શ્રી ઘેડ સામાજિક વિકાસ સમિતિને શૈક્ષણિક હેતુ માટે રૂ.25000નું અનુદાન આપતા શ્રી ભરતભાઈ જીવાભાઈ ઓડેદરા #મહેરએકતા #મેરએકતા
04/03/2025
મીતી ગામે કામધેનુ ગૌશાળા દ્વારા નંદી મહારાજ માટે નવું ગૌશાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું
11/01/2025
ॐ શાંતિ... શાંતિ... શાંતિ...
વ્યવસાયિક ક્ષેત્રે ખૂબ જ ઉચ્ચ સ્થાન ધરાવતા મહેર અગ્રણી સ્વ.મેરામણભાઇ હરદાસભાઇ પરમારનું નાની વયે હદય હુમલાથી અવસાન થતાં સમસ્ત મહેર સમાજ દુઃખની લાગણી અનુભવી રહયો છે. પરમકુપાળુ પરમાત્મા તેમના આત્માને સદગતિ આપે તેમજ તેમના પરિવારને આ દુઃખની ઘડીમાં હિંમત આપે તેવી મહેર એકતા અખબાર ગ્રુપ તરફથી પ્રાર્થના...
Be the first to know and let us send you an email when Maher ekta news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.