30/04/2025
ભારત દેશનું બંધારણ અમો ટીમ અને વિચારધારાઓ વાળા સુસંગત, સુરક્ષિત અને હંમેશા તમારી સાથે. #ખાસનોંધ - અમોએ મુકેલ એ ગેર કાયદેસર પ્રવુતિને સમાજ સામે લાવવા તથા તંત્રનું ધ્યાન દોરવા મુકેલ છે તથા સદર પોસ્ટ ભારતીય બંધારણની કલમ ૧૯(૧)એ હેઠળ છે જેની નોંધ લેવી
🇮🇳✍️📝📘📕📚📰👭👭👫👬👬🥋🚔🚨🥋👮🧑🎓🧑🏭👁️👀😎🖐️👂🤔💪👊🤝😍👍🌅🏞️🌄🧘💞🙏
👉दिमाग, शरीर और मेमोरी कार्ड
दिमाग़ शरीर का सबसे महत्वपूर्ण अंग है, शरीर के तमाम अंगों, शुक्राणु से जिंदगी मौत वगैरह का कंट्रोल सिस्टम दिमाग़ है, ये खुद की मेमोरी से उम्र के हिसाब से और दिमाग़ में फीड किये गये मेमोरी कार्ड से काम करता है।
लिंग द्वारा गर्भ में सफलतापूर्वक प्रक्षेपण करने के बाद शुक्राणु के सिर में दिमाग बनने की प्रक्रिया शुरु होती है और दिमाग के सिगनल के अनुसार शुक्राणु के भीतरी व बाहरी अंगों का निर्माण शुरू हो जाता है।
दिमाग की इंटरनल-मेमोरी में शुक्राणु से शिशु निर्माण एवं शरीर का विकास, शरीर के हर दृश्य व सदृश्य अंगों का संचालन-परिचालन, शरीर की मरम्मत, शरीर के लिए दैनिक खानपान रहन सहन और शरीर के द्वारा विषम परिस्थितियों में कार्य करवाना तथा शरीर को निढाल-बेहाल व बुढापे में तब्दील करना दिमाग की मुख्य विशेषताएँ हैं।दिमाग़ से दिमाग़ को तरह-तरह के ज्ञान विज्ञान के साथ-साथ अंधभक्त भी बनाया जा सकता है।
शुक्राणु के विकास से शव में बदलने तक दिमाग अपने ढांचे यानि शरीर को संचालित करता रहता है।
जब शुक्राणु शिशु के रुप में गर्भ से बाहर आता है तो बच्चे के दिमाग की दूसरी मेमोरी ओपेन होती है जो लगभग खाली होती है। दिमाग का यह दूसरा मेमोरी कार्ड बहुत ही महत्वपूर्ण होता है। इसी मेमोरी कार्ड के आधार पर ही बच्चे बच्चियाँ का वर्तमान, भविष्य बनता है. दिमाग के इसी मेमोरी कार्ड में सामाजिक धार्मिक शैक्षणिक ज्ञान-विज्ञान-अज्ञान, भाषा, रहन सहन, भजन कीर्तन, त्यौहार, रीति रिवाज, अंधविश्वास, धर्मगुरु, पूजा, अर्चना देवी देवता, हिंदु मुस्लिम आदि दिनचर्याएं, माता पिता, शिक्षण, वैज्ञानिक-गुरु, धर्मगुरु, मीडिया, कथावाचक, मंदिर आदि द्वारा फीड की जाती हैं, बार-बार रिपीट करने से हो जाती हैं एवं दूसरे द्वारा करवाई जाती हैं।
भारत के भिन्न भिन्न समुदायों के धर्मगुरु दिमाग के इस मेमोरी कार्ड के बारे में अच्छी तरह से जानते हैं कि अगर किसी के दिमाग के मेमोरी कार्ड में उनके मायथोलोजी (विचारधारा) धार्मिक डाटा फीड कर दिए जावें तो उनके पति और उनसे पैदा होने वाली औलादों को पीढ़ी दर पीढ़ी आसानी से दिमाग़ी तौर से गुलाम बनाया जा सकता है।
औसतन पच्चीस वर्ष की उम्र तक शरीर मजबूत व दिमाग धर्मगुरुओं का गुलाम बन जाता है और उसके बाद शरीर का ढांचा खडखडाने लगता है तथा शादी के बाद तन-मन-धन हेतु बीवी, बच्चों व देवी देवताओं में दिमाग उलझ कर रह जाता है।
नौजवान लडके-लडकियों व बच्चे पैदा कर लालन पालन करने वाली महिलाओं को समझना चाहिए की दिमाग से ही शारीरिक, सामाजिक, आर्थिक शैक्षणिक व मानसिक विकास होता है। इसलिए शरीर से कहीं ज्यादा अपने दिमाग की साफ सफाई करनी चाहिए।
धर्म के नाम पर लिखे किताब-ग्रंथ, धर्मगुरु, प्रवचन, मूर्तियाँ वगैरह वह वायरस हैं जो दिमाग़ में पीढी-दर-पीढ़ी फैलते हैं, इनसे बचाव ही एकमात्र उपाय है।
जय विज्ञान जय संविधान
બાબત :- આટલું બોલતા , લખતા,દહાડતા આવડી જાય માલિકો/નાગરિકો જનતાઓને તો બસ ખુશીઓ જ છે દેશમાં, પોતાના માનવ હક,અધિકાર, ન્યાય, નિતી, સત્ય,ફરજનિષ્ઠ હેઠળ એ અંગે
આપણાં મત/વોટ ચુંટાયેલા હોય એવાં પોતાની સુરક્ષા માટે ચારે બાજુ કમાન્ડો એ ટુ ઝેડ સુરક્ષા સુવિધાઓ મેળવે અને જનતા ની સુરક્ષા , સુવિધાઓ "રામ ભરોસે", રામ રાજ્ય આડમાં મોટા પાયે ગફલત... નેતાઓ ના પગમાં રેલો આવે તો ખબર પડી જાય..
એક ન્યૂઝ જોતા અમો એટલું કહેશું આ ભાજપ ભ્રષ્ટ સત્તા મંડળ હેઠળ પર , એક એક શબ્દ સત્ય પરંતુ અફસોસ બેન આપની આ વાત સાંભળી શકે, સમજી શકે એવા સિસ્ટમમાં કોઈ નથી અને લોકોને મૌન સેવવા માં વધુ રસ છે.., પથ્થર ઉપર પાણી છે સફેદ કપડામાં કલંકિત રાજકારણી છે....આ બહેન ને કદાચ ખબર નથી કે પથ્થર ઉપર પાણી રેડવાથી કાંઈ ફરક ન પડે
ભ્રષ્ટ ભાજપ સિસ્ટમ ઓથોરિટી હેઠળ હર મહિના ની ૨૬ તારીખ પગાર પાસ અને ૧ તારીખે પગાર ચાલુ છે એને કોઈ કેવાં વાળું નથી તેમજ રાબેતા મુજબ ભરતી કરવામાં આવેલ નથી છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ની વાત અમો સુત્રો એ આપેલ માહીતી...
એક હજાર ટુરિઝમ પર કોઈ પણ સુરક્ષા કર્મીઓ નહીં એ વાત ગળે ઉતરતી નથી, વર્તમાન સમય નું દૈનિક પેપર વાંચતા તેમજ ટિવી સમાચાર સાંભળેલ,જોયેલાઓ અમો અને અમો ટીમ ગ્રુપ સદસ્યો વિચારણા સંવેદના વ્યક્ત કરી છીએ 🤔🤔🤔✍️🇮🇳📝📘📕📰👭👭👫👬👬👁️👀😎🚔🚨🧑🏭🧑🎓👮🥋🏞️🌄🌅🧘💞🙏
બઃબત :- જે દિકરા કે દિકરી પોતાના માતા પિતા નો આવો સંઘર્ષ જોયો છે તે ક્યારેય બગડતા નથી..! એ અંગે , સંઘર્ષ = સખત માં સખત મહેનત, મતલબ સાંજે થાકીને લોથ પોથ થયેલ હોય એજ ખુન - પસીનાની કમાણી થી પાલન - પોષણ થી ભણાવ્યા ગણાવ્યા, મોટા કર્યા હોય એવાં માં - બાપ, માતા પિતા એ જ પરમાત્મા/ભગવાન/ઈશ્વર/વિગેરે ધર્મ માટે લાગું પડે..
,,,,,,,,,,, બાબત :- ફરીથી ભારત દેશને ગુલામ બનાવવાનું ષડયંત્ર..એ અંગે.કાલાધન/કાળું નાણું કયારે આવશે જે તમો વર્ષ વર્ષ ર૦૦૨ વર્ષ દરમિયાન થી કહેતા હતા દેશ માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બનશે એટલે આવશે હવે વર્તમાન સમય વર્ષ ૨૦૨૫ વર્ષ દરમિયાન /૩-૩ વખત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બનેલ છે શું આ એ જુમલેબાજ વચનો માંથી ઉપરોક્ત કાલાધન જુમલાબાજ ભાષણ હતું એમ સમજવું રહ્યું
હા કે ના (તા.૨૦-૦૪-૨૦૨૫ વર્ષ દરમિયાન ની વાત )
#સદાબહાર_ખાસનોંધ_લેશો :- તમો કોઈ પણ રાજકીય પાર્ટીઓ, પક્ષો ને માનતા હોવ માનો , એનો અમોને વાંધો નથી પરંતુ એ તમો માનેલા પક્ષોના એટલા અંધભક્તો, અંધસમર્થકો, ગલુડિયાઓ ના બનો કે તમે જે રાજકીય પાર્ટીઓ પક્ષો ખોટું શું છે?? , અસત્ય શું છે?? અન્યાય , અત્યાચાર, શોષણ , ભ્રષ્ટાચાર તમોને દેખાય નહીં શું ?? આ બાબતે અમોને તકલીફો છે એ ધ્યાનમાં રાખજો જી...
,
બાબત :- કાયદા તોડવાના સોદા કરી જનતા પાસેથી મેળવેલ અનીતિનું નાણું અને સત્તા તે જનતા પર જ અન્યાય અત્યાચાર શોષણ આપખુદી ઠગાઈ લુંટ વધારે છે.
કારણકે જનતા પર આપખુદી કરનાર એડવાન્સ ખંડણીનો સોદો કરી સત્તા ખોળે બેઠો છે.તે કારણે બંધારણનું પાલન કરાવનાર વહીવટીતંત્ર ન્યાયતંત્ર જજ એડવોકેટને નીતિથી કામ કરી સોદો કર્યા વગર જીવવું મુશ્કેલ બને
તે માટે ઠગ હંમેશા જનતાને વર્તમાનની સુવિધા સમસ્યા ભુલાવી ઇતિહાસના મુદ્દે નફરતના વ્યસની બનાવે છે.વર્તમાનની વાત કરે તો પુરાવા સાથે ઠગાઈ પકડાઈ જાય.ઇતિહાસની ઘટના માટે જે તે પાત્ર જીવિત હોતું નથી.હાજરમાંથી ઇતિહાસના પાત્રને સ્વર્ગ નર્કમાં કોઈ પુછવા જોવા જવાનું નથી.
એથી ઠગો માટે ઇતિહાસની ઘટનાથી ઠગાઈ સરળ છે જનતાએ વર્તમાનના મુદ્દે સુવિધા સમસ્યા વિચારી જીવવું કે ઠગોની વાતો માં આવી નફરત અંધશ્રદ્ધા ગેરસમજના નશામાં જીવવું તે જાતે નક્કી કરવું પડે. રામ કે રાવણ, મોગલ અંગ્રેજ કે અન્ય શાસક સારા ખોટાનો ઇતિહાસ માની લીધો પણ જનતા માટે વર્તમાન શાસક નેતા અફસર સંત ઉધ્ધારક સેવક રામ જેવા પ્રમાણિક પવિત્ર છે કે નહી તે મહત્વનું છે. વિનોદ પંડ્યા આગ , આદરણીય, સન્માનીય, તેમજ અમો અને અમો ટીમ સ્નેહ, પ્રિય '""વકીલ સાહેબ""' શ્રી Vinod Pandya Adv Sir 🧑🎓🌅🏞️🌄💞🧘🙏✍️📝📘📕📚👭👫👬🧑🏭👮🚔🚨👁️👀😎🖐️📰🥋👂🙏
એમ પાછા આવા ઉંચી પદવી ના કામ કરે તો આજ કરે. સાચું ને દોસ્તો...
,,,,
આખરે જનતા ક્યારે સમજશે?? આખરે જનતા ક્યારે સમજશે??
ક્યારેક જ્ઞાનવાપી, તો ક્યારેક ઔરંગઝેબ તો ક્યારે શરબત જેહાદ!! હિંદુઓને મૂળ મુદ્દાઓ થી ભટકાવીને, એમના દિલો-દિમાગ પર મુસલમાનો માટે નફરત પેદા કરી, પોતે ૩૨ લાખ "સૌગાત-એ-મોદી" કીટ આપતી ભાજપ સરકાર નો મનસૂબો આખરે જનતા ક્યારે સમજશે??
વોટબેન્ક માટે ૩૭૦ નો ટોટો ગળાવીને જમ્મુ-કાશ્મીર-લદાખ ને અલગ કરી જમ્મુ અને લદાખ પર સત્તા કાયમ કરી. જયારે કાશ્મીર માં કેટલા કાશ્મીરી પંડિતો નું પુર્નવસન થયું?? એ અહમ મુદ્દો જનતા ક્યારે સમજશે??
અંબાણી દ્વારા ૨.૧ બિલિયન ડોલર ની જમીન ને ૨.૧ મિલિયન ડોલર માં પચાવેલી મુંબઈ ની ઇસ્લામિક યતીમખાના/અનાથાયલાય ની જમીન પર જયારે વક્ફ બોર્ડે દાવો ઠોક્યો, અને તરત વક્ફ સુધારા એક્ટ નો તાયફો લાવી એ જમીન ને મિત્ર પાસે રાખવાનો કારસો, એ અહમ મુદ્દો જનતા ક્યારે સમજશે??
૨૦૧૩ માં ૧૦૬ ડોલર ક્રૂડઓઇલ બેરલદીઠ અને પેટ્રોલ ૬૮ રૂપિયે લીટર અને ડીઝલ ૫૮ રૂપિયે લીટર પર વિધવા વિલાપ, અને આજે ૫૬ ડોલર ક્રૂડઓઇલ હોવા છતાંય પેટ્રોલ ૯૮ રૂપિયે અને ડીઝલ ૯૨ રૂપિયે લીટર, એ અહમ મુદ્દો અને લૂંટ જનતા ક્યારે સમજશે??
સરકારી શાળાઓ માં ૩૦ વિદ્યાર્થી દીઠ ૧ શિક્ષક ના આપનારી, અને પોતાના નેતાઓ માટે ડઝન ગનમેન આપનારી આ સરકારી ની લાલીયાવાડી, આપણા બાળકો માટે નો આ અહમ મુદ્દો જનતા ક્યારે સમજશે??
હિન્દૂ-મુસલમાન, લપોડશંખ નું હંગયું/મુતરયું/પાદયુ પણ મીડિયા પર કલાકો સુધી ચલાવતી દલાલ/ગોદી મીડિયા. દેશના અહમ મુદ્દાઓ ને આવા ક્ષુલ્લક મુદ્દાઓ તળે દબાવી દેવાનો કારસો. પ્રજાલક્ષી અહમ મુદ્દાઓ જનતા ક્યારે સમજશે??
અદ્યતન ટેક્નોલોજી ના યુગ માં તીવ્ર ગતિએ થતા દરેક કામનો શ્રેય પોતાના માટે લઈને છાતી ફુલાવી ફરતો લપોડશંખ અને એના ભૂંડભક્તો. માર્યાદિત ટેક્નોલોજી ના જમાના માં જયારે માથા પર તગારામાં ઈંટો-રેતી-સિમેન્ટ લઇ જતા, એવામાં પણ દેશને પાછલી સરકારો એ આટલું બધું આપ્યું. એ ગણ અને યોગદાન જનતા ક્યારે સમજશે??
શહીદો નામે વોટ માંગતી સરકાર, અને હોંશે હોંશે ઈવીએમ પર એમનું ચિન્હ દબાવી આવતી આપણી પ્રજા. રાજકીય કારસામાં અમારા સૈનિકો હણાય છે, કાશ્મીર માં સિક્યુરિટી નામે નિમણુંક કરેલ સીઆરપીએફ અને બીએસએફ જવાનોની, નામ ના આપવાની શરતે વર્ણવેલી આ વ્યથા, આપણી ભોળી અને અબુધ જનતા ક્યારે સમજશે??
પુલવામાં/પઠાનકોટ ના હુમલાઓ અને એમાં વીરગતિ પામેલા આપણા જાંબાઝ સૈનિકો, આ કમનસીબ અને ગોઝારી ઘટના ને ફક્ત આંતકવાદી હુમલો સમજીને સરકાર પર ઓવારી જતી આપણી ભોળી કે પાગલ જનતા, એની પાછળ ની રાજકીય રમત ક્યારે સમજશે?? 🙄
,,,
બાબત :- આજ કહેવાય એક મહત્વનું. લૌકસાહિ. જરુરી છે. ચુટણીમાં હાર જીત થાયા કરે.એ અંગે
રોટલીને એક સાઈડ સેકવાથી રોટલી બળી જશે એટલે રોટલી ને ફેરબદલી /આગળ-પાછળ બંને બાજુ સેકવાથી રોટલી સાળી રીતે સેકાય શકે એમ છે એવી રીતે કોઈ પણ શાષક પક્ષ,હર ૫-૫( પાંચ - પાંચ) વર્ષ ફેરબદલી /પલટાવો કરાવવો રાખો નહીં તો કોઈ પણ શાસકપક્ષ "'"તાનાશાહી""' બની જશે એ સમજવાનુ રહ્યું, મતલબ :- જીવનના પ્રાથમિક મુદ્દાઓ ગાયબ,બકવાસ મુદાઓ પર ચર્ચા વિચારણા સંવેદના,જે આમ જનતા ને મોંઘવારી સિમા હદપાર, ભ્રષ્ટાચાર, શિક્ષણ, આરોગ્ય, રોજગાર , પ્રકુતીમય વાતાવરણ, ન્યાય-કાનુન વ્યવસ્થા, વિગેરે વિગેરે જીવનના પ્રાથમિક મુદ્દાઓ પર અસુવિધાઓનો ભરમાર...
આટલું બધું ટેક્ષ ભર્યા પછી...
,,
બાબત :-ખંભાળિયા, દેવભૂમિ દ્રારકામાં એક "કાયદા સહાય કેન્દ્ર" ખોલવાની ઘણી ઈચ્છા અને વિચાર ઘણા સમયથી છે.એ અંગે ,
આ કેન્દ્રના માધ્યમથી આપણે જરૂરીયાતમંદ લોકોને વિવિધ સરકારી કચેરીમાં આરટીઆઈ, અરજી, ફરીયાદ કે અન્ય કોઈપણ કામમાં મદદ અને માર્ગદર્શન પુરુ પાડવાની ઈચ્છા છે.
કાયદા સહાય કેન્દ્રના માધ્યમથી કોઈનું કામ કરી આપવામાં ન આવે પણ ફક્ત માર્ગદર્શન અને અરજી લખવામાં કે સરકારી કચેરીઓ અને અધિકારીઓ પાસે પોતાનું કામ પોતાની જાતે જ કરે એ અંગે જરૂરી મદદ પુરી પાડવામાં આવે.
આમ જોઈયે દિવસે બધા જ લોકો પોતાના કામ-ધંધે ગયા હોય એટલે કોઈનો દિવસ ન બગડે માટે મહિનાના અમુક ચોક્કસ વાર કે તારીખના સાંજના ટાઈમે ખંભાળિયામાંથી કોઈપણ વ્યક્તિ કેન્દ્રમાં આવે અને પોતાની રજુઆત કરી શકે. કેન્દ્રમાંથી તેમને અરજી લખી આપવામાં આવે વગેરે વ્યવસ્થા કરવી છે.
આ બાબતને લાગુ કરવા માટે એક તો જગ્યા અને આર્થિક સહયોગનો અભાવ જણાઈ આવે છે. ઓફિસ ચલાવવા માટે જગ્યા જોઈયે અને પૈસા પણ જોઈયે.
મારૂ લક્ષ એવુ છે કે દરેક માણસ પોતાનું સરકારી કાર્યો જાતે કરાવતો થાય તો ધીરે ધીરે ભ્રષ્ટાચાર ઓછો થાશે અને સિસ્ટમ પણ સુધરી શકશે..
પોતાના કાયદાકીય અધિકારોથી જાગૃત લાખો યુવાનોની ટીમ ઉભી થાય અને પોતાની સાથે કોઈ અન્યાય થાય તો ભાઈસાહેબ-બાપ કર્યા વગર કે લાચારી અનુભવ્યા વગર પોતાનુ કામ વટથી કરાવી લે એવા યુવાનો બનાવવા છે.
ખુબ ખુબ ખુબ જ સમય માંગી લે એવુ કાર્ય છે. શરૂઆત પણ ધીમી જ રહેશે અને સફળતા પણ ધીમે જ મળશે, રાતોરાત કશુ જ થવાનુ નથી અને કરવુ પણ નથી. જોઈયે હવે આ કાર્ય ક્યારે થાય છે.
જે સમાજ/દેશના લોકોે ઈમાનદાર, સત્યનિષ્ઠ, કર્મનિષ્ઠ વાળા આગેવાન/નેતા ને ઓળખવામાં થાપ ખાઈ જશે એ દેશ/સમાજ લોકો નું પતન નિસ્ચીન્ત છે, આ ટ્રસ્ટ નો મુખ્ય હેતુ બનાવનાર હું ગોવિંદ ડી. કણઝારીયા(લેખક), ભારતીય સંવિધાન માન જાળવીને સેવા, સંઘર્ષ, સંગઠન, સહયોગ, સમર્પણ આ ટીમ/ટ્રસ્ટ કાર્ય...સમજણ ભર્યું શિક્ષણ(એજ્યુકેશન)એ દરેકે દરેક કાર્યનો ઈલાજ છે.👬👬વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ👭👭👭માટે મુદા 1થી25 ધ્યાનથી વાંચજો📖,સમજો🤔🔄શૈયર કરજો.
1)- આપ વધુને વધુ કાયદાકીય જ્ઞાન મેળવો.✍️📝📖
2)- તમારા હક્કો અને અધિકારો પ્રત્યે જાગૃત બનો 📗
3)- સરકારી યોજનાઓનો વધુ લાભ મેળવો📘
4)- ડાકલા, દોરા, ભુવાઓની અંધશ્રદ્ધાઓથી મુક્ત બનો📙
5)- કથાકારો, સ્વામીઓ, બાબાઓ, પ્રગટભ્રમસ્વરૂપો, અને વિગેરે ધર્મગુરૂઓની માનસિક ગુલામીમાંથી આઝાદ બનો.📚
6)- કુરિવાજો બંધ કરી અને દેખાદેખીથી મુક્ત બનો.📘
7)- મંદિરોમાં દાન કરવાના બદલે સગા-વ્હાલઓને મદદ કરો.📗
8)- વ્યસનોને દુર કરી જીવનને સ્વસ્થ બનાવો.📓
9)- નાતજાતના ભેદભાવ વગર સૌને સમાન સન્માન આપો.📒
10)- ખેડૂતો, સૈનિકો, સફાઈ કામદારો, શિક્ષકો અને મજુરો પ્રત્યે હંમેશા આદર રાખો.📔
11)- ભ્રષ્ટાચાર વિરોધમાં આર.ટી.આઈ કરતા શીખો.📝
12)- પૈસાવાળાઓ, ધર્મના ઠેકેદારો અને નેતાઓના પગ પકડવાના બદલે સમાજના ગરીબનો હાથ પકડો.📒
13)- તમે તમારી આસપાસમાં સ્વચ્છતા રાખો, પર્યાવરણને પ્રદુષિત થતું બચાવો.📙
14)- મુહૂર્ત જોવું, ચોઘડિયા નક્કી કરવા, મરણ પછી દાડો કરવો, શ્રાદ્ધ નાખવું, અઠવાડિયા સુધી બેસણા કરવા વગેરે અનેક ખોટા રિવાજો બંધ કરો.✍️📝📖
15)- દિકરીના લગન અને કરિયાવર કરતા દિકરીના શિક્ષણમાં વધુ ખર્ચ કરો.📘
16)- પૈસા વધી ગયા હોય તો ગામના ગેટ બાંધવાના બદલે ગામની સુવિધાઓ વધારો.📚
17)- દરેક પાર્ટીના નાના-મોટા નેતાઓથી ડરવાનું બંધ કરો અને નેતાઓને સવાલ કરો.📗
18)- દરેક સરકારી અધિકારીને માન આપો પણ ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં 1064 નંબર પર ફોન કરો.📓
19)- તમારી આસપાસના અસામાજિક તત્વોને સીધું કે આડકતરું પ્રોત્સાહન ન આપો.💪✍️
20)- વારેતહેવારે વ્હોટ્સએપ ઉપર શુભેચ્છાઓના ફાલતુ ફોટા ફોરવર્ડ કરીને ત્રાસ ફેલાવવાનું બંધ કરો.😂😀
21)- અન્યાય સામે લડત શીખો, માથું કાઢીને બોલતા શીખો, હિંમતથી અવાજ ઉઠાવતા શીખો.🤜🤜✍️💪
22)- ઢોંગીઓ, ધુતારાઓ, પાખંડીઓ, પૈસા પડાઉ, લોભીઓ, લાલચુઓ, દંભીઓથી દુર રહો અને 📒
23)ફક્ત અને ફક્ત સર્વશક્તિમાન ઈશ્વરને સતત કેન્દ્રમાં રાખી, ફક્ત ઈશ્વર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો.🙏🌅🌄🙏
24) 👭👭👭 મહિલા ઓ રક્ષણ , સશક્તિકરણ , મહિલા પ્રગતિ માટે હિન્દુ કોડ બિલ ૧૯૫૨ કાયદો વાન્ચો, સમજો, અમલવારી કરો,કરાવો...( આ ટ્રસ્ટ દ્વારા ઠરાવ મિશન "'બા'")
25)આટલું કરશો તો આવનારા દિવસોમાં,મહિનાઓ, વર્ષોમાં ૧૦૦% તમારા જીવનમાં અપાર સુખ, શાંતિ, સમૃદ્ધિ, સલામતી, સુરક્ષા, સાથ, સહકાર, અને સદભાવ આવશે અને વધશે.👬👬👬👭👭👭👲👮👷🇮🇳💞🙏
,
🇮🇳👭👭👫👬👬 ✍️📝📖📰📕📘📚🙏🙏
#विषय :- महिलाओं हिन्दू धर्म बहु प्यारा लग रहा है तो ऐकबार
""' गुलाम गीरी ""' बुक पढ लीजिए महात्मा ज्योतिबा राव फुले और सावित्री बाई फुले ऐ अंगे ✍️📝📘📚👭👫👬
🌹🌹🌹💐💐🌹 स्वागत किजिए। 🌹🌹💐💐🌹
,,,
https://www.facebook.com/satvarasena/videos/1142209427682458/?app=fbl
#विषय :- अपने ससुर के साथ स्टेज पर ठुमके लगाने का..
नया ट्रेंड चालू हुआ है मित्रों..!😍😍👫💞✍️📝📘 ऐ अंगे
,,,,,,,,,,,,मानवता,समानता और न्याय बंधुता के महान दूत ,
"धर्म मनुष्य के लिए है.. न कि मनुष्य धर्म के लिए.."
भारत रत्न और संविधान निर्माता डॉ भीमराव अंबेडकर के 134वे जन्मोत्सव की आप सभी को हार्दिक शुभकामनाएं.!
💐💐💐 💙
,,,,,,,,,,,,समस्त दलित पिछड़ा और आदिवासी वर्ग से अपील है कि धार्मिक उपद्रव से दूर रहें, धर्म की रक्षा उन्ही को करने दें, जो धर्म के नाम पर मलाई खा रहे हैं.!🙏
,,,,,,,,,,,हमारे पूर्वज शोषित, वंचित और पीड़ित तो थे,
लेकिन युद्ध से भागने वाले,कायर और माफीवीर नहीं थे..!
,,
1-----दिल के बहलाने का सामान न समझा जाए
मुझ को अब इतना भी आसान न समझा जाए
2----मैं भी दुनिया की तरह जीने का हक़ माँगता हूँ
इस को ग़द्दारी का एलान न समझा जाए
3----मेरी पहचान को काफ़ी है अगर मेरी शनाख़्त
मुझ को फिर क्यूँ मिरी पहचान न समझा जाए
4______5_________6_________7_______क्रम वाइस,,,,
#संविधान_प्रेमी_देशप्रेमी_ओर_संविधान_द्रोही_देेशद्रोही #सत्यसेनासमाचार
#भारतीय_संविधान_कायदा_कानुन_लायब्रेरी
#શિક્ષિત_બનો #સંગઠિત_બનો, #સંઘર્ષ_કરો, #જાગ્રુત_બનો
#સેવા_શિસ્ત_નિયમો #लोकमत #કર્મમેવ_જયતે #લોકજાગ્રુતી
#ડરો_નહીં_કાયદો_શિખો_અમલવારી_કરાવો
#જોઈનપત્ર #જવાબદાર_બનો #न्यायाधीश