Jamnagar Updates

Jamnagar Updates Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jamnagar Updates, Digital creator, Jamna.

✨ શું તમે ઝડપથી આગળ વધતા આધુનિક જામનગરના જીવંત વાતાવરણનો અનુભવ કરવા માંગો છો? તો તમે સાચી જગ્યાએ આવ્યા છો!અમારું "Jamnagar Updates" ફેસબુક પેજ એક અનોખું દ્વાર છે, જ્યાં આ અદ્ભુત શહેરના દરેક રંગ, દરેક ખૂણાને તમે નજીકથી જોઈ શકો છો.

02/05/2024

➡️ વડાપ્રધાનના જામનગર આગમનને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. આ અંતર્ગત, સમર્પણ થી લઈને સાત રસ્તા સુધીનો માર્ગ બંધ રહેશે.
➡️ બપોરે 12:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી બંધ રહેશે.

➡️ બાળકો માં ટાઇપ 1 ડાયાબિટીસ (જુવેનાઇલ ડાયાબિટીસ માટે ફ્રી મેડિકલ કેમ્પ: ➡️ તારીખ: 27 એપ્રિલ 2024, શનિવાર➡️ સ્થાન: ધન્વ...
22/04/2024

➡️ બાળકો માં ટાઇપ 1 ડાયાબિટીસ (જુવેનાઇલ ડાયાબિટીસ માટે ફ્રી મેડિકલ કેમ્પ:
➡️ તારીખ: 27 એપ્રિલ 2024, શનિવાર
➡️ સ્થાન: ધન્વંતરિ ગ્રાઉંડ.
આ કેમ્પ નું આયોજન Institute of Teaching and Research in Ayurveda (ITRA) ના Pediatric department દ્વારા કરવામાં આવ્યું છે.

17/04/2024
શ્રી રામ સૂર્ય વંશના છે અને સૂર્ય તેમના પૂર્વજ છે, રામ નવમીના પવિત્ર તહેવાર પર, સૂર્યદેવે તેમના પરિવારમાં જન્મેલા રામલલા...
17/04/2024

શ્રી રામ સૂર્ય વંશના છે અને સૂર્ય તેમના પૂર્વજ છે, રામ નવમીના પવિત્ર તહેવાર પર, સૂર્યદેવે તેમના પરિવારમાં જન્મેલા રામલલાને તિલક કર્યું. 🙏🏽

21/03/2024

➡️ અરવિંદ કેજરીવાલ ને ગિરફતાર કરી લેવામાં આવ્યું છે.
➡️ બે કલાક ની પૂછતાછ પછી શરાબ ગોટાળાના ગુનામાં અરવિંદ કેજરીવાલની અટકાયત કરવામાં આવી.
-----------------------------------
➡️અમારું WhatsApp Group જોઇન કરવા માટે લિન્ક ઉપર ક્લિક કરો.👇🏼
https://chat.whatsapp.com/BrauHIPKMb72aVLtEyaytj

➡️ ચૂંટણી તારીખોના એલાન પછી મોટી ખબર, ગાંધી પરિવાર પ્રથમ વખત અમેઠી-રાયબરેલીના દંગલમાં નહીં ઉતરે!         #17-03-2024
17/03/2024

➡️ ચૂંટણી તારીખોના એલાન પછી મોટી ખબર, ગાંધી પરિવાર પ્રથમ વખત અમેઠી-રાયબરેલીના દંગલમાં નહીં ઉતરે!



#17-03-2024

ભારતીય નૌકાદળે સોમાલિયાના પૂર્વી કિનારે સમુદ્રી ડાકુઓ સામે મોરચો સંભાળ્યો. ડાકુઓએ ઘણા દિવસોથી જહાજ પર કબજો કરી રાખ્યો હત...
17/03/2024

ભારતીય નૌકાદળે સોમાલિયાના પૂર્વી કિનારે સમુદ્રી ડાકુઓ સામે મોરચો સંભાળ્યો. ડાકુઓએ ઘણા દિવસોથી જહાજ પર કબજો કરી રાખ્યો હતો. ભારતીય નૌકાદળે તેમને શરણાગતિ સ્વીકારવાનો આદેશ આપ્યો, પરંતુ ડાકુઓએ ગોળીબાર શરૂ કરી દીધો. જેના પછી ભારતીય નૌકાદળના કમાન્ડોઝે થોડા કલાકોના ઓપરેશન બાદ જહાજ પર ફરીથી કબજો મેળવી લીધો.

CAA કાયદા હેઠળ ભારતીય નાગરિકતા મેળવનારા પ્રથમ વ્યક્તિઓ મોરબીમાં રહેતા 13 હિન્દુ વિસ્થાપિતો.
14/03/2024

CAA કાયદા હેઠળ ભારતીય નાગરિકતા મેળવનારા પ્રથમ વ્યક્તિઓ મોરબીમાં રહેતા 13 હિન્દુ વિસ્થાપિતો.

🟩 વિભાજન એ તેમની પસંદગી નહોતી તેઓને ખબર પણ નહોતી કે તેમનો દેશ, તેમની જમીન, તેમની માતૃભૂમિ પાકિસ્તાનને સોંપી દેવામાં આવી ...
11/03/2024

🟩 વિભાજન એ તેમની પસંદગી નહોતી

તેઓને ખબર પણ નહોતી કે તેમનો દેશ, તેમની જમીન, તેમની માતૃભૂમિ પાકિસ્તાનને સોંપી દેવામાં આવી છે.

આ ભયંકર સત્યનો ભાર તેમના હૃદયમાં ભારે બોજ બનીને બેઠો હતો.

દુઃખ, ગુસ્સો, નિરાશા - આ બધી ભાવનાઓ તેમના મનમાં ઉછળતી રહે છે.

પણ આજે, ઘણા વર્ષો પછી, એક નાની કિરણ દેખાય છે.

સીએએ - એક કાયદો જે ન્યાયની દિશામાં એક નાનું પગલું છે.

તેમને ભારતની નાગરિકતા આપીને, તેમને ફરીથી ઘર આપવાનો પ્રયાસ છે.

આ કાયદા દ્વારા, તેમને એક નવી શરૂઆત મળશે.

તેઓ ભારતના નાગરિક બનશે, ગૌરવપૂર્ણ રીતે જીવશે.

વિભાજનના ઘાવ ક્યારેય ભૂલાય નહીં, પણ આ કાયદો તેમને દુઃખમાંથી ઉગારવામાં મદદ કરશે.

તેમને ફરીથી આશા આપશે, ફરીથી સ્વપ્ન જોવાનું કારણ આપશે.

સીએએ - એક નાનું પગલું, પણ એક મોટો બદલાવ (change)!

Address

Jamna

Alerts

Be the first to know and let us send you an email when Jamnagar Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share