11/12/2025
લીવર અને બરોળના વિકારમાંપણ આ ઔષધી દ્રોણપુષ્પીના મૂળનું ચૂર્ણ બનાવી લો ખુબ ફાયદાકારક નીવડશે . આ ચૂર્ણ સાથે એક ભાગ પીપળી ચૂર્ણ ભેળવી દો. 1 થી 2 ગ્રામની માત્રામાં નિયમિત સેવન કરવાથી લીવર અને બરોળમાં ખુબ લાભ થાય છે. આ ઔષધી સોજો મટાડવાના પણ ગુણ ધરાવતી હોવાથી તે બરોળ અને યકૃતનો સોજો મટાડવામાં મદદ કરે છે.