Vande Vishwa NewsPaper

Vande Vishwa NewsPaper Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vande Vishwa NewsPaper, Media/News Company, Gandhidham.

VANDE VISHWA NEWSPAPER
Your Publicity Partner
Subscribe to our Channel - Links given below 👇
https://youtube.com/
https://www.instagram.com/vande_vishwa_news_gujarati
https://x.com/vandevishwanews
Area Covered: Gujarat State

🚨 મુંદરા પોર્ટ પર મોટો કાંડ!DRIએ ₹14 કરોડનો ગેરકાયદેસર ડીઝલ જથ્થો જપ્ત કર્યો.આયાતકર્તા ડિઝલ સ્મગ્લર શ્રીનિવાસન ની ધરપકડ ...
23/08/2025

🚨 મુંદરા પોર્ટ પર મોટો કાંડ!
DRIએ ₹14 કરોડનો ગેરકાયદેસર ડીઝલ જથ્થો જપ્ત કર્યો.
આયાતકર્તા ડિઝલ સ્મગ્લર શ્રીનિવાસન ની ધરપકડ

મુંદરા પોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ મોટી કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન "હેવી એરોમેટિક ઓઈલ" (HAO) તરીકે દર્શાવવામાં આવેલા ૨,૩૫૦ મેટ્રિક ટન ડીઝલનો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત આશરે ₹14 કરોડ જેટલી છે.

આયાતકર્તા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રીનિવાસન ને ગેરકાયદેસર આયાતના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને તેમને મુંદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

DRIના જણાવ્યા મુજબ દર મહિને આશરે ૧૦,૦૦૦ મેટ્રિક ટન જેટલો ડીઝલ ગેરકાયદેસર રીતે આયાત થતો હતો. આ મામલાને લઈને રાજ્યભરમાં ચર્ચા ચાલી રહી છે.

👉 તમારો અભિપ્રાય શું છે?

#વંદેવિશ્વ

22/08/2025

Celebrating my 10th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

20/08/2025

20/08/2025

Viral Video

વંદે વિશ્વ બ્રેકિંગ ન્યુઝ: ગુજરાત સરકારના ગૃહવિભાગ દ્વારા IPS અધિકારીઓના બદલી અંગે આજ રોજ મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર ...
18/08/2025

વંદે વિશ્વ બ્રેકિંગ ન્યુઝ: ગુજરાત સરકારના ગૃહવિભાગ દ્વારા IPS અધિકારીઓના બદલી અંગે આજ રોજ મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જાહેર હિતને ધ્યાનમાં રાખીને કુલ 10 IPS અધિકારીઓને હાલની પદેથી હટાવીને “વેઈટિંગ ફોર પોસ્ટિંગ” પર રાખવામાં આવ્યા છે. આમાં સુરત, મહેસાણા, ગાંધીનગર, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના જિલ્લામાં ફરજ બજાવતા ડી.આઈ.જી. તથા એડિશનલ કમિશનર રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે.

આ નોટિફિકેશન મુજબ હિતેશકુમાર હંસરાય જોયસાર, ડૉ. તરુણ દુગ્ગલ, ચૈતન્ય રવિન્દ્ર મંડલિક, સરોજ કુમાર, આર.વી.ચુડાસમા, આર.પી. બારોટ, ડૉ. જી.એ. પંડ્યા, આર.ટી. સુસારા, સુધા એસ. પાંડે અને સુજાતા મઝુમદારને વેઈટિંગ પર રાખવામાં આવ્યા છે.

આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા "જાહેર હિત"માં લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. હવે આ અધિકારીઓને નવી નિયુક્તિ ક્યાં આપવામાં આવશે તેની રાહ જોવામાં આવી રહી છે.

#વંદેવિશ્વ

Address

Gandhidham
370421

Opening Hours

Monday 11am - 8pm
Tuesday 11am - 8pm
Wednesday 11am - 8pm
Thursday 11am - 8pm
Friday 11am - 8pm
Saturday 11am - 8pm
Sunday 11am - 8pm

Telephone

8866232999

Alerts

Be the first to know and let us send you an email when Vande Vishwa NewsPaper posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vande Vishwa NewsPaper:

Share