Gujaratnews24

Gujaratnews24 gujaratnews24.in is leading Gujarati News Portal.

GUJARATNEWS24 delivers news and information on the latest top stories, breaking news, headlines, entertainment, lifestyle, and other local news in Gujarati

જસપ્રીત બુમરાહ ઇજાગ્રસ્ત થવાની સાથે ટીમ ઇન્ડિયાની ટી-20 વર્લ્ડકપ 2022ની તૈયારીને ઝટકો લાગ્યો છે. બુમરાહ પીઠની ઇજાને કારણ...
30/09/2022

જસપ્રીત બુમરાહ ઇજાગ્રસ્ત થવાની સાથે ટીમ ઇન્ડિયાની ટી-20 વર્લ્ડકપ 2022ની તૈયારીને ઝટકો લાગ્યો છે. બુમરાહ પીઠની ઇજાને કારણે ઓસ્ટ્રેલિયામાં રમાનાર આ મેગા ઇવેન્ટમાંથી બહાર થઇ શકે છે. રવિન્દ્ર જાડેજા પછી જો બુમરાહ પણ વર્લ્ડકપ ટીમમાંથી બહાર થાય છે તો આ ભારત માટે ચિંતાનો વિષય બની જશે. એવામાં ક્રિકેટ એક્સપર્ટ તે નામની ચર્ચા કરવા લાગ્યા છે જે બુમરાહના બહાર થયા બાદ ટીમમાં પોતાની જગ્યા બનાવી શકે છે....

મોહમ્મદ શમી અને શ્રેયસ અય્યરને ટી-20 વર્લ્ડકપના રિઝર્વ ખેલાડીઓમાં રાખવામાં આવ્યા છે

અમદાવાદ મેટ્રો ટ્રેનને પ્રસ્થાન કરાવ્યા પછી થલતેજ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે જાહેર સભાને સંબોધતા પીએમ મોદી એ જણાવ્યુ...
30/09/2022

અમદાવાદ મેટ્રો ટ્રેનને પ્રસ્થાન કરાવ્યા પછી થલતેજ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે જાહેર સભાને સંબોધતા પીએમ મોદી એ જણાવ્યું કે, 21મી સદીના ભારતને દેશના શહેરોથી નવી ગતી મળશે. બદલાતી જરૂરીયાતો સાથે આપણા શહેરોને પણ આધુનિક બનાવી રહ્યા છીએ. શહેરોમાં ટ્રાનસ્પોર્ટની સિસ્ટમ આધુનિક હોય,કનેકટીવીટી હોય તે કામ કરવું જરૂરી છે. પીએમ મોદી એ જણાવ્યું કે, દેશના શહેરોમાં વિકાસ પર પુરતુ ધ્યાન આપવામાં આવે છે કેમ કે આ શહેરો આવનાર 25 વર્ષોમાં વિકસીત ભારતના નિર્માણને મજબૂત કરશે....

અમદાવાદ મેટ્રો ટ્રેનને પ્રસ્થાન કરાવ્યા પછી થલતેજ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે જાહેર સભાને સંબોધતા પીએમ મોદી...

વડાપ્રધાનએ રેલ્વે સ્ટેશનનું રિ-ડેવલોપમેન્ટ, શહેરોના ઇન્ટીરીયર ડેવલપમેન્ટ માટે દેશના ત્રણ રેલ્વે સ્ટેશનમાટે 10 હજાર કરોડ ...
30/09/2022

વડાપ્રધાનએ રેલ્વે સ્ટેશનનું રિ-ડેવલોપમેન્ટ, શહેરોના ઇન્ટીરીયર ડેવલપમેન્ટ માટે દેશના ત્રણ રેલ્વે સ્ટેશનમાટે 10 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે જેમાં અમદાવાદ રેલ્વે સ્ટેશનનો સમાવેશ તે બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલએ આભાર માન્યો હતો. અમદાવાદ મેટ્રો ટ્રેનને પ્રસ્થાન કરાવ્યા પછી થલતેજ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, આજે અમદાવાદના નાગરિકો માટે આનંદનો અવસર છે. નવલા નવરાત્રીના પર્વમાં આધુનિક સેવાના પરિવહનો શુભારંભ થઇ રહ્યો છે....

વડાપ્રધાનએ રેલ્વે સ્ટેશનનું રિ-ડેવલોપમેન્ટ, શહેરોના ઇન્ટીરીયર ડેવલપમેન્ટ માટે દેશના ત્રણ રેલ્વે સ્ટેશનમાટે 10 હ....

શાહિદ કપૂરની આ હિરોઈન મોડી રાત્રે એવોર્ડ શોમાં સૌથી બોલ્ડ બનીને પહોંચી, રેડ કાર્પેટ પર રમ્યો સુંદરતાનો જાદુ જો એવોર્ડ ફં...
30/09/2022

શાહિદ કપૂરની આ હિરોઈન મોડી રાત્રે એવોર્ડ શોમાં સૌથી બોલ્ડ બનીને પહોંચી, રેડ કાર્પેટ પર રમ્યો સુંદરતાનો જાદુ જો એવોર્ડ ફંક્શન હોય અને સ્ટાર્સનો મેળો ન હોય, તો તે ન થઈ શકે. હાલમાં જ મુંબઈમાં મોડી રાત્રે એક એવોર્ડ શો ફંક્શન હતું જેમાં બોલિવૂડની સુંદરીઓ એકથી વધુ ડ્રેસ પહેરીને પહોંચી હતી. આ દરમિયાન શાહિદ કપૂરની ઓનસ્ક્રીન હિરોઈન મૃણાલ ઠાકુર એટલી બોલ્ડ થઈ ગઈ કે દરેક વ્યક્તિ એક્ટ્રેસને જોઈ રહી....

જો એવોર્ડ ફંક્શન હોય અને સ્ટાર્સનો મેળો ન હોય, તો તે ન થઈ શકે. હાલમાં જ મુંબઈમાં મોડી રાત્રે એક એવોર્ડ શો ફંક્શન હતુ.....

ભારત સરકારે 1 ઓક્ટોબર 2022 થી અમલમાં આવતા 6 એરબેગ નિયમને એક વર્ષ માટે મુલતવી રાખ્યો છે. આ નિયમો હેઠળ ભારતમાં બનેલી કારમા...
30/09/2022

ભારત સરકારે 1 ઓક્ટોબર 2022 થી અમલમાં આવતા 6 એરબેગ નિયમને એક વર્ષ માટે મુલતવી રાખ્યો છે. આ નિયમો હેઠળ ભારતમાં બનેલી કારમાં ઓછામાં ઓછી 6 એરબેગ ફરજિયાત બનાવવામાં આવી છે. જો કે હવે આ નિયમ 1 ઓક્ટોબર 2023થી લાગુ થશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પોતે ટ્વિટર પર આ માહિતી આપી છે. કારમાં ફરજિયાત 6 એરબેગના નિયમને એક વર્ષ સુધી લંબાવવાથી કાર કંપનીઓ અને ખાસ કરીને સામાન્ય માણસને મોટી રાહત થશે....

નવો નિયમ 1 ઓક્ટોબર, 2023થી અમલમાં આવ્યા બાદ, ભારતમાં ઉત્પાદિત તમામ કારમાં ઓછામાં ઓછી 6 એરબેગ ફરજિયાત હશે. અગાઉ, સરકારે આ...

Address

Rajkot
Dhoraji
360410

Alerts

Be the first to know and let us send you an email when Gujaratnews24 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujaratnews24:

Share