Panchmahal News Update

Panchmahal News Update DIGITAL MEDIA, VEDIO,

14/07/2025
ગુજરાતની સૌથી મોટી દુર્ઘટના સામે આવી છે. મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો છે. જેના પગલે બ્રિજ પર અવરજવર કરતા લોકોમાં પણ ભયન...
09/07/2025

ગુજરાતની સૌથી મોટી દુર્ઘટના સામે આવી છે. મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો છે. જેના પગલે બ્રિજ પર અવરજવર કરતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે. મહીસાગરનો આ બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં હોવાથી આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર બ્રિજ તૂટતા નદીમાં ટેન્કર, ટુ વ્હિલર સહિત કારના વાહન પડ્યા છે.

માહિતી સૌજન્ય -TV9 gujarati

હાઈટેક વેજીટેબલ પ્લગ નર્સરી....ખોડિયાર મંદિરની બાજુમાં,પોપટપુરા, (છબનપુર )હાલોલ -શામળાજી હાઈવે,તા- ગોધરાજી- પંચમહાલ
06/07/2025

હાઈટેક વેજીટેબલ પ્લગ નર્સરી....
ખોડિયાર મંદિરની બાજુમાં,
પોપટપુરા, (છબનપુર )
હાલોલ -શામળાજી હાઈવે,
તા- ગોધરા
જી- પંચમહાલ

02/07/2025

શહેરા તાલુકાના ખોજલવાસા ગામના ડુંગરી ફળિયામાં રોડની સમસ્યા

28/06/2025
22/06/2025

પંચમહાલ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન પૂર્ણ


ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન અકસ્માતમાં નિધન થયું છે. પંચમહાલ ન્...
13/06/2025

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન અકસ્માતમાં નિધન થયું છે. પંચમહાલ ન્યૂઝ અપડેટ પરિવાર તરફથી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ.

ઓમ શાંતિ 😔👏

અમદાવાદ ખાતે એર ઇન્ડિયા ની પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને સમગ્ર દેશમાં શોક નું મોજું ફરી વળ્યું છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી...
13/06/2025

અમદાવાદ ખાતે એર ઇન્ડિયા ની પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને સમગ્ર દેશમાં શોક નું મોજું ફરી વળ્યું છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ ઘટના સ્થળ ની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો.
તેમને જણાવ્યું હતુ કે "આજે અમદાવાદમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી. વિનાશનું દ્રશ્ય દુઃખદ છે. ઘટના પછી અથાક મહેનત કરી રહેલા અધિકારીઓ અને ટીમોને મળ્યા. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે અમારી સંવેદનાઓ અકબંધ છે.



Address

Godhra

Website

Alerts

Be the first to know and let us send you an email when Panchmahal News Update posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category