Vande Vishwa NewsPaper

Vande Vishwa NewsPaper Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vande Vishwa NewsPaper, Media/News Company, Gandhidham.

VANDE VISHWA NEWSPAPER
Your Publicity Partner
Subscribe to our Channel - Links given below 👇
https://youtube.com/
https://www.instagram.com/vande_vishwa_news_gujarati
https://x.com/vandevishwanews
Area Covered: Gujarat State

પરમ પૂજ્ય નારાયણ બાપુની ૨૫મી નિર્વાણતિથિ – પંચમ દિવસની શ્રીમદ્ ભાગવત કથા માં હજારો ભક્તો હાજર LIVENarayan Bapu 25th Nirv...
13/09/2025

પરમ પૂજ્ય નારાયણ બાપુની ૨૫મી નિર્વાણતિથિ – પંચમ દિવસની શ્રીમદ્ ભાગવત કથા માં હજારો ભક્તો હાજર LIVE

Narayan Bapu 25th Nirvan Tithi

Shrimad Bhagwat Katha Day 5 Live

Mandvi Kutch Bhagwat Katha 2025

Narayan Bapu Live Katha Mandvi

Shrimad Divya Bhagwat Katha Mandvi Kutch

Spiritual live stream Gujarat

Narayan Bapu Bhakti Katha

Mandvi Kutch Live Event

Divine Bhagwat Katha 25th Nirvan Divas

Vande Vishwa NewsPaper Live

Narayan Bapu, 25th Nirvan Tithi, Shrimad Bhagwat Katha, Bhagwat Katha Live, Mandvi Kutch Katha, Gujarat Live Stream, Narayan Bapu Bhagwat, Day 5 Katha Mandvi, Spiritual Katha Live, VV News, Vande Vishwa NewsPaper, Vande Vishwa, Live Mandvi Katha, Bhakti Satsang, Divya Bhagwat, Hindu Spiritual Katha, Mandvi Kutch Event










#नारायणबापू
#२५वींनिर्वाणतिथि
#श्रीमद्दिव्यभागवतकथा
#पंचमदिवस
#मांडवीकच्छ

#वंदेविश्व
#भक्तिसत्संग
#आध्यात्मिकज्ञान
#નારાયણબાપુ
#૨૫મીનિર્વાણતિથિ
#શ્રીમદ્દિવ્યભાગવતકથા
#પંચમદિવસલાઈવ
#માંડવીકચ્છ

#વંદેવિશ્વ
#ભક્તિસત્સંગ
#દિવ્યજ્ઞાન

🌸 પરમ પૂજ્ય નારાયણ બાપુ ની ૨૫મી નિર્વાણતિથિ 🌸માંડવી કચ્છ ખાતે યોજાઈ રહેલી શ્રીમદ્ દિવ્ય ભાગવત કથા નો સીધો પ્રસાર...

*"પરમ પૂજ્ય નારાયણ બાપુ ની ૨૫મી નિર્વાણતિથિ નિમિતે શ્રીમદ્ દિવ્ય ભાગવત કથા │ માંડવી કચ્છ Live" | Day:02
10/09/2025

*"પરમ પૂજ્ય નારાયણ બાપુ ની ૨૫મી નિર્વાણતિથિ નિમિતે શ્રીમદ્ દિવ્ય ભાગવત કથા │ માંડવી કચ્છ Live" | Day:02

🌸 પરમ પૂજ્ય નારાયણ બાપુ ની ૨૫મી નિર્વાણતિથિ 🌸માંડવી કચ્છ ખાતે યોજાઈ રહેલી શ્રીમદ્ દિવ્ય ભાગવત કથા નો સીધો પ્રસાર...

09/09/2025

પરમ પૂજ્ય નારાયણ બાપુ ની ૨૫મી નિર્વાણતિથિ નિમિતે ભજનસંતવાણી, ભુજ કચ્છ

09/09/2025

પરમ પૂજ્ય નારાયણ બાપુ ની ૨૫મી નિર્વાણતિથિ નિમિતે ભજનસંતવાણી, ભુજ કચ્છ

🔴 “CAG કહે ₹1,757 કરોડનું નુકસાન – સરકાર કહે ફક્ત Misinterpretation!”📄અદાણી પછી હવે અંબાણી!CAG ના એપ્રિલ 2025ના રિપોર્ટમ...
08/09/2025

🔴 “CAG કહે ₹1,757 કરોડનું નુકસાન – સરકાર કહે ફક્ત Misinterpretation!”

📄અદાણી પછી હવે અંબાણી!
CAG ના એપ્રિલ 2025ના રિપોર્ટમાં BSNL-Jio ડીલમાં ₹1,757.76 કરોડ + ₹29 કરોડનું મોટું નુકસાન દર્શાવાયું.

પણ 6 મહિના બાદ પણ સરકાર પાસે સ્પષ્ટ આંકડા નથી કે આ બાકી રકમ JIO કંપની મુકેશ અંબાણી પાસેથી વસૂલ થઈ કે નહીં. માત્ર ₹15.87 કરોડ જ વસૂલાયું હોવાનું સામે આવ્યું.

👉 CAG audit body પર જ સરકાર પ્રશ્નો ઉભા કરે છે.
👉 SIT Inquiry કેમ નથી?
👉 જનતા પૂછે છે – “સિસ્ટમ શક્તિશાળી corporate માટે છે કે દેશ માટે?”

🔎 હકીકત શું છે?

CAG રિપોર્ટ (એપ્રિલ 2025) માં સ્પષ્ટ શબ્દોમાં લખાયું હતું કે BSNL એ Reliance Jio ને બિલ જ મોકલ્યું નહોતું જેના કારણે ₹1,757.76 કરોડ + ₹29 કરોડનું નુકસાન થયું.

જુલાઈ 2025માં સરકારના મંત્રીએ સંસદમાં નિવેદન આપ્યું કે “આ નુકસાન નથી, ફક્ત misinterpretation of contract clause છે” અને BSNL એ revised invoices જારી કરી દીધાં છે.

એટલે સીધી રીતે સરકાર CAGના નિષ્કર્ષને જ પ્રશ્નાર્થમાં મૂકતી જણાય છે.

⚖️ પ્રશ્નો જે હજી અનઉત્તરિત છે

1. CAG અને સરકાર — કોણ સાચું?

CAG auditing body છે, જેનાં અહેવાલો વર્ષોથી સર્વોચ્ચ માન્યતા ધરાવે છે.

જો સરકાર જ audit report ને ખોટું કહે, તો પછી જનતામાં વિશ્વાસ કોના પર રહે?

2. Pending Recovery પર ચૂપ્પી કેમ?

જો સરકાર સચ્ચાઈથી માને છે કે કોઈ નુકસાન નથી, તો પછી Ambani પાસેથી વસૂલાત થયેલા ચોક્કસ આંકડા જાહેર કેમ નથી કર્યા?

અત્યાર સુધી ₹15.87 કરોડ સિવાય બાકી recovery અંગે કોઈ ખુલ્લી માહિતી નથી.

3. SIT Inquiry કેમ નથી?

આટલું મોટું રાષ્ટ્રીય હિતનું મામલો છે, છતાં કોઈ Special Investigation Team (SIT) બનાવાઈ નથી.

કારણ સરળ લાગે છે: આ કેસમાં શક્તિશાળી corporate અને સરકાર વચ્ચેના સંબંધો ખુલ્લા પડી જાય એથી સરકાર ટાળામટોળ કરે છે.

👉 સીધી ભાષામાં કહીએ તો, CAGએ પોતાના audit આધારિત hard figures મૂક્યાં છે. સરકારએ એને “misinterpretation” કહીને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે.
👉 એટલે જ આ મુદ્દો હંમેશા સવાલો હેઠળ રહેશે, કારણ કે સાચી SIT તપાસ વગર જનતાને ક્યારેય ખબર નહીં પડે કે હકીકતમાં કેટલું નુકસાન થયું, કેટલું વસૂલાયું અને કોણ જવાબદાર.

Report By - મયુરદાન સી. ગઢવી, વંદે વિશ્વ સમાચાર

વંદે વિશ્વ બ્રેકિંગ સમાચાર Rajkot અને સમગ્ર Gujarat વિસ્તારોમાં આગામી 24 કલાક માટે નીચે મુજબની મહત્ત્વપૂર્ણ હવામાન માહિત...
07/09/2025

વંદે વિશ્વ બ્રેકિંગ સમાચાર Rajkot અને સમગ્ર Gujarat વિસ્તારોમાં આગામી 24 કલાક માટે નીચે મુજબની મહત્ત્વપૂર્ણ હવામાન માહિતી છે:

🔴 Red Dot Warning ⚠️
** રેડ વોરનિંગ (Red Warning)**: Aravalli, Banaskantha, Mehsana, Rajkot, Surendranagar, Valsad, Dadra and Nagar Haveli, Daman જિલ્લાઓમાં "Heavy to very heavy rains at a few places with isolated extremely heavy falls very likely" – આગામી 24 કલાકમાં ખૂબ જ ભારે વરસાદ પડવાની આશંકા છે .વંદે વિશ્વ બ્રેકિંગ સમાચાર

Contextual Update: Times of India મુજબ, especially Sabarkantha જિલ્લે "exceptionally heavy" વરસાદની અછેટ છે—IME મુજબ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી Valsad (Kaprada)માં 195 mm, Sabarkantha (Poshina)માં 118 mm, અને Patan (Radhanpur)માં 92 mm વરસાદ નોંધાયો છે .વંદે વિશ્વ બ્રેકિંગ સમાચાર

Heavy to very heavy rains at a few places with isolated extremely heavy falls very likely to occur at a few places over Aravalli, Banas Kantha, Mahesana, Rajkot, Surendranagar, Valsad, Dadra And Nagar Haveli, Daman in next 24 hours.વંદે વિશ્વ બ્રેકિંગ સમાચાર





















વંદે વિશ્વ સમાચાર ની અસર અંજાર–ગાંધીધામ હાઈવે પર “ધ-લક્ષ સ્પા” માં થોડા સમય પહેલાં દરોડો પાડી દેહવ્યાપારનો પર્દાફાશ કરવા...
06/09/2025

વંદે વિશ્વ સમાચાર ની અસર

અંજાર–ગાંધીધામ હાઈવે પર “ધ-લક્ષ સ્પા” માં થોડા સમય પહેલાં દરોડો પાડી દેહવ્યાપારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે 4 લોકોને ઝડપી પાડ્યા હતા અને ₹44,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ‘મનિશ’નું શું કનેક્શન છે? એવો સીધો સવાલ વંદે વિશ્વ સમાચાર દ્વારા પોલીસ ને કર્યો હતો. તે બાદ પુર્વ કચ્છના એસ.પી. સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ફરી એકવાર ગેરકાયદેસર રીતે દેહવ્યાપાર ચલાવતા સ્પા પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

ગાંધીધામના કરછ આર્કેડ સિલ્વર બિલ્ડીંગમાં આવેલી બ્લેક ડાયમંડ રીલેક્ષ સ્પા પર ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે છાપો માર્યો હતો. ગુપ્ત માહિતી આધારે પોલીસે બનાવેલી ટીમે તાત્કાલિક દરોડો પાડી દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પકડી કાઢી. અચાનક પોલીસે દરોડો પાડતાં જ સ્થળ પર હલચલ મચી ગઈ હતી. તપાસ દરમ્યાન પુરાવા સાથે સ્પા સંચાલકને ઝડપવામાં આવ્યો હતો અને દેહવ્યાપારમાં સંકળાયેલા અન્ય લોકોની ઓળખ પણ હાથ ધરાઈ રહી છે.

આ કાર્યવાહી પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આવા ગેરકાયદેસર ધંધાને કોઈપણ રીતે ફેલાવવા નહીં દેવામાં આવે અને આવનારા દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે.

👉 ખાસ નોંધનીય છે કે જોક બ્લેક બુદ્ધા સ્પા, મેજિક સ્પા સહિત 4-4 સ્પાના માલિક મનિશ હજુ પોલીસની પકડથી બહાર છે, જે ચોક્કસ રીતે ગંભીર અને ધ્યાન આપવા જેવી બાબત છે.

#વંદેવિશ્વ

05/09/2025

આંધ્રપ્રદેશમાં ખરેખર થઈ રહી છે લાલ ચંદનની સ્મગલિંગ?
વરસાદી મોસમમાં પાણીમાં તણાતી જોવા મળી લાલ ચંદનની ઢગલાબંધ લાકડીઓ!!

📌 Disclaimer: Vande Vishwa News આ વાયરલ વિડિઓની પુષ્ટિ નથી કરતું.

#વંદેવિશ્વ

27/08/2025

અદાણી કંપનીની દાદાગીરી ફરી એકવાર કેમેરા મા કેદ !

પર્યુષણ પર્વ જેવા પવિત્ર પ્રસંગે પણ ગૌતમ અદાણીની કંપનીએ “મિચ્છામી દુક્કડમ”ના મીઠા શબ્દો ને લજાવ્યા છે અને પાછળથી ખેડૂતોના હક હરણ કરવાની નાપાક હરકતો ચાલુ રાખી છે.

કચ્છના ખેત મજૂર અને ખેડૂત આજે પરિસ્થિતિ એવી બની છે કે દિવસ-રાત મહેનત કરીને પણ પેટિયું રડે છે.

જે જમીન-જગ્યા પર અદાણીનો ઢોલ પડે, ત્યાં ખરીદી કે વાટાઘાટ કર્યા વગર, ખેડૂતોની મહેનતની જમીન પર ખાખી શક્તિનો આધાર લઈ અદાણી કંપની ગેરકાયદેસર કબજો જમાવે છે.

એક બાજુ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દાવો કરે છે કે “ચમરબંધી” જેવી જૂની પ્રથા હવે ક્યાંય ચાલતી નથી. તો બીજી બાજુ, શું અદાણી કંપનીની આ દાદાગીરી, ખેડૂતોને પગે કચડતી ચમરબંધી હરકતો નથી?

ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં ખેડૂતો સાથેનો આ વર્તાવ માત્ર દયનિય નથી પણ શરમજનક છે.

અદાણી કંપની કચ્છના વિકાસના નામે જમીન, ખેતર અને કુદરતી સંસાધનોને ગળી રહી છે. આજની સ્થિતિ જોઈને એવું લાગે છે કે અદાણી કંપની કચ્છ પર “ગ્રહણ” સમાન પડી છે.

ખેડૂતોની લૂંટ, દમન અને શોષણ – એજ અદાણી કંપનીનું સાચું મુખોટુ (ચહેરો) છે.

#વંદેવિશ્વ

Address

Gandhidham
370421

Opening Hours

Monday 11am - 8pm
Tuesday 11am - 8pm
Wednesday 11am - 8pm
Thursday 11am - 8pm
Friday 11am - 8pm
Saturday 11am - 8pm
Sunday 11am - 8pm

Telephone

8866232999

Alerts

Be the first to know and let us send you an email when Vande Vishwa NewsPaper posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vande Vishwa NewsPaper:

Share