gujrati Reports

gujrati Reports jay mataji

*Men Cotton Blend Slim Fit Checked Shirt* *Size*:M(Chest  - 40.0 inches) L(Chest  - 42.0 inches) XL(Chest  - 45.0 inches...
15/08/2023

*Men Cotton Blend Slim Fit Checked Shirt*

*Size*:
M(Chest - 40.0 inches)
L(Chest - 42.0 inches)
XL(Chest - 45.0 inches)
2XL(Chest - 47.0 inches)

*Color*: Beige

*Fabric*: Cotton Blend

*Type*: Long Sleeves

*Style*: Checked

*Design Type*: Slim Fit

*COD Available*

*Free and Easy Returns**: Within 7 days of delivery. No questions asked

⚡⚡ Hurry, 7 units available only
Hi, check out this product available at best price for you.💰💰 If you want to buy this product, message me

ગુજરાત રાજ્યમાં અન્ય સમાજની જેમ રાવળ યોગી સમાજ પણ મોટી સંખ્યા ધરાવતો સમાજ છે. ત્યારે સમાજની એકતા જળવાઈ રહે તે માટે મહેસા...
17/03/2023

ગુજરાત રાજ્યમાં અન્ય સમાજની જેમ રાવળ યોગી સમાજ પણ મોટી સંખ્યા ધરાવતો સમાજ છે. ત્યારે સમાજની એકતા જળવાઈ રહે તે માટે મહેસાણા તાલુકામાં આવેલા પાલોદર ગામે જોગણી માતાના મંદિરે સમસ્ત રાવળ દેવ સમાજ દ્વારા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 6 હજાર જેટલી જનમેદની ઉપસ્થિત રહી મા જોગણીને 1111 દિવડાની આરતી ઉતારી પોતાની એકતા દર્શાવી હતી.

ધાર્મિક માહાત્મ્ય: ગાંધીનગરથી 10 કિમી દૂર આવેલું છે ઉનાવા ગામ. અહીં 400 વર્ષ જૂનું ગોગામહારાજનું પવિત્ર ધામ આવેલું છે. અ...
16/03/2023

ધાર્મિક માહાત્મ્ય: ગાંધીનગરથી 10 કિમી દૂર આવેલું છે ઉનાવા ગામ. અહીં 400 વર્ષ જૂનું ગોગામહારાજનું પવિત્ર ધામ આવેલું છે. અહીં ગોગામહારાજ નાગદેવતા સ્વરૂપે બિરાજમાન છે. તેઓ શેષનાગનો અવતાર હોવાનું મનાય છે. અહીં દગાઈ માતા ચતુર્ભૂજ સ્વરૂપે બિરાજમાન છે. સાથે અખંડ જ્યોત પણ છે.

કહેવાય છે કે કરશનબાપા એક વખત ગાયો ચરાવવા નિકળ્યા ત્યારે તેમને ખુબ તરસ લાગી ત્યારે સિકોતેર માતાએ પ્રસન્ન થઈ તેની તરસ છીપાવી. એ સમયથી સિકોતેર માતા પણ અહીં બિરાજમાન છે. આ ધામ ગોગા સિકોતેરધામ તરીખે ખ્યાતી પામ્યું.આ મંદિરના પહેલા ગાદીપદી વાલજીબાપાને ગોગા મહારાજે સાક્ષાત દર્શન આપ્યા હતા.



ઐતિહાસિક માહાત્મ્ય: માલધારી વાહજીભાઈ માધવજી દેસાઈને ત્યાં એક ગોવાળ કામ કરતો હતો. આ ગોવાળ ગોગાજી મહારાજનો પરમ ભક્ત હતો. દરેક પળે તે ગોગા મહારાજનું સ્મરણ કરતો હતો. આથી વાહજીભાઈ ગુસ્સે થઈ ગોવાળને ધમકાવ્યો કે કેમ આખો દિવસ ગોગા મહારાજનું નામ લે છે. ગોવાળ નિરાશ થઈ જતો રહ્યો.

ઇડર રાજ્ય એક 🛡રજવાડું ⚔️હતું જેની🕍 સ્થાપના ૧૨૫૭માં થઈ હતી. તેના શાસકો રાઠોડ રાજપૂતો હતા. ઇડરના મૂળ શાસકો ભાલસુર કબીલાના ...
15/03/2023

ઇડર રાજ્ય એક 🛡રજવાડું ⚔️હતું જેની🕍 સ્થાપના ૧૨૫૭માં થઈ હતી. તેના શાસકો રાઠોડ રાજપૂતો હતા. ઇડરના મૂળ શાસકો ભાલસુર કબીલાના કોળી હતા.આ શહેર 🏢અમદાવાદથી 120k.m🛣દૂરછે.

Address

Himatnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when gujrati Reports posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to gujrati Reports:

Share