Aadim Samvad

Aadim Samvad आदिम संवाद यानी अपना इतिहास, कहानियां, संघर्ष और चुनोतियों को साझा करने का एक जरिया।

01/01/2021

#આદિમ _સંવાદ પરિવાર તરફથી સર્વ ને નવા વર્ષ #2021 ની શુભકામનાઓ💐💐💐

28/12/2020

લેખક પરિચય શૃંખલા - 28
#સ્ત્રીઆર્થ5... મળો,આજનાં લેખક છે
Sejal Rathwa આદિવાસી સમાજની રૂઢિ અને મહુડાની વાતને સાંકળી લેતી સ્ત્રી શક્તિને ઉજાગર કરતી એક વિશિષ્ટ વાર્તા ' દહેજના મહુડા '...
પ્રી બુકિંગ માટે વોટ્સ એપ કોન્ટેક્ટ - 9925007363

 #રાઠ_વિસ્તારમાં  #દિવાળીએ  #ચણોઠીથી શણગારેલા દિવા,  #બળદોના_સીંગડાને રંગવા અને  #ખાહખોહલો કાઢવાની અનોખી રીત, તેમજ રાઠ વ...
02/12/2020

#રાઠ_વિસ્તારમાં #દિવાળીએ #ચણોઠીથી શણગારેલા દિવા, #બળદોના_સીંગડાને રંગવા અને #ખાહખોહલો કાઢવાની અનોખી રીત, તેમજ રાઠ વિસ્તારના પ્રખ્યાત #ઢેબરાંનું #મહત્વને અને અનોખા #રિવાજના આ પૂરાં #અહેવાલને માણીએ આદિમ સંવાદ સાથે.

* રાઠ વિસ્તારના રાઠવા આદિવાસીઓની દિવાળી ઉજવવા ની અનોખી પરંપરા તો છે જ પરંતુ તેઓ દિવાળીના દીવાઓ પણ અલગ રીતે બનાવે છ.....

આજે દિવાળીના આદિમ સંવાદનો છેલ્લો ભાગ જેમાં આપણે આદિવાસીઓ દિવળીમાં  #ખાહખોહલો કાઢવાનો અનોખો રિવાજ,  #ચણોઠીથી_શણગારેલા_દિવ...
01/12/2020

આજે દિવાળીના આદિમ સંવાદનો છેલ્લો ભાગ જેમાં આપણે આદિવાસીઓ દિવળીમાં #ખાહખોહલો કાઢવાનો અનોખો રિવાજ, #ચણોઠીથી_શણગારેલા_દિવાનું મહત્વ અને રાઠવિસ્તારની મનપસંદ અને પ્રખ્યાત વાનગી #ઢેબરાંને આ ભાગ 3 માં અમે આપ સમક્ષ રજુ કરીશું તો જોતા રહેજો અમારી YouTube ચેનલ #આદિમ_સંવાદને.

#આદિમ
#આદિમ_સંવાદ
#દિવાળી
#દિવાળીનો_આદિમ_સંવાદ
#ખાહખોહલો
#ચણોઠીના_દિવા
#ઢેબરાં

આજે દિવાળીના આદિમ સંવાદનો છેલ્લો ભાગ જેમાં આપણે આદિવાસીઓ દિવળીમાં #ખાહખોહલો કાઢવાનો અનોખો રિવાજ, #ચણોઠીથી_શણગારે...

 #રાઠ_વિસ્તારના  #આદિવાસીઓ  #દિવાળીમાં દેવોનાં ડોળા ઉગેડવાની પૂંજા વિધિ કરે છે. આ  #દેવોના_ડોળા ઉઘડવાની  #વિધિ એટલે શું ...
30/11/2020

#રાઠ_વિસ્તારના #આદિવાસીઓ #દિવાળીમાં દેવોનાં ડોળા ઉગેડવાની પૂંજા વિધિ કરે છે. આ #દેવોના_ડોળા ઉઘડવાની #વિધિ એટલે શું તેનું મહત્વ શું છે? એ જાણીએ આ #દિવાળી પર્વના #આદિમ_સંવાદમાં...

#આદિમ_સંવાદ
#આદિવાસી_આદિમ_સંવાદ
#આદિવાસી_દિવાળીનો_આદિમ_સંવાદ
#ડોળા_ઉઘડવાની_વિધિ
#દેવોના_ડોળા_ઉઘડવાની_વિધિ





આદિવાસીઓનું જીવન હંમેશા થી પ્રકૃતિમય રહેલું છે. તે પ્રકૃતિની સાથે જીવે છે અને પ્રકૃતિમય વિલીન થઈ જાય છે. તેઓ પ્રકૃ...

30/11/2020

#દેવ_દિવાળી નિમિતે #આદિમ_સંવાદ આપ સૌ માટે #દિવાળીના_આદિમ_સંવાદનો બીજો અને મહત્વનો ભાગ લાઇ આવી રહ્યાં છીએ જેમાં આપણે #મેરમેરિયા શબ્દ વિશે જાણીશું અને દિવાળી #આદિવાસીઓ માટે શુ છે? તેનું #મહત્વ શુ છે? અને શા માટે દિવાળી ઉજવીએ છીએ, એ પણ જાણીશું તો જોતા રહો અમારી ચેનલ #આદિમ_સંવાદને (Link - https://www.youtube.com/channel/UC3HCobUhgEL4lZmedWcfKPQ ) અને #લાઈક, #શેર અને કરવાનું ભૂલતા નહીં😊🙏

30/11/2020

આજે દેવ દિવાળી નિમિતે આદિમ સંવાદ ટીમ વતી સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ

 #રાઠ_વિસ્તારમાં દિવાળી એટલે  #નવા_ધાનની ખુશીનો ઉત્સવ - Part 1 #દિવાળી એટલે  #પ્રકાશનું_પર્વ. દિવાળી આવતાની સાથે જ ઘરની ...
29/11/2020

#રાઠ_વિસ્તારમાં દિવાળી એટલે #નવા_ધાનની ખુશીનો ઉત્સવ - Part 1

#દિવાળી એટલે #પ્રકાશનું_પર્વ. દિવાળી આવતાની સાથે જ ઘરની #સાફસફાઈ, #મીઠાઈ બનવાની ખુશ્બુ ને નવા વર્ષે નવા #કપડાં પહેરવાનો આનંદ એમાં પણ દિવાળીમાં લાવેલ #ફટાકડાંના બધા વચ્ચે ભાગ પાડવાનો હોય કે ફોડવા માટેના અવનવા કિમીયા અપનાવવાના હોય, પણ એટલું ખરું કે દિવાળીનો હરખ કાંઈ અનેરો જ હોય છે. લોકો દિવાળીમાં #ભગવાન_રામના 14 વર્ષેના વનવાસ બાદ પાછા ફરવાની ખુશીમાં દિવાળી ઉજવાતા હોય છે.પરંતુ #આદિવાસી_સમુદાયમાં_દિવાળી #ઋતુ સાથે સંકયાળેલ છે, વરસાદની સિઝન પછી પાકતા #નવાં_ધાનને દિવાળીમાં તેઓ પુંજે છે, .માત્ર ધાનની જ પૂજા નથી કરતા પણ ઘરમાં રહેલી #અશુદ્ધિઓને બહાર કાઢવાની, પોતાના પાલતુ #જાનવરોને ઘરના જ એક સભ્યો માની તેઓની અલગ રીતે સેવા ચાકરી કરવાની જેવી #અનોખી_પરંપરા અને #રીતરિવાજો સાથે તેઓ દિવાળીનો તહેવાર અનોખી રીતે ઉજવે છે તો ચાલો આજે #રાઠ_વિસ્તારના_આદિવાસીઓની #અનોખી_દિવાળીના #આદિમ_સંવાદ

#રાઠ_વિસ્તારમાં #આદિવાસીઓની દિવાળી #સરકારી_કેલેન્ડર પ્રમાણે નથી હોતી પરંતુ #ઋતુ પ્રમાણે આવેલ #નવા_પાકનો તેઓ #ઉત્સવ મનાવે છે. #ગામની_પાંચ જે દિવસ નક્કી કરે તે જ દિવસે આખું ગામ દિવાળી ઉજવાતું હોય છે.પણ અત્યારના સમયમાં ગામના ઘણા લોકો #અભ્યાસ કે #નોકરી અર્થે બહાર શહેરોમાં રહેતા હોવાથી તેઓ સરકારી કેલેન્ડર પ્રમાણે કે તેની આસપાસ દિવાળી ઉજવે છે. પરંતુ જો ગામમાં કોઈ વ્યક્તિના ઘરે #દુઃખદ પ્રસંગ બન્યો હોય તો આખું ગામ દિવાળી ઉજવાતા નથી. આ આદિવાસીઓ આખા સમુદાયના લોકોની ખુશી ને ધ્યાને લઇને ફરી દિવાળી ઉજવવાનો દિવસ નક્કી કરીને પછી જ ઉજવે છે.

#આદિમ_સંવાદ #આદિવાસીઓની_અનોખી_દિવાળી
#દિવાળીના_તહેવારનો_આદિમ_સંવાદ


દિવાળી એટલે પ્રકાશનું પર્વ. દિવાળી આવતાની સાથે જ ઘરની સાફસફાઈ, મીઠાઈ બનવાની ખુશ્બુ ને નવા વર્ષે નવા કપડાં પહેરવાન....

भारतीय संविधान दिवस (26 नवम्बर) भारत गणराज्य का संविधान 26 नवम्बर 1949 को बनकर तैयार हुआ था । भारतीय संविधान के पिता भार...
26/11/2020

भारतीय संविधान दिवस (26 नवम्बर) भारत गणराज्य का संविधान 26 नवम्बर 1949 को बनकर तैयार हुआ था । भारतीय संविधान के पिता भारतरत्न डॉक्टर भीमराव अंबेडकर जी ने 26 नवंबर 1949 के दिन संविधान सभा के अध्यक्ष डॉ॰ राजेन्द्र प्रसाद को
संविधान सभा ने भारत के संविधान को 2 वर्ष 11 माह 18 दिन में 26 नवम्बर 1949 को पूरा कर राष्ट्र को समर्पित किया गणतंत्र भारत में 26 जनवरी 1950 से संविधान अमल में लाया गया। भारतीय संविधान सुपूर्द करते हुए डॉक्टर भीमराव अंबेडकर जी ने सभी को समानता और सन्मान के अधिकार का वचन दिया था। भारत सरकार द्वारा पहली बार 2015 से डॉ॰ भीमराव आंबेडकर के इस महान योगदान के रूप में 26 नवम्बर को "संविधान दिवस" मनाया गया।

आज संविधान दिन के अवसर पर आदिम संवाद द्वारा सभी को शुभकामनाएं ।

16/11/2020

नए धान ओर नई रोशनी आप सभी को समृद्ध करे, स्वस्थ रखे, अभी का जीवन खुशियों से भरे ये नया साल।
आप सभी को नए साल की हार्दिक शुभकामनाएं।
💐🙏💐

આદિવાસીઓનું જીવન પ્રકૃતિમય છે. આદિવાસીઓની કલા અને સંસ્કૃતિમાં પણ પ્રકૃતિનો ઘણો મોટો ભાગ રહેલો છે. આથી જ આદિવાસી પ્રકૃતિન...
15/11/2020

આદિવાસીઓનું જીવન પ્રકૃતિમય છે. આદિવાસીઓની કલા અને સંસ્કૃતિમાં પણ પ્રકૃતિનો ઘણો મોટો ભાગ રહેલો છે. આથી જ આદિવાસી પ્રકૃતિને પૂછે છે અને તેને જીવે છે, પરંતુ આદિવાસીઓની કલા અને સંસ્કૃતિ પર આવી પડેલી મુશ્કેલીઓનો સામનો આદિવાસીઓ કેવી રીતે કરે છે. તેઓના સંઘર્ષમય જીવનમાં તેઓ પોતાની કલા અને સંસ્કૃતિ ને કેવી રીતે બચાવીને રાખી છે. ને આવનારી પેઢીમાં પણ તેઓની આ કલા અને સંસ્કૃતિ ને કેવી રીતે સિંચે છે. તેનો ઉત્તમ નમૂનો છોટાઉદેપુર આદિવાસી જિલ્લાના અંબાલા ગામના ધાણક આદિવાસીઓ બખૂબી રીતે પૂરો પડ્યો છે.તો ચાલો જોઈએ અંબાલાના ધાણક આદિવાસીઓની નોનસ્ટિક માટીના વાસણોની અનોખી કલા સાથેના આદિમ સંવાદને...

આદિવાસીઓનું જીવન પ્રકૃતિમય રહેલું હોય છે. આદિવાસીઓની કલા અને સંસ્કૃતિમા પણ પ્રકૃતિનો ઘણો મોટો ભાગ રહેલો છે. આથી જ ...

Address

Chhota Udepur
391165

Website

Alerts

Be the first to know and let us send you an email when Aadim Samvad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aadim Samvad:

Share

Category