Jamnagar Uday Daily News Paper

Jamnagar Uday Daily News Paper Newspapers Media & Advertisement Service

05/06/2025

દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 4,866 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 564 નવા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. દિલ્હીમાં 105 નવા કેસ નોંધાયા છે. 3955 લોકો સ્વસ્થ પણ થયા છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી બે દર્દીના મોત સરકારી આંકડા અનુસાર, દિલ્હીમાં કુલ 562 કોરોનાના સક્રિય કેસ છે....

આ વર્ષે અમરનાથ યાત્રાની સમયમર્યાદા ઘટાડી દેવાઈ છે. આ વખતે આ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 38 દિવસ સુધી ચાલશે. ગત વખત અમરન...
05/06/2025

આ વર્ષે અમરનાથ યાત્રાની સમયમર્યાદા ઘટાડી દેવાઈ છે. આ વખતે આ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 38 દિવસ સુધી ચાલશે. ગત વખત અમરનાથ યાત્રા 52 દિવસોની થઈ હતી. પહલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં પવિત્ર યાત્રાની સુરક્ષા માટે ખાસ સિક્યોરિટી પ્લાન તૈયાર કરાયો છે. એક વ્યવસ્થિત યોજના બનાવવામાં આવી છે, જેમાં સીઆરપીએફ, જમ્મુ કાશ્મીર પોલીસ અને સેના સામેલ છે....

આ વર્ષે અમરનાથ યાત્રાની સમયમર્યાદા ઘટાડી દેવાઈ છે. આ વખતે આ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 38 દિવસ સુધી ચાલશે. ગત વખત અમ.....

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના કાનપુરમાં આજે શુક્રવારે 47,600 કરોડ રૂપિયાના 17 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્...
30/05/2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના કાનપુરમાં આજે શુક્રવારે 47,600 કરોડ રૂપિયાના 17 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. જેમાં રેલવે બ્રિજ, ફાયર સ્ટેશન અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા પ્રોજેક્ટ્સ સમાવિષ્ટ છે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય ઉત્તર પ્રદેશમાં આધુનિક કનેક્ટિવિટી અને વર્લ્ડ ક્લાસ સ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનો છે. કાનપુરમાં એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વિકાસ કાર્યક્રમ 24 એપ્રિલે યોજાવાનો હતો....

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના કાનપુરમાં આજે શુક્રવારે 47,600 કરોડ રૂપિયાના 17 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શ....

ઉત્તરાખંડના બહુચર્ચિત અંકિતા ભંડારી હત્યા કેસમાં જિલ્લા કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ચુકાદો આપતાં એડિશનલ ડિસ્ટ્ર...
30/05/2025

ઉત્તરાખંડના બહુચર્ચિત અંકિતા ભંડારી હત્યા કેસમાં જિલ્લા કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ચુકાદો આપતાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટે ત્રણેય આરોપી પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત 50-50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તમામ લોકોની નજર કોર્ટના ચુકાદા પર હતી ત્રણ વર્ષ જૂના આ કેસમાં ફક્ત ઉત્તરાખંડ જ નહીં આખો દેશ કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યો હતો....

ઉત્તરાખંડના બહુચર્ચિત અંકિતા ભંડારી હત્યા કેસમાં જિલ્લા કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ચુકાદો આપતાં એડિશ...

આગામી તા.26મીએ સાબરમતી- વેરાવળ- સાબરમતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. આ ટ્રેન સવારે 5:25 વાગ્યે સાબરમતી સ્ટે...
23/05/2025

આગામી તા.26મીએ સાબરમતી- વેરાવળ- સાબરમતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. આ ટ્રેન સવારે 5:25 વાગ્યે સાબરમતી સ્ટેશનથી ઉપડી બપોરે 12:25 વાગ્યે વેરાવળ પહોંચશે. ગુરૂવાર સિવાયના તમામ વારે આ ટ્રેન દોડશે. આથી અમદાવાદથી સોમનાથ દર્શનાર્થે આવતા ભાવિકો સહિતના લોકોને સુવિધા મળી રહેશે. રાજકોટથી વેરાવળ વચ્ચે ઈલેક્ટ્રીફિકેશન થઈ ગયા બાદ વધુ ટ્રેન ઉપલબ્ધ થઈ ન હતી. લાંબા અંતરની ટ્રેન આપવા અને વંદે ભારત ટ્રેન શરૂ કરવા માંગણી કરવામાં આવી હતી....

આગામી તા.26મીએ સાબરમતી- વેરાવળ- સાબરમતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. આ ટ્રેન સવારે 5:25 વાગ્યે સાબરમતી સ્.....

જામનગર મહાનગરપાલિકા દ્વારા એક દિવસના વિરામ બાદ રંગમતી નદી પછી નાગમતી નદીના કિનારે રણજીત સાગર રોડ પર અલગ અલગ બે સ્થળોએ ડિ...
23/05/2025

જામનગર મહાનગરપાલિકા દ્વારા એક દિવસના વિરામ બાદ રંગમતી નદી પછી નાગમતી નદીના કિનારે રણજીત સાગર રોડ પર અલગ અલગ બે સ્થળોએ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના માટે 6 જેસીબી મશીન અને 4 ટ્રેક્ટર, 1 હિટાચી મશીન સહિતની મશીનરી કામે લગાડવામાં આવી છે. 33 ગેરકાયદેસર દબાણકારોને નોટિસ પાઠવ્યા બાદ આજે મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે અને અંદાજે 66 હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી રહી છે....

જામનગર મહાનગરપાલિકા દ્વારા એક દિવસના વિરામ બાદ રંગમતી નદી પછી નાગમતી નદીના કિનારે રણજીત સાગર રોડ પર અલગ અલગ બે સ્....

• મરીન સેન્ચ્યુરી અને ખીજડીયા બર્ડ સેન્ચુરી વિસ્તારમાં આવેલ કાજનશા પીર દરગાહ, ગાજીપીર દરગાહ, કોઝ વે દરગાહ, નવ નાલા પીર દ...
21/05/2025

• મરીન સેન્ચ્યુરી અને ખીજડીયા બર્ડ સેન્ચુરી વિસ્તારમાં આવેલ કાજનશા પીર દરગાહ, ગાજીપીર દરગાહ, કોઝ વે દરગાહ, નવ નાલા પીર દરગાહ સહિત ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવ્યા....... જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મરીન સેન્ચ્યુરી અને ખીજડીયા બર્ડ સેન્ચુરી સહિતના વિસ્તારોમાંથી ગત મોડી રાત્રે ૭ જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણોને દૂર કરવા માટેનું મેગા ડીમોલેશન હાથ ધરી લેવામાં આવ્યું હતું અને સજ્જડ પોલીસ પહેરા હેઠળ સાત જેટલા ધાર્મિક સ્થળો સહિતના બાંધકામોને દૂર કરી લેવામાં આવ્યા હતા અને અંદાજે ૯,૦૦૦ સ્ક્વેર ફૂટ જગ્યા ને ખુલ્લી કરાવી દેવામાં આવી છે....

• મરીન સેન્ચ્યુરી અને ખીજડીયા બર્ડ સેન્ચુરી વિસ્તારમાં આવેલ કાજનશા પીર દરગાહ, ગાજીપીર દરગાહ, કોઝ વે દરગાહ, નવ નાલા...

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર બાઇક રેસ ના વિડિઓ વાયરલ થયા બાદ: પંચકોષી- એ ડિવિઝન પોલીસ કરી લાલ આંખ........ • રેસમાં બાઇક ચલ...
21/05/2025

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર બાઇક રેસ ના વિડિઓ વાયરલ થયા બાદ: પંચકોષી- એ ડિવિઝન પોલીસ કરી લાલ આંખ........ • રેસમાં બાઇક ચલાવનારા સાત શખ્સો વિરૂદ્ધ પંચકોષી-એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો.............. જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે બાઈકની રેસ ચલાવનારા યુવાનો પૈકી એક યુવાન ટ્રક સાથે અથડાઇને ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હતો અને હાલ સારવાર હેઠળ છે. જે સમગ્ર બાઇક રેસનો વિડીયો વાયરલ થયો હતો અને તેમાં સાત બાઈક સવારો દેખાયા હતા....

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર બાઇક રેસ ના વિડિઓ વાયરલ થયા બાદ: પંચકોષી- એ ડિવિઝન પોલીસ કરી લાલ આંખ........ • રેસમાં બાઇક ચલ.....

જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન પોલીસે 'તેરા તુજકો અર્પણ' પ્રોગ્રામ અંતર્ગત કાલાવડના એક આસામીના આશરે ૧૪ તોલા જેટલા સોનાના દા...
21/05/2025

જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન પોલીસે 'તેરા તુજકો અર્પણ' પ્રોગ્રામ અંતર્ગત કાલાવડના એક આસામીના આશરે ૧૪ તોલા જેટલા સોનાના દાગીના, કે જેની હાલની બજાર કિંમત આશરે બાર લાખ જેટલી થવા જાય છે, જે સોનાના દાગીનાનો કિંમતી મુદામાલ તેના મુળ માલીકને કાલાવડ ટાઉન પોલીસ પરત અપાવ્યા છે. જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું અને જામનગર ગ્રામ્ય વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્ર દેવધા ના માર્ગદર્શન હેઠળ કાલાવડ ટાઉન પોલીસ વિભાગની ટીમ દ્વારા જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમા મીલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના અપાઈ હતી....

જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન પોલીસે 'તેરા તુજકો અર્પણ' પ્રોગ્રામ અંતર્ગત કાલાવડના એક આસામીના આશરે ૧૪ તોલા જેટલા સ.....

૧.૨૫.૦૦૦ ચો.મીટર જગ્યા ખાલી કરાઇ, જેની આશરે રૂા.૦૬ કરોડ, ૩૦ લાખ..... • "રંગમતી નદી" વિસ્તારમાં સરકારી જગ્યા ઉપર પટણીવાડ ...
21/05/2025

૧.૨૫.૦૦૦ ચો.મીટર જગ્યા ખાલી કરાઇ, જેની આશરે રૂા.૦૬ કરોડ, ૩૦ લાખ..... • "રંગમતી નદી" વિસ્તારમાં સરકારી જગ્યા ઉપર પટણીવાડ બનીયો વિસ્તાર તથા મહારાજા સોસાયટી વિસ્તારમાં ૮૪ મકાન અને ૧૦ કોમર્શિયલ દુકાન પર ડીમોલેશન...... જામનગર મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ સુજલામ સુફલામ યોજનાને લઇને કાલાવડ નાકા બહાર થી લઇને છેક નાગેશ્વર વિસ્તાર સુધીમાં નદીના પટમાં ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે....

૧.૨૫.૦૦૦ ચો.મીટર જગ્યા ખાલી કરાઇ, જેની આશરે રૂા.૦૬ કરોડ, ૩૦ લાખ..... • "રંગમતી નદી" વિસ્તારમાં સરકારી જગ્યા ઉપર પટણીવાડ બ....

૧૫૫ જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસ ફટકારાઇ...... ચોમાસાનું આગમન થાય તે પહેલા જામનગર મહાનગરપાલિકા દ્વારા સંભવિત દુર્ઘટના...
19/05/2025

૧૫૫ જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસ ફટકારાઇ...... ચોમાસાનું આગમન થાય તે પહેલા જામનગર મહાનગરપાલિકા દ્વારા સંભવિત દુર્ઘટનાઓને ટાળવા માટે જર્જરિત અને જોખમી ઇમારતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વે દરમ્યાન ૨૨૨ ઇમારતોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૧૫૫ ઇમારતો જોખમી અને જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા આવી ઇમારતોના મિલકતધારકોને નોટિસ આપીને તાત્કાલિક સમારકામ અથવા સેઇફ સ્ટેજ પર લાવવા માટે સૂચના આપવામાં આવી છે....

૧૫૫ જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસ ફટકારાઇ...... ચોમાસાનું આગમન થાય તે પહેલા જામનગર મહાનગરપાલિકા દ્વારા સંભવિત દુ...

જામનગરના છ હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કરતાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સરવૈયા...... જામનગરમાં હોમગાર્ડ જવાનોએ હાજરી પુરવા...
19/05/2025

જામનગરના છ હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કરતાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સરવૈયા...... જામનગરમાં હોમગાર્ડ જવાનોએ હાજરી પુરવા બાબતે માથાકૂટ કરી અન્ય બે હોમગાર્ડ જવાનોને ધમકી આપ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતાં પોલીસ દ્વારા ત્રણ આરોપી હોમગાર્ડ જવાનોની અટકાયત કરી છે. જ્યારે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારા તમામ છ હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કરવાનો હુકમ કર્યો હતો. આ અંગેની વિગત મુજબ, જામનગરના રાકેશભાઇ અમૃતલાલ વારા (ઉ.વ.૪૦) અને સાથી હોમગાર્ડ જવાનો ધર્મેન્દ્ર મેતા જજના બંગલે સુરક્ષા ઉપર હતાં....

જામનગરના છ હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કરતાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સરવૈયા...... જામનગરમાં હોમગાર્ડ જવાનોએ હાજર....

Address

Jamnagar
361008

Alerts

Be the first to know and let us send you an email when Jamnagar Uday Daily News Paper posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jamnagar Uday Daily News Paper:

Share