Sanatan Satya Samachar

Sanatan Satya Samachar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sanatan Satya Samachar, Media Agency, Jamnagar.

ભારત વર્ષની અખંડ અને અમુલ્ય લોકશાહીમાં અભિવ્યક્તિની આઝાદીની વાત. લોકોના અધિકારોની વાત, બંધારણીય ન્યાયની વાત, યુવા જાગૃતિની વાત સાથે લોકોને મદદ રૂપ થવા માટે સતત કાર્યશીલ સ્ટુડિયો એટલે સનાતન સત્ય સ્ટુડીઓ.

04/07/2025

મનરેગા કૌભાંડમાં ગિરસોમનાથ પંથકના આહીર સમાજના અગ્રણી હીરા જોટવાની ધરપકડ કરાઈ છે. જે મામલે હવે વિરોધની અસર અન્ય જિલ્લા ભરમાં જોવા મળી રહી છે. ત્યારે આજે જામનગર આહીર સમાજના અગ્રણીઓ દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી હીરા જોટવાની ધરપકડની યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના વતની હીરાભાઈ જોટવા માત્ર ગિરસોમનાથ જ પરંતુ ગુજરાતભરના આહીર સમાજના અગ્રણી છે. હીરાભાઈ જોટવાની કે તેમના પરિવારની કોઈ જ સંડોવણી ન હોવા છતાં પ્રભાસ પાટણ પોલીસ મથકે ડાયરીમાં નોંધ કરી હીરાભાઈ જોટવાને પુછપરસ માટે ભરૂચ પોલીસ લઈ ગઈ હતી. પુછપરછ કરવાના બહાના હેઠળ લઈ હીરાભાઈ જોટવાની અટકાયત કરી અને હીરાભાઈ જોટવાની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં એફ આઈ. ખાર નોંધવામાં આવી છે. જે અંયોગ્ય બાબત છે.

વધુમાં જણાવ્યું કે જે પેઢી ઉપર આરોપ લગાવવામાં આવેલ છે તે પેઢીમાં હીરાભાઈ જોટવા કે તેમના પરીવારના સભ્યો માલીક કે ભાગીદાર નથી. છતા પણ પુરાવા વગર કિન્નાખોરીથી હીરાભાઈ જોટવા અને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. હીરાભાઈ જોટવા અને તેના પરિવારને ટાર્ગેટ કરીને આહીર સમાજનું નેતૃત્વ ખતમ કરવા માટે ષડયંત્ર રચાયેલ હોય જે યોગ્ય નથી. હીરાભાઈ જોટવા અને તેમના પરિવારને ખોટી રીતે હેરાનગતિ કરવામાં ન આવે અને સાચા તહોમતદારોને બચાવવા માટે ઉચ્ચકક્ષાએથી હીરાભાઈ જોટવા અને તેના પરિવારને ખોટી રીતે સંડોવવામ આવેલ છે. આ ગંભીરતાને ધ્યાને લઈ તટસ્થ તપાસ કરવામાં આવે તેવી જામનગર આહિર સમાજ તથા આહીર સેના જામનગર ના અગ્રણી ભીખુભાઈ વારોતરીયા, જીવણભાઈ કુંભારવાડીયા, મારખીભાઈ વસરા, ડો. રણમલભાઈ વારોતરીયા,ગિરીશ ભાઈ ડેર ,પ્રવીણ ભાઈ માડમ, વશરામ ભાઈ આહીર સંજય ભાઈ મૈયાડ, જયોતિબેન ભરવાડીયા(કોર્પોરેટર), અનિતા બેન બંધ્યા (કોર્પોરેટર) ભરતભાઈ કરમુર,દેવસી બાપા પોસ્ટરિયા,લાલા ભાઈ ગોરીયા, દિલીપ ભાઈ ચાવડા રામુભાઈ ગોજીયા, લિરીબેન માડમ, સંજયભાઈ ચેતરીયા, સહિત ના અનેક એ માંગ ઉઠાવી છે.

30/06/2025

ગુજરાતમાં AAPનું રિમોટ કન્ટ્રોલ કમલમમાં : Umesh Makvwana

28/06/2025

હીરાભાઈ જોટવાના સમર્થનમાં આપ નેતા કરશનબાપુ ભાદરકા

27/06/2025

1456 શાળાઓમાં પુરતા વર્ગખંડોજ નથીઆમાં કેમ ભણશે Gujrat ?

26/06/2025

ભગવાન સૌના છે,તો ભક્તિ પર શરત કેમ?ઈટાવામાં કોણે રેડ્યું જાતિવાદનું ઝેર?

24/06/2025

કથાકારની જાતિ પૂછી માર માર્યો-મુંડન કર્યું, Akhilesh Yadavએ યોજી પત્રકાર પરિષદ

24/06/2025

ભાજપના 30 વર્ષના કુશાસનથી કંટાળી ગઈ છે જનતા : Kejriwal

23/06/2025

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી આપી દીધું રાજીનામું

વિમાન દુર્ઘટનામાં પૂર્વ CM વિજયભાઈ રૂપાણીનું દુ:ખદ અવસાન, ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી
12/06/2025

વિમાન દુર્ઘટનામાં પૂર્વ CM વિજયભાઈ રૂપાણીનું
દુ:ખદ અવસાન, ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી

અમદાવાદ: એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશપ્લેનમાં પૂર્વ CM વિજય રૂપાણી સવાર હતા...
12/06/2025

અમદાવાદ: એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ
પ્લેનમાં પૂર્વ CM વિજય રૂપાણી સવાર હતા...

09/06/2025

શું Relianceમાં મોરમ પહોચડવા ખનીજ માફિયાઓમાં લાગી રેસ?

09/06/2025

Gondalના Amit Khunt આપઘાત કેસમાં સગીરાનો મોટો ઘટસ્ફોટ ‘Jayrajsinhના માણસોએ ખોટા નિવેદન આપવા દબાણ કર્યુ હતું,

Address

Jamnagar

Alerts

Be the first to know and let us send you an email when Sanatan Satya Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sanatan Satya Samachar:

Share