The Tribal Report

The Tribal Report Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from The Tribal Report, Digital creator, Jhagadia.
(1)

આરક્ષણ આર્થિક આધાર પર કેમ ન હોવું જોઈએ?હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી Y. પૂરણ કુમારની અંતિમ નોંધમાં તેમણે પોતાની સાથે થયેલ...
28/08/2026

આરક્ષણ આર્થિક આધાર પર કેમ ન હોવું જોઈએ?

હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી Y. પૂરણ કુમારની અંતિમ નોંધમાં તેમણે પોતાની સાથે થયેલા જાતિ આધારિત ભેદભાવ, અપમાન અને માનસિક હેરાનગતિના ગંભીર આક્ષેપો કર્યા હતા.

વિચારવાની વાત એ છે કે...

જો કોઈ વ્યક્તિ IPS અધિકારી બનીને દેશની સેવા કરી રહી હોય, છતાં તેની જાતિ તેના સાથેના વર્તનને અસર કરી શકે છે, તો માત્ર આવક ઓછી કે વધારે હોવીથી જાતિભેદ ખતમ થઈ જાય છે?

ના.

આરક્ષણનો મૂળ હેતુ માત્ર ગરીબી દૂર કરવો નથી.
તેનો હેતુ સદીઓથી ચાલતા જાતિ આધારિત સામાજિક અને સંસ્થાગત ભેદભાવ સામે પ્રતિનિધિત્વ અને તક સુનિશ્ચિત કરવો છે.

ગરીબીને દૂર કરવા માટે આર્થિક સહાય, સ્કોલરશિપ, ફી માફી અને અન્ય યોજનાઓ હોવી જોઈએ.

પરંતુ...

જાતિ આધારિત અસમાનતાનો જવાબ માત્ર આવકના માપદંડથી આપી શકાય નહીં.

👉 ગરીબી આર્થિક સમસ્યા છે.
👉 જાતિભેદ સામાજિક સમસ્યા છે.
👉 બંનેનો ઉકેલ એક જ માપદંડથી થઈ શકે નહીં.

આરક્ષણને આર્થિક આધાર સુધી સીમિત કરવું એટલે જાતિભેદના મૂળ પ્રશ્નને ગરીબીનો પ્રશ્ન માની લેવું.

જ્યાં સુધી જાતિ આધારિત ભેદભાવ અસ્તિત્વમાં છે, ત્યાં સુધી સામાજિક ન્યાય માટેની નીતિઓની જરૂરિયાત પણ રહેશે.

તમિલનાડુમાં મોટો નિર્ણય! 🇮🇳જાતિ દર્શાવતા રોડ, રસ્તા અને વિસ્તારોનાં નામ બદલવાની કાર્યવાહી શરૂ.Brahmin Street • Vanniyar ...
28/08/2026

તમિલનાડુમાં મોટો નિર્ણય! 🇮🇳

જાતિ દર્શાવતા રોડ, રસ્તા અને વિસ્તારોનાં નામ બદલવાની કાર્યવાહી શરૂ.

Brahmin Street • Vanniyar Street • Reddy Street જેવા નામો પણ બદલાશે.

જાતિ નહીં, સમાનતા ઓળખ બને! ✊

📚 કાયદાની જાણકારી એટલે અધિકારોની શક્તિ!PESA ACT અને SC/ST ACTતમારા અધિકારો અને કાયદાની સમજ માટે ઉપયોગી પુસ્તકો.પાંચવી અન...
28/08/2026

📚 કાયદાની જાણકારી એટલે અધિકારોની શક્તિ!

PESA ACT અને SC/ST ACT
તમારા અધિકારો અને કાયદાની સમજ માટે ઉપયોગી પુસ્તકો.

પાંચવી અનુસૂચિ અને પેસા એક્ટ આદિવાસી સમાજ માટે ખુબજ મહત્વ ના કાયદા છે. આદિવાસી સમાજ નો પોતાનો
સ્વશાસન. સામાન્ય ખેડૂત પોતાની જમીન નો કબજેદાર હોય છે. સરકાર ને જમીન સરકારી યોજના હેઠળ લેવી હોય તો સહલાઈથી લઈ શકે છે.

પણ આદિવાસી ખેડૂત હોય તો સરકાર ને પરસેવો પડી જાય છે. કેમ કે આદીવાસી ખેડૂત ની જમીન લેવું હોય તો રૂડીગત ગ્રામ સભા ની પરવાનગી લેવી પડે છે. જે આદિવાસી સમાજ ઇજિલી આપતો નથી.

એક વાર વેદાંતા કંપની એ પોતાનો પ્રોજેક્ટ નાખવા માટે આદિવાસી સમાજ ની જમીન જોઈતી હતી. પણ ગ્રામ સભા એ ના પાડી દીધી. આ મેટર સુપ્રીમ કોર્ટમાં ગયું જ્યાં કોર્ટ એ કીધું કે ના લોકસભા ના વિધાનસભા સબસે ઊંચી ગ્રામ સભા.

આ જ્જમેન્ટ ને વેદાંતા જજમેન્ટ નામ થી ઓળખીયે છે.

હવે વાત કરીએ બ્રહ્માસ્ત્ર ની એટલે કે SC/ST ACT ની આ એક્ટ દલિત અને આદિવાસી સમાજ માટે છે. સૌથી વધારે ઉપયોગ દલિત સમાજ કરે છે. કેમ કે સૌથી વધારે ભેદભાવ પણ આજ સમાજ સાથે થઈ રહ્યો છે.

બીજું કારણ એ પણ છે કે દલિત સમાજ જાગરૂખ અને શિક્ષિત સમાજ છે. આદિવાસી સમાજ કરતાં . આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ અને શર્માળુ સ્વભાવ ના કારણે બીજા ગેર આદિવાસી સમાજ સાથે સંબંધ રાખતો નથી. એટલે ઝગડા ઓછા થાય છે.

બીજું કે આદિવાસી સમાજ ને આ એક્ટ વિશે ખાસ ખબર પણ નથી. જે આદિવાસી શિક્ષિત અને સિટી જેવા વિસ્તારોમાં રહેતા છે. એમને જ ખબર છે. એ લોકો લાભ લેતા હોય છે.

હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ટ્રાઈબલ બેલ્ટમાં ગેર આદિવાસી સમાજ ની વસ્તી વધી રહી છે. હિન્દી ભાષી લોકો પણ ટ્રાઈબલ એરિયાની gidc માં નોકરી કરી રહ્યા છે.

આદિવાસી વિસ્તાર ને ડિસ્ટર્બ કરી રહ્યા છે. ઝગડા બધી રહ્યા છે. હવે આદિવાસી સમાજ પણ ધીમે ધીમે કાયદાઓ નો ઉપયોગ કરી રહ્યા છે. સારી વાત કહેવાય.

ST/SC ACT થી જાતિવાદી લોકો બોઝ ડરે છે. ☺️

✊ જાણો • સમજો • જાગૃત બનો

🌾 ખેડૂત માટે અલગ કાયદો કેમ?2023–24માં 9,323 ખેડૂતોના આત્મહત્યાના આંકડા સામે આવ્યા. દેવું અને આર્થિક સંકટ ખેડૂતો માટે જીવ...
27/08/2026

🌾 ખેડૂત માટે અલગ કાયદો કેમ?

2023–24માં 9,323 ખેડૂતોના આત્મહત્યાના આંકડા સામે આવ્યા. દેવું અને આર્થિક સંકટ ખેડૂતો માટે જીવલેણ બની રહ્યા છે.

ખેડૂત લાખોના દેવામાં ડૂબે તો પરિવાર બરબાદ થાય છે, પરંતુ મોટા કરજદારો હજારો કરોડનું દેવું લઈને પણ રાહતના રસ્તા શોધી લે છે.

સરકાર પાસે મોટા કરજદારો માટે રાહત છે,
તો દેશના અન્નદાતા માટે કેમ નહીં?

દેવું એ જ છે, કાયદો એ જ છે,
તો રાહતનું ત્રાજવું અલગ કેમ? ⚖️

આરક્ષણ વિરોધી આંદોલન સફળ ના થયું. આરક્ષણ વિરોધી આંદોલન માં વાણિયા સમાજ, બ્રાહ્મણ સમાજ અને ક્ષત્રિય સમાજ આ ત્રણ સમાજ ભાગ ...
27/08/2026

આરક્ષણ વિરોધી આંદોલન સફળ ના થયું. આરક્ષણ વિરોધી આંદોલન માં વાણિયા સમાજ, બ્રાહ્મણ સમાજ અને ક્ષત્રિય સમાજ આ ત્રણ સમાજ ભાગ લીધું હતું . બીજા સમાજ જેમ કે..

મુસ્લિમ, જાટ, શીખ , ગુર્જર બીજી ઘણી સામાન્ય વર્ગ આવતી જાતિઓ ભાગ ના લીધું કારણ કે st sc obc અને minority સમાજ ને ભેગા કરીએ તો વસ્તી 100% ઉપર થાય.

એક નજર માં જોઈએ તો આખું ભારત દેખાય. આ માંસાહારી સમાજ છે. મહેનતકસ જાતિઓ છે. દેશ નો ઉદ્યોગ આ ચલાવી રહ્યા છે. એક હડતાળ પાડે ઉદ્યોગ ઠપ થઈ જાય. આદિવાસી પોતાની જમીનો અને ખનિજો આપી રહ્યા છે.

ટેક્સ પણ સૌથી વધારે આ જ લોકો ભારે છે. કોઈ દિવસે કરોડો રૂપિયા નો બેંક પાસે લોન લઈને ચૂનો નથી લગાવ્યું. ઈમાનદાર કૌમ છે.

આ ઈમાનદાર મહેનતકસ જાતિઓ સાથે ષડયંત્ર રચવા માં આવી રહ્યું છે. હવે આરક્ષણ વિરોધી લોકો કહી રહ્યા છે. આરક્ષણ પર ચર્ચા થવી જોઈએ.

મારી સલાહ છે ST, SC,OBC સમાજ એ કોઈ પ્રકાર ની ચર્ચા કરવાની જરૂર નથી . તમે બહુસંખ્યાક સમુદાય છો. તમે નક્કી કરો ક્યાં ટોપિક પર ચર્ચા થવી જોઈએ ક્યાં પર નહી. 10,15 ટકા વાળા લોકો નિર્દેશ આપે ક્યારે સ્વીકાર કરવું જોઈએ નહી.

ST,SC,OBC સમાજ એ પ્રાઇવેટ સેક્ટર માં આરક્ષણ પર ચર્ચા કરવી જોઈએ. OBC વર્ગ ને વસ્તી પ્રમાણે પ્રીતિનધિત્વ મળવું જોઈએ. હિન્દુ ધર્મ માં સુધારો હોવું જોઈએ.

ન્યાયતંત્ર માં કોલેજીયન સિસ્ટમ બંધ થવું જોઈએ. આ મુદ્દાઓ પર ચર્ચા કરો અને કરાવો.

આજે મીડિયા માં વાણિયા બ્રાહ્મણ છે. મીડિયા બરબાદ થઈ ગયો. દેશ માં નફરત ફેલાવી રહ્યા છે અને પાર્ટીઓ ની ચાપલૂસી કરી રહ્યા છે.

ઉદ્યોગપતિઓ કોળિયો ના ભાવ માં આદિવાસી અને ખેડૂત ની જમીન લઈ ઉદ્યોગ લગાવે છે. કોઈ પણ પ્રકારની ગેરંટી વગર કરોડો રૂપિયા ની લોન લઈ લે છે. એ તમારા રૂપિયા છે. બેંક ના નહી. સૌથી ઓછું ટેક્સ ઉદ્યોગપતિઓ ભરે છે. લોન ડિફોલ્ટર આજ લોકો છે.

OBC સમાજ વસ્તી કરતાં ઓછું અનામત મળ્યું છે. તેમાં પણ ભરતીઓ ના સમય માં નોકરીઓ માં કાપ મૂકવામાં આવે છે.
એટલે વસ્તી પ્રમાણે અનામત મળવું જોઈએ અને ઓબીસી સમાજ ને પણ એટ્રોસિટી એક્ટ કાયદો મળવું જોઈએ. આ સમાજ સાથે પણ ખુબજ ભેદભાવ થઈ રહ્યો છે.

હિન્દુ ધર્મ માં સુધારો થવું જોઈએ. બધા જ સમાજ ના લોકો એ મોટા મોટા મંદિરો માં મુખ્ય પદો અને પૂજારી બનાવવુ જોઈએ. દરેક પ્રકારના ના કર્મકાંડ અને કથા વાચક કરવાવાળા બનવા જોઈએ. જે પણ સમાજ માટે ધર્મ ગ્રંથો માં અપમાન જનક શ્લોક હોય એવા શ્લોકો ને હટાવું જોઈએ.

આ છે બહુસંખ્યાક સમાજ ના મુદ્દાઓ જેમના પર ચર્ચા કરવું જરૂરી છે.🎯

અનામત વિરોધીઓને મત આપીને મજબૂત કરવું એટલે પોતાના પગ પર જ કુલહાડી મારવી.મત આપતા પહેલાં વિચારો:જે તમારા હકની વિરુદ્ધ છે, ત...
26/08/2026

અનામત વિરોધીઓને મત આપીને મજબૂત કરવું એટલે પોતાના પગ પર જ કુલહાડી મારવી.

મત આપતા પહેલાં વિચારો:
જે તમારા હકની વિરુદ્ધ છે, તેને સત્તા આપવી કેમ?

🗣️ બિલાડી પાડવી, કૂતરું પાડવું, બકરી પાડવી...પણ એ ભ્રમ ન પાડવો કે અનામત હટી જશે!જ્યાં સુધી જાતિવાદ રહેશે, ત્યાં સુધી અના...
26/08/2026

🗣️ બિલાડી પાડવી, કૂતરું પાડવું, બકરી પાડવી...
પણ એ ભ્રમ ન પાડવો કે અનામત હટી જશે!

જ્યાં સુધી જાતિવાદ રહેશે, ત્યાં સુધી અનામત રહેશે.

સાંસદ - ચંદ્રશેખર આઝાદ

ચૈતર વસાવાને તાજેતરના કેસમાં જામીન ન મળ્યા, જ્યારે બળાત્કારના દોષી ગુરમીત રામ રહીમને 2017 પછી અત્યાર સુધીમાં 17 વખત જેલમ...
26/08/2026

ચૈતર વસાવાને તાજેતરના કેસમાં જામીન ન મળ્યા, જ્યારે બળાત્કારના દોષી ગુરમીત રામ રહીમને 2017 પછી અત્યાર સુધીમાં 17 વખત જેલમાંથી અસ્થાયી મુક્તિ મળી!

25 ઓગસ્ટ 2026એ ફરી 21 દિવસની ફરલો મંજૂર.

સવાલ એટલો જ છે: કાયદો સૌ માટે સમાન છે?

અનામત વિરોધી આંદોલન માં વેપારી વર્ગ ફંડિંગ કરે છે.  અનામત ના વિરોધ માં સ્ટેટમેન્ટ કે રીલ બનાવતો નથી. કારણ કે એ વેપારી વર...
25/08/2026

અનામત વિરોધી આંદોલન માં વેપારી વર્ગ ફંડિંગ કરે છે. અનામત ના વિરોધ માં સ્ટેટમેન્ટ કે રીલ બનાવતો નથી. કારણ કે એ વેપારી વર્ગ છે. એના ગ્રાહક st sc obc સમાજ ના છે. જો આ સમાજ ખુલી ને બહાર આવી જાય તો વેપાર કરવામાં તકલીફ આવી શકે છે.

અનામત વિરોધી આંદોલન માં શિખા અને જનોઈધારી વાતાવરણ બનાવે છે. આરક્ષણ હટાવો પેજ બ્રાહ્મણ યુવક દ્વારા બનાવવામાં આવ્યો હતો. અને અનામત વિરોધી આંદોલન ને મુખ્ય લીડ કરનાર બ્રાહ્મણ યુવક હર્ષ દૂવે હતો.

જનોઈધારી સમાજ એ અનામત આંદોલન માં અનામત વિરોધી સ્ટેટમેન્ટ અને રીલ બોજ ઓછી જોવા મળશે. St sc obc સમાજ ના વિરુદ્ધ ટિપ્પણી જોવા નહી મળી હોય. આ બે સમાજ દ્વારા આંદોલન માં ભાગ લીધું ના હોય એવી રીતે પરિસ્થિતિ ને સાચવીને ચાલી રહ્યા હતા.

જનોઈધારી સમાજ છવિ ને બોઝ સાચવે છે. કારણ કે રાજનીતિ માં પકડ મજબૂત રાખવા માંગે છે. વસ્તી ઓછી છે. st sc obc સમાજ ના મતો ની જરૂર પડે છે.

અનામત વિરોધી આંદોલન માં શૂરવીર માંસાહારી સમાજ દ્વારા કટ્ટરતાથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું . શૂરવીર માંસાહારી સમાજ એવી રીતે વર્તન કરી રહ્યા હતા કે st sc obc સમાજ એમનું કટ્ટર દુશ્મન ના હોય. આજ કારણ થી રાજનીતિમાં આ સમાજ ની પકડ નથી.

પાર્ટીઓ ને પણ ખબર છે, કે શૂરવીર માંસાહારી સમાજ ની છવિ st sc obc સમાજ વિરુદ્ધ ની છે. આજ કારણ થી પાર્ટી ઓ પણ ટિકિટ અપવાવવા કચકાતી હોય છે.

આ સમાજ એટલો બધો શિક્ષિત પણ નથી. જેટલું લોકો સમજે છે. સામંતવાદી વિચારધારા ધરાવે છે. શિક્ષણનિક સંસ્થાનો હોય કે ન્યાયતંત્ર , મીડિયા, પોલીસ તંત્ર હોય આ સમાજ નું ખાસ કોઈ પ્રીતિનિધિત્વ જોવા નહી મળે.

આ સમાજ વર્તમાન માં નહી ભૂતકાળ માં જીવા વાળો છે. આ સમાજ પાસે પોતાની કોઈ સ્વતંત્ર વિચારધારા નથી. શીખા જનોઈધારી જેવું સૂચન કરે છે. એ પ્રમાણે વ્યવહાર કરે.

કહેવાનું મતલબ એ છે કે ગુજરાતમાં જેમ અનામત વિરોધી મૂવમેન્ટ ચલાવવામાં આવે ત્યારે પાટીદાર સમાજ ને આગળ કરવામાં આવે છે. એવી રીતે ગુજરાત ની બહાર અનામત વિરોધી મૂવમેન્ટ માં શૂરવીર માંસાહારી સમાજ ને આગળ કરવામાં આવે છે. જ્યારે અનામત વિરોધી આંદોલન ચાલી
રહ્યું હતું. ત્યારે

શૂરવીર માંસાહારી સમાજ ડંડા ખાઈ રહ્યા હતા. અને હર્ષ દૂવે એ કોઈ પણ સૂચના આપ્યા વગર સરકાર ના ખોડા માં બેસી ગયો હતો.

ફંડ વેપારી વર્ગએ આપ્યું. ડંડા શૂરવીર સમાજ ખાદા અને પબ્લિસિટી મળી જનોઈધારી ઓને અને કહેવાય ચાણક્ય
નીતિ ...☺️

મિત્રો આ મારું ઓબ્જર્વેશન છે. તમને શું લાગે છે?

અનામતના વિરોધમાં પ્રદર્શન કરનાર લોકો પર દેશદ્રોહનો કેસ થઈ જોઈએ..કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે
24/08/2026

અનામતના વિરોધમાં પ્રદર્શન કરનાર લોકો પર દેશદ્રોહનો કેસ થઈ જોઈએ..

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે

Address

Jhagadia

Website

Alerts

Be the first to know and let us send you an email when The Tribal Report posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share