કેશોદ ના ચાર ચોક પાસે આવેલ પૌરાણિક મંદિર ઓમકારેશ્વર મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું
શ્રાવણ માસ નિમિત્તે કેશોદના પૌરાણિક મંદિરો જ્યાં જ્યાં આવેલા છે ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘરે ઘરે હિન્દુત્વ જાગે તેને લઈ અને ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે કેશોદના ચાર ચોક પાસે આવેલ ઓમકારેશ્વર મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે રાત્રે 12:00 વાગે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહા આરતીમાં ટ્યુન ટ્રેઝર ટીમ દ્વારા ઢોલ નગારા સાથે મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ અનેક ધાર્મિક ભક્તો જોડાયા હતા
{ Ilovekeshod Keshod city Junagadh Gujarat explore viral}
12/08/2025
કેશોદ ના ચાર ચોક પાસે આવેલ પૌરાણિક મંદિર ઓમકારેશ્વર મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું
શ્રાવણ માસ નિમિત્તે કેશોદના પૌરાણિક મંદિરો જ્યાં જ્યાં આવેલા છે ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘરે ઘરે હિન્દુત્વ જાગે તેને લઈ અને ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે કેશોદના ચાર ચોક પાસે આવેલ ઓમકારેશ્વર મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે રાત્રે 12:00 વાગે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહા આરતીમાં ટ્યુન ટ્રેઝર ટીમ દ્વારા ઢોલ નગારા સાથે મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ અનેક ધાર્મિક ભક્તો જોડાયા હતા.
Report by .virani3
{ Ilovekeshod Keshod city Junagadh Gujarat explore viral share Keshod savan maash Junagadh har har Mahadev bholenath}
Be the first to know and let us send you an email when Ilovekeshod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.