેક રોગો ઉપર આ ખીર ઔષધિ તરીકે વપરાય છે. કફ અને મેદસ્વિતામાં તેમજ ઝેરી જંતુના (વીંછી) દંશમાં વપરાય છે.

અત્યારે આની સીઝન સાલુ છે ખવાય એટલા ખાય લેજો
23/07/2025

અત્યારે આની સીઝન સાલુ છે ખવાય એટલા ખાય લેજો

આયુવેદીક ઔષધ ભોય આબલી
23/07/2025

આયુવેદીક ઔષધ ભોય આબલી

19/07/2025

કંટોલા કેવી રીતે ઉગાડવામાં આવે

16/06/2025

મોઢાની કરચલીઓ દુર કરશે આંકડો
#આયુવેદીકઉપચાર #ઘરેલુઉપાય
મોઢાની કરચલીઓ દુર કરશે આંકડો

આયુર્વેદિક વનસ્પતિ 🌿તમે ક્યાં નામે ઓળખો
13/06/2025

આયુર્વેદિક વનસ્પતિ 🌿તમે ક્યાં નામે ઓળખો

07/06/2025

દાત ની સમસ્યા માટે ખુબજ ઉપયોગી વનસ્પતિ

Address

Botad

Website

Alerts

Be the first to know and let us send you an email when ADindia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share