Jagrut Dahod

Jagrut Dahod Our aim is to give True and Correct information about Dahod District in public via our Social media page Jagrut Dahod

"Maru Dahod " Quote itself says that here its something interesting & unknown of city. This is a page designed by youths of city to built a strong social network among citizens to enhance Awareness Drive, Green City Concept, Smart City Efforts, Royal History, Enrich Heritage, Clean City & take bring social equity among citizens. COME LET US TOGETHER EXPLORE OUR CITY, LEARN OUR HISTORY, PRESERVE OUR GREENERY.

क्या आप या आपके परिवार का कोई सदस्य, दोस्त शराब या अन्य नशे का आदि हे ? नशा करना एक बीमारी हे और इसका इलाज संभव हे।हमरा ...
30/04/2025

क्या आप या आपके परिवार का कोई सदस्य, दोस्त शराब या अन्य नशे का आदि हे ? नशा करना एक बीमारी हे और इसका इलाज संभव हे।
हमरा केन्द्र जानलेवा बीमारी से लड़ने में आपकी मदद कर सकता हे।
नवनिर्माण व्यसनमुक्ति केंद्र, दाहोद।
संपर्क: 8866 77 0020.

नवनिर्माण नशामुक्ति केंद्र एवं तालुका आरोग्य कचेरी, दाहोद द्वारा आयोजित नशे के विरुद्ध जागरूकता अभियान।
31/12/2024

नवनिर्माण नशामुक्ति केंद्र एवं तालुका आरोग्य कचेरी, दाहोद द्वारा आयोजित नशे के विरुद्ध जागरूकता अभियान।

07/11/2024

ગરબાડા તાલુકાના કળશિયા ગામના આર્મી જવાનન નું ઝારખંડ ખાતે ફરજ દરમિયાન મોત

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેમના વતન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામાં આવી

ગરબાડાના ઝરી કળસીયા ગામના રાકેશભાઈ કનુભાઈ માવી કે જેઓ સીઆરપીએફમાં કોબ્રા કમાન્ડો તરીકે ઝારખંડમાં ફરજ બજાવતા હતા. રાકેશભાઈ કનુભાઈ માવી 5 નવેમ્બર 2024 ના રોજ ઝારખંડ ખાતે ફરજ દરમ્યાન શહીદ થતાં આજે તેમના પાર્થિવ દેહ ને સન્માન સાથે તેમના વતન ગરબાડા ખાતે લાવવામાં આવ્યો હતો.
ભારત માતા માટે પ્રાણની આહુતી આપનાર જવાન રાકેશભાઈ કનુભાઈ માવી, ઝારખંડ ખાતે પોતાની ફરજ દરમિયાન શહીદ થતાં તેમના પરિવાર સહિત ગામમાં માતમ છવાઈ જવા પામ્યો હતો. અને તેમના પાર્થિવ દેહને માદરે વતન ગરબાડા ખાતે લાવ્યા બાદ, ગરબાડાથી તેમના ઘરે ઝરી કળસીયા ખાતે લઈ જવામાં આવ્યો હતો. તે દરમિયાન શહીદ જવાન રાકેશભાઈ માવિના માન માં ગરબાડા નગરમાં શહીદ સન્માન યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. અને શહીદ જવાન રાકેશભાઈ માવીને શ્રદ્ધાંજલિ આપી હતી.

શહીદ રાકેશભાઈના પાર્થિવ દેહને તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં રાકેશભાઈ માવીના પાર્થિવ દેહ સાથે આવેલા સીઆરપીએફના જવાનોએ શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી, ભારત માતા કી જય ના નારા સાથે શહીદ જવાનને સન્માન સાથે અંતિમ વિદાઈ આપી હતી. અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, અને શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

દીપોત્સવ - છઠ્ઠના પર્વ ટાણે વિશેષ ટ્રેનોની જાહેરાત... દાહોદને ત્રણ ટ્રેનોનો લાભ મળશે.
25/10/2024

દીપોત્સવ - છઠ્ઠના પર્વ ટાણે વિશેષ ટ્રેનોની જાહેરાત... દાહોદને ત્રણ ટ્રેનોનો લાભ મળશે.

16/09/2024

દાહોદ

દાહોદ પોલીસ ની પ્રશંસનીય કામગીરી

ઝાલોદ ના મંદિર માં ચોરી કરવા આવેલા તસ્કર ને ઝડપી પાડ્યો

અવાજ સાંભળી આસપાસ માંથી લોકો જાગી જતાં પ્રતિકાર કર્યો હતો

તસ્કરો પથ્થરમારો ચલાવી ઝાડીઓ માં ફરાર થયા હતા

રાત મા નાઈટ વિઝન થર્મલ ડ્રોન ની મદદ થી તસ્કર ઝડપાયો

ઝાડીઓ માં ભાગતા તસ્કર ને ડ્રોન ની મદદ થી શોધી કાઢ્યો

પકડાયેલ આરોપી અગાઉ 70 ઘરફોડ માં સંડોવાયેલ હોવાનું ખુલ્યું

26/08/2024

*વરસાદી માહોલના પગલે નાગરિકોને જિલ્લામાં નદી નાળા સહિતના સ્થળોએ ન જવા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેનો અનુરોધ*
૦૦૦૦૦૦

દાહોદ:-દાહોદ જિલ્લામાં વરસાદી મોસમના ફરી મંડાણ થયા છે. ત્યારે જિલ્લાના નાગરિકોએ નદી, નાળા, તળાવ, ડેમ સાઈટ કે અન્ય કોઈ પાણી ભરાતું હોય તેવા સ્થળો ન જવા અને આ બાબતે યોગ્ય તકેદારી રાખવા માટે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા માર્ગદર્શિકા બનાવવામાં આવી છે.

સમગ્ર રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં જ સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જિલ્લાના લગભગ તમામ નદી, નાળા, તળાવ અને ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. આ સ્થળોએ કોઈ વ્યક્તિ ન જાય અને કોઈ પણ દુર્ઘટના બનવા ન પામે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.ઉપરાંત રસ્તાઓ પરથી પસાર થતા હોય ત્યારે કોઝ વે પરથી પાણી પસાર થતું ત્યારે રસ્તો પાર ન કરવા તથા ઉંડા પાણીમાં ન જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

આ બાબતે જિલ્લા વાસીઓ પાસે પણ સહકારની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જેથી આ વર્ષાઋતુમાં તમામ જળાશયો નજીક ન જવા અને બાળકોનું પણ ધ્યાન રાખી અકસ્માત નિવારવા માટે જિલ્લાવાસીઓને યોગ્ય કાળજી રાખવા માટે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

૦૦૦૦૦૦૦

દાહોદમાં વધુ વરસાદના કારણે આગામી  તા.27 અને 28 ઓગષ્ટ એમ બે દિવસ આંગણવાડી અને પ્રાથમિકશાળા બંધ રહેશે.
26/08/2024

દાહોદમાં વધુ વરસાદના કારણે આગામી તા.27 અને 28 ઓગષ્ટ એમ બે દિવસ આંગણવાડી અને પ્રાથમિકશાળા બંધ રહેશે.

11/08/2024

All about world indigenous day
9 august 2024

10/08/2024

દાહોદમાં વિશ્વ આદીવાસી દિવસ આવી રીતે મનાવવામાં આવશે.!!

Address

Dahod
389151

Website

Alerts

Be the first to know and let us send you an email when Jagrut Dahod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jagrut Dahod:

Share